Tuesday, June 24, 2025

Tag: tourism

રૂપાણીની 2014ની મહેમાન નીતિ નિષ્ફળ જતાં નવી રાહતો આપવાની જાહેરાત

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગુજરાત હોમ સ્ટે પોલીસી 2014થી 2019ની વધુ સરળ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને પૈસા લઈને આપવાનો આ ધંધો શરૂ કરાશે. 1 થી 6 રૂમ સુધીના ઘરને હોમ સ્ટે ધંધો કરનારને ઘરનો મિલકત વેરો અને વીજ દરના થોડા લાભ મળશે. ગુજરાત ...

સાંસ્કૃતિક, પ્રવાસન કેન્દ્રીય રાજ્યમંત્રીએ ગુજરાતમાં આવેલા હડપ્પા સંસ્...

ગાંધીનગર, 12-02-2020 સાંસ્કૃતિક પ્રવાસન મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલે આજે ગુજરાતની મુલાકાત દરમિયાન સિંધુ સરસ્વતી સભ્યતાનું સાંસ્કૃતિક કેન્દ્ર લોથલની મુલાકાત લીધી હતી. મહત્વનું છે કે આ વર્ષના બજેટ 2020માં લોથલને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે બજેટ ફાળવવામાં આવ્યું છે. લોથલની મુલાકાતે આવેલા મંત્રી પ્રહલાદસિંહ પટેલે લોથલના સ...

પ્રવાસન માટે આતિથ્ય-સત્કાર ઉદ્યોગ માટે જરૂરી કુશળતા આપવામાં આવશે.

કેન્દ્રીય સાંસ્કૃતિક, પ્રવાસન મંત્રાલયનાં રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રહલાદસિંહ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ગુજરાતમાં ગંતવ્ય વ્યવસ્થાપન તથા સમુદાયની ભાગીદારી અંગેની બે દિવસીય બેઠકનું ઉદઘાટન કરશે નવી દિલ્હી, 12-02-2020 13 ફેબ્રુઆરી, 2020 ના રોજ ગુજરાતમાં ગંતવ્ય વ્યવસ્થાપન અને સમુદાયની ભાગીદારી અંગેની બે દિવસીય બેઠકનુ...

વિશ્વના ઊંચા સરદારના સ્ટેચ્યૂ વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં નિષ્ફળ

રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગવંતો બનાવવા સરકારે મોટા ઉપાડે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ કર્યું. 2018 સુધીમાં આ સ્ટેચ્યૂને જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યા 26 લાખ થઈ ગઈ છે. પરંતુ સરકારનો વિદેશી પ્રવાસીઓને આકર્ષવાનો હેતુ બર આવ્યો નથી. એની પાછળ મુખ્ય કારણ એવું છે કે, વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે જે પ્રકારનું પ્રમોશન કરવું જોઈએ તે સ્તર ઉપર કર્યું જ નથી...

પ્રવાસન નીતિ-2020 દ્વારા 12,437 કરોડના મૂડી રોકાણનો અંદાજ

રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા નવી પ્રવાસન નીતિ 2015-2020 જાહેર કરાઇ છે. આ નીતિ દ્વારા રાજ્યમાં અંદાજે 12,437કરોડનું મૂડી રોકાણ થશે અને આશરે 20 હજારથી વધુ નવી રોજગારીની તકો ઊભી થશે તેવી સંભાવના રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ હતું કે, વર્ષ 2019-20 માં પ્રવાસનના વિકાસને વેગ આમલે તે ...