Tag: suicide
ઘાટલોડીયામાં ગેંગ રેપની ધમકીથી ડરીને યુવતિએ આપઘાતનો પ્રયાસ કર્યો
ઘાટલોડીયા વિસ્તારમાં રહેતી યુવતિની સગાઈ થઈ જતા એક તરફી પ્રેમમાં પાગલ યુવકે તેને ઉઠાવી જઈ ગેંગ રેપ કરવાની ધમકી આપી હતી. ધમકીથી ડરી ગયેલી યુવતિએ આપઘાતની કોશિષ કરતા સમગ્ર મામલો સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. સોલા પોલીસે ચાણક્યપુરી રામદેવ ચોકમાં ફેશન કીંગ નામની દુકાન ચલાવતા કનુ સિંગાડીયા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
છેલ્લા ઘણા સમયથી ઘાટલોડીયા...
શંકાસ્પદ મોત માં ન્યાયની માંગમાં અરવલ્લી પોલીસવડા કચેરીએ યુવકના પત્ની-...
અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના વારેણા ગામનો ૨૮ વર્ષીય યુવક વનરાજસિંહ ચંદુસિંહ પરમાર ઘરે થી કામકાજ અર્થે નીકળ્યા પછી જાન્યુઆરી મહિનામાં શંકાસ્પદ હાલતમાં નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો પરિવારજનોએ જે તે સમયે યુવકની ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હોવાની રજુઆત કરી હતી આ ઘટનાને ૭ મહિના થવા છતાં મૃતક યુવકની પત્ની અને માતાએ બાયડ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી ક...
પ્રેમી-પંખીડાએ ઝાડ પર લટકી ફાંસો ખાધો યુવતીનું મોત, યુવકના પગ હલતાં જો...
પાટણ તાલુકાના સંખારી ગામની સીમમાં ઘરેથી ભાગી ગયેલા પ્રેમીપંખીડા ઝાડ પર ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં પરિવારજનો ચોંકી ઊઠ્યા હતા.નાનાભાઈના પગ હલતા જોઈ દોડી ગયેલા મોટાભાઈએ બંનેને ખભા પર ઊંચકી લઈ નીચે ઉતાર્યા હતા.જોકે યુવતીનું મોત નીપજ્યું હતુ. યુવક કંઈ બોલી શકતો ન હોઈ તેને સારવાર અર્થે ખસેડાયો હતો.પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી...
શંકર ચૌધરીના ટ્રસ્ટની હોસ્પિટલમાં શોષણ સામે 6 કર્મચારીઓએ ઝેરી દવા પીધી...
વિજય રૂપાણીએ પોતાના પક્ષના નેતા શંકર ચૌધરીના ગબલાભાઈ ટ્રસ્ટને બનાસકાંઠાના પાલનપુરની સરકારી સિવિલ હોસ્પિટલ એક રૂપિયો લઈને ખાનગી માલિકી તરીકે આપી દીધા બાદ શોષણ ખોરી શરૂ કરવા કોન્ટેક્ટથી લેબર રાખવાનું શરૂં કરાતાં તેનો વિરોધ 40 કર્મચારીઓ છેલ્લા 6 દિવસથી કરી રહ્યાં હતાં. પણ શંકર ચૌધરીના ટ્રસ્ટીઓએ સાંભળવાનો ઈન્કાર કરી દેતા આજે 6 સેવકોએ ઝેરી દવા ગટગટાવી આ...
બિલ્ડીંગ કોન્ટ્રાકટરના આપઘાત કેસમાં 22 સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુન...
સરખેજ વિસ્તારમાં રહેતા બિલ્ડીંગ કોન્ટ્રાકટરના આપઘાત કેસમાં પોલીસે 20 લોકો સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે. આર્થિક સંકટમાં ફસાયેલા મનિષભાઈ પાટડીયાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. મૃતકના પત્નીએ એક લેટર અને 16 જીબીની પેન ડ્રાઈવ રજૂ કરતા સરખેજ પોલીસે તેમની ફરિયાદ નોંધી છે.
સરખેજ જીવનદીપ હોસ્પિટલ પાસે સંતોષીનગર ખાતે રહેતા ધર્મિષ્ઠાબહ...