Tag: teacher
શુ થઈ રહ્યું છે પ્રાથમિક શાળાઓમાં ? – ડો. મનીશ પટેલ
છે કોઈ માઈનો લાલ જે આ વાહિયાત સિસ્ટમને ચેલેન્જ કરી શકે? ક્યાં ગયા એ શિક્ષકો જે ખુમારીથી ભરેલા હતા.
જેનામાં સત્યની તાકાત હતી જે કલેકટરને પણ પરખાવી દેતા કે...
હું એક ગુરુ છું અને મારા વર્ગનો રાજા પબ હું જ છું.
મારા વર્ગના કયા બાળકને શું આપવું અને શુ જરૂરિયાત છે એ હું જ નક્કી કરીશ તમે નહિ...
શિક્ષકની શીખવવાની આઝાદી પર મોટી તરાપ મરાઈ રહી છે. વર્ગ...
આજે શિક્ષક દિન પર દેશમાં 47 શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો
મુંબઇથી રસાયણશાસ્ત્ર શિક્ષક અને અસરકારક શિક્ષણ, શૈક્ષણિક કઠોરતા અને વિદ્યાર્થીઓના સારા પ્રદર્શન માટે રાષ્ટ્રીય એવોર્ડ મેળવે છે. આર્ટ-ઇન્ટિગ્રેટેડ લર્નિંગ અને કમ્યુનિટિ એકત્રીકરણનો ઉપયોગ કરીને, અહમદનગરના પ્રાથમિક શાળાના શિક્ષકનું એક મોડેલ પ્રાથમિક શાળા બનાવવા બદલ સન્માન કરાયું.
ભારતના રાષ્ટ્રપતિ, રામનાથ કોવિંદે આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા શિક્...
મોટાભાગના વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરવામાં રસ નથી: અહેવાલ
કોરોના સંક્રમણ વચ્ચે આ સ્થિતિમાં સરકારના જુદા જુદા વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલ ઓનલાઈન એજયુકેશનના છેલ્લા મહિનાની આંકડાકીય વિગતો પ્રમાણે ઓનલાઈન એજયુકેશનમાં માત્ર 20 ટકા વિદ્યાર્થી જ રસ દાખવતા હોવાની વિગતો બહાર આવી રહી છે. રાજયમાં 20મી જુલાઈથી ઓનલાઈન એજયુકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અનલોક-૩માં પણ કોલેજો શરૂ થશે કે કેમ તે મુદ્દે સરકાર દ્વારા હ...
દિવાળી બાદ બાર હજાર શિક્ષકોની ખાલી જગ્યા ઓ પર ભરતી થશે
ગાંધીનગર,તા.23
રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના વિદ્યા સહાયકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સહાયકો તથા ઉચ્ચ શિક્ષણના શિક્ષણના અધ્યાપક સહાયકો સહિત વિવિધ સંવર્ગની ખાલી રહેલી જગ્યાઓ સત્વરે ભરવાનો શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત દિવાળી પછી તુરંતજ આ જગ્યાઓની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર...
શિક્ષણની સાથે ઔષધિય જ્ઞાન આપે છે ગોરીયાફળોની શાળા
હિંમતનગર, તા.૧૪
ખેડબ્રહ્મા તાલુકાની ગોરીયાફળો સરકારી પ્રાથમિક શાળામાં 1 થી 5 માં 111 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં નાના બાળકોને પ્રકૃતિના ખોળે રહી પ્રકૃતિ અને આયુર્વેદનુ શિક્ષણ આપવામાં આવે છે.
આધુનિક શિક્ષણને પ્રાકૃતિક શિક્ષણ સાથે જોડી અહીં બાળકોને આયુર્વેદનુ શિક્ષણ આપવામાં આવે છે. શાળાના આચાર્ય મહેશભાઇ જણાવે છે કે, આ શાળામાં એક ઔષધ બાગ બન...
નિકોલની દેવસ્ય ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટીએ ધમકી આપ્યાની ફરિયાદ
અમદાવાદ,તા:૩૦
નિકોલમાં આવેલી દેવસ્ય ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી ગોગન સગરે મહિલા શિક્ષિકાને પગાર ઓળવી જઈ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ટ્રસ્ટી દ્વારા ધમકી અપાઈ હતી કે પોતે રાજકીય વગ અને પૈસાનો પાવર ધરાવે છે અને કોઈ એનું કંઈ બગાડી નહીં શકે.
દેવસ્ય સ્કૂલના દાદાગીરી કરનારા ટ્રસ્ટીએ ધમકી આપી હતી કે, તને અને તારા પરિવારને ગાયબ કરી નાખવામાં આવશે,...
નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી સામે ધમકી આપ્...
અમદાવાદ,તા:૩૦ નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી ગોગન સગરે મહિલા શિક્ષિકાને પગાર ન આપી સાથે ઘમકી આપી હતી કે પોતે રાજકીય વર્ગ અને પૈસાનો પાવર ધરાવે છે અને કોઈ એનું કાઈ બગાડી નહી શકે. તને અને તારા પરિવારને ગાયબ કરી નાખશે, કોઈને ખબર પણ નહીં પડે. ટ્રસ્ટીની આ ઘમકી બાદ શિક્ષિકાએ આ સમગ્ર બાબતની પોલીસ ફરીયાદ કરી હતી. જેથી નિકોલ પોલીસે...
રાજયમાં વીસ હજાર કરતા વધુ શિક્ષકોની ખાલી જગ્યા ભરવા સરકારના ઠાગાઠૈયા
ગાંધીનગર,તા.25
ગુજરાતમાં રૂપાણી સરકારના નેતૃત્વ વાળી ભાજ્પ સરકાર દ્વારા એક બાજુ શિક્ષણ ને લઈને મોટી મોટી વાતો કરાય છે ત્યારે બીજી બાજુ નક્કર વાસ્તવિકતા એવી છે કે સમગ્ર રાજ્યમાં 20,000 કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે જેને ભરતી કરવા માટે સરકાર દ્વારા ઠાગ઼ાઠૈયા કરવામાં આવી રહયા જેના પરિણામે બાળકોના શિક્ષણ પર તેની સીધી અસર પડે છે. ગતિશીલ ગુજરાત...
પોલીસ પ્રોટેક્શનની ખાતરી અપાતા ૧૬ શિક્ષિકાઓએ હાજર થવાની તૈયારી દર્શાવી...
અમદાવાદ, તા.૧૮
સાણંદની ઝોલાપુર સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાય દિવસથી ચાલતાં વિવાદ અંતર્ગત આખરે આવતીકાલે શિક્ષિકાઓએ સ્કૂલમાં હાજર થવાની તૈયારી દર્શાવી છે. જોકે, હાલમાં પોલીસ પ્રોટેક્શન આપવાનુ નક્કી કરાયુ છે. આ ઉપરાંત એક મહિલા ઇન્સ્પેકેટરને પણ હાજર રાખવાની તૈયારી સત્તાધીશોએ દર્શાવતાં હવે આવતીકાલે શિક્ષિકાઓએ લાંબો સમય બાદ ફરીવાર પોતાની સ્કૂલમા...
જયાંસુધી સંપૂર્ણ સલામતિની ખાત્રી ન થાય ત્યાંસુધી શાળામાં જવા શિક્ષિકાઓ...
અમદાવાદ,તા.12
સાણંદની ઝોલાપુરની સરકારી પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા શિક્ષિકાઓ પર કરાયેલા હુમલાની ઘટના બાદ આજે દિવસ દરમિયાન આ શિક્ષિકાઓ જીલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગની કચેરીમાં બેસી રહી હતી. વિભાગ દ્વારા આજે ગામના સરપંચ સહિતના આગેવાનોને બોલાવીને સમાધાનના પ્રયાસો શરૂ કરાયા હતા. આ ઉપરાંત સમગ્ર પ્રકરણમાં ગ્રામજનોને ઉશ્કેરવાની કામગીરી કરનારા શાળા...
ખાનગી શાળાઓને ટક્કર મારે એવી પરોયાની ડિઝીટલ શાળા
મોડાસા, તા.૦૬
અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે કુદરતના સૌંદયનો અખૂટ ભંડાર પ્રાપ્ત થયો તેવો સાબરકાંઠા જિલ્લાનો ખેડબ્રહ્મા તાલુકો છે. આમ તો આ તાલુકો મુખ્યત્વે આદિજાતિ વસ્તી ધરાવે છે. તાલુકા મથકથી નવ કિમીના અંતરે આવેલુ પરોયા ગામ જ્યાં એક સરકારી પ્રાથમિક શાળા આવેલી છે, પરંતુ તમને પ્રથમ નજરે આ સરકારી શાળા લાગે જ નહિ કેમ કે અન્ય ખાનગી શાળાઓને ટક્કર મારે એવી...
રાજ્યની માધ્યમિક શાળાઓમાં પાંચ વર્ષથી કોમ્પ્યુટર શિક્ષકની ભરતી જ નથી ક...
રાજ્ય સરકાર દ્વારા ‘ભણે ગુજરાત’, ‘વાંચે ગુજરાત’ જેવા સૂત્રો આપવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં નિષ્ફળ રહી છે. રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક શાળાઓમાં છેલ્લા પાંચ વર્ષથી એક પણ કોમ્પ્યુટર શિક્ષકની ભરતી કરવામાં આવી નથી. એટલું જ નહીં, રાજ્ય સરકાર હસ્તકની 3017 પ્રાથમિક શાળાઓ કોમ્પ્યુટર લેબની સુવિધા જ નથી તેવી ખુદ સરકારના શિક્ષણ મંત્ર...
દરેક શાળાના આચાર્ય એ હવે આરટીઆઈ અધિકારી તરીકે ફરજ બજાવી પડશે
રાજયની જુદી જુદી સ્કૂલોમા માહિતી અધિકારી હેઠળ થતી અરજીઓ પૈકી પ્રથમ અરજી કયા કરવી તે અંગે ભારે અવઢવભરી સ્થિતિ જોવા મળતી હતી. અત્યાર સુધીમાં સ્કૂલ દ્વારા કોઇપણ એક વ્યકિતની સત્તામંડળ તરીકે નિયુક્તિ કરવામાં આવતી હતી. પરંતુ આ નિયુક્તિ પછી પણ કોઇ પ્રશ્નોના ઉકેલ આવતા નહોતા. જેના કારણે હવે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા માહિતી અધિકારી તરીકે જે તે સ્કૂલના આચાર...
અમદાવાદ પોલીસ એક શિક્ષક બનીને ગરીબ બાળકોને આપી રહી છે શિક્ષણ
એજ્યુકેશન ઓન રોડ્સ ‘પોલીસ પાઠશાળા’ પહેલ અંતર્ગત અમદાવાદની પકવાન, કાંકરિયા અને દાણીલીમડા પોલીસ ચોકીમાં બાળકોને અપાઇ રહ્યું છે શિક્ષણ
શિક્ષણની સાથે-સાથે બાળકોને સવારે નાસ્તો, બપોરે જમવાનું અને સાંજે ફરી નાસ્તો આપવામાં આવે છે
પોલીસનું નામ સાંભળતા બાળકો જ નહીં પણ યુવાનોથી લઇને વડીલો પણ ગભરાઇ જતા હોય છે. ત્યારે અમદાવાદના પકવાન ચાર રસ્તા એસ.જી.હાઇવે-૨,...
ભરતી કૌભાંડ કરનારી ત્રણ શાળાઓની માન્યતા રદ
હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલી ત્રણ ગ્રાન્ટેડ શાળાના સંચાલકોએ અંદાજે ૨૦ શિક્ષકોની બોગસ ભરતી કરીને સરકારના નાણાનો દુર ઉપયોગ કરી સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરાયા બાદ શિક્ષણ વિભાગે તબક્કાવાર કાર્યવાહી કરીને આ ત્રણ શાળાની માન્યતા રદ કરવાના કરાયેલા આદેશ બાદ ગુરૂવારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ધ્વારા ત્રણેય શાળાઓની માન્ય...