Friday, September 20, 2024

Tag: Traffic

અમદાવાદીઓનો અધધધધ… 40 કરોડનો ટ્રાફિક દંડ ભરવાનો બાકી

અમદાવાદ શહેરમાં 2018થી ટ્રાફિકના નિયમો તોડતા કેમેરામાં ઝડપાયેલાં લોકોનાં ઈ-મેમો ઘરે મોકલવામાં આવે છે, પરંતુ અમદાવાદીઓએ હજુય 17 લાખ ઈ-મેમો ભર્યા જ નથી. છેલ્લા એક વર્ષમાં અમદાવાદના 111 જેટલા ટ્રાફિક જંક્શ પર લાગેલા કેમેરા દ્વારા કુલ 26.3 લાખ ઈ-મેમો જનરેટ થયા હતા. જેમાંથી 8.9 લાખ મેમોનો 18.5 કરોડ જેટલો દંડ ભરાયો હતો. જ્યારે, 17.4 લાખ જેટલા ના ભરાયેલા ...

રાજ્યની સરહદો ખુલતા થયો આટલો ટ્રાફિક જાણો કયું રાજ્ય છે આ ?

સોમવારે દિલ્હી નોઈડા ડાયરેક્ટ ફ્લાય વે (DND) નજીક દિલ્હી-નોઈડા બોર્ડર પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. એક દિવસ પહેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ઉત્તર પ્રદેશ અને હરિયાણાને અડીને રાષ્ટ્રીય પાટનગરની સરહદ ખોલવાની ઘોષણા કરી હતી. સરહદ ખોલતાંની સાથે જ મોટા પાયે વાહનો શેરીઓમાં ફર્યા હતા. BND, કાલિંડી કુંજ-નોઈડા, ગાજીપુર-દિલ્હી અને દિલ્હી-ગુરૂ...

હેલ્મેટ હીરો

63 વર્ષના અશોક પટેલ છેલ્લા 13-14 વર્ષથી ફરજીયાત હેલ્મેટ સામે આંદોલન ચલાવી રહ્યાં છે. તેઓ અમદાવાદ સહિત અનેક શહેરોમાં હેલ્મેટ ન પહેરવા સત્યાગ્રહ કરી ચૂક્યા છે. તેઓએ ક્યારેય હેલ્મેટ પહેરી નથી. 2005માં ગુજરાતમા હાઇકોર્ટની એક સુઓ-મોટો રિટ કરાવી હતી. ફરજિયાત હેલ્મેટ પહેરવાનાં કાયદાનો તેઓ સખત વિરોધ કરે છે અને આ નિયમ સામે તેઓ સવિનય કાનુનભંગની ગાંધીજીની લડ...

રાજ્યના શહેરી વિસ્તારોમાં ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરવાથી છૂટકારો, રૂપાણ...

રાજ્યના લાખો લોકોએ હવે ટુ વ્હીલર પર હેલ્મેટના ઉંચા દંડમાંથી રાહત મળશે, વિજય રૂપાણી સરકારે આજની મળેલી કેબિનેટમાં જાહેરાત કરી છે કે મહાનગરપાલિકા અને નગરપાલિકાના શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી, ટ્રાફિકના નવા નિયમો લાગુ કર્યા પછી ઉંચા દંડને કારણે લોકોમા રોષ વ્યાપી ગયો હતો, સાથે જ શહેરી વિસ્તારોમાં ટુ વ્હીલર પર હેલ્મેટમાંથી મુક્તિની અનેક ...

જૂનાગઢની દાયકાઓ જૂની ટ્રાફિક જામની સ્થિતિને દૂર કરવા  આખેઆખી રેલવે લાઈ...

જૂનાગઢ :તા:17 જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી મીટરગેજ રેલ્વે લાઇનથી વારંવાર ટ્રાફિક જામ થવાની સમસ્યા નાગરિકો અને તંત્ર માટે માથાના દુખાવા સમાન બની રહી છે.  જેના લીધે શહેરની વચ્ચોવચ આવેલા મીટરગેજ રેલ્વે સ્ટેશનનું સ્થળાંતર કરીને ગ્રોફેડ પાસે નવું સ્ટેશન બનાવવાનો જનહિત અભિગમ અપનાવતાં આ અંગે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા ...

વરસાદ બાદ અમદાવાદના રસ્તાઓ પર ખાડાનું રાજ

અમદાવાદ,તા:૧૧  વરસાદ પહેલાં કોર્પોરેશન દ્વારા અવનવી પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, જેમાં રસ્તા પર પાણી ન ભરાય તેની કામગીરી ઉપરાંત વિવિધ રસ્તાઓ પર ખાડા હોય તે પૂરી ચોમાસામાં વાહનચાલકોને નડતરરૂપ ખાડા ફરી ન પડે તે જોવાનું કામ પણ સામેલ છે. જો કે અમદાવાદના આ વખતના વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી નાખી છે. બે દિવસના સિઝનના સારા વરસાદના પગલ...