Tag: The negligence and recession of the rupees led to the collapse of 5 power projects worth Rs 35
રૂપાણીની બેદરકારી અને મંદીથી 35 હજાર કરોડના 5 વીજ પ્રોજેક્ટ પડતા મૂકાય...
ગાંધીનગર, 21 ફેબ્રુઆરી 2020
ગુજરાતના પાંચ મોટા પાવર પ્રોજેક્ટમાં કુલ 35000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થવાનું હતું પરંતુ હવે તે રોકાણ નહીં આવે, કારણ કે આ કંપનીઓએ તેમના પ્રોજેક્ટ રદ કરી દીધા છે. સરકારને જણાવી દીધું છે કે તેઓ વીજ પ્રોજેક્ટ કરી શકે તેમ નથી. ભાજપની વિજય રૂપાણીની સરકારની આ મોટી નિષ્ફળતા માનવામાં આવે છે.
ગુજરાતમાં વિવિધ કારણોસર વીજ ઉ...