Wednesday, October 22, 2025

Tag: Trending News

મોદી સરકારનો વધુ એક બુસ્ટર ડોઝ કામ કરશે? નાણામંત્રીએ શું કહ્યું, જાણો

કોરોના સંકટમાં પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને પાછી પાટા પર લાવવા માટે મોદી સરકારે વધુ એક રાહત પેકેજનું એલાન કર્યુ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તાજેતરમાં આંકડા અર્થવ્યવસ્થામાં સુધારના સંકેત આપી રહ્યા છે. તેમણે કહ્યું કે તાજેતરમાં આંકડા અર્થવ્યવસ્થામાં સુધારના સંકેત આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે જીએસટી કલેક્શ...

માંદી અર્થવ્યવસ્થાને વેગ આપવા મોદી સરકારે આત્મનિર્ભર ભારત 3.0 હેઠળ 12 ...

કોરોના મહામારીને કારણે માંદી પડેલી અર્થવ્યવસ્થાને બુસ્ટર ડોઝ આપવા માટે મોદી સરકાર વિવિધ યોજનાઓ પર કામ કરી રહી છે. જેમાં સતત નવા આર્થિક પેકેજ બનાવવામાં આવી રહ્યા છે. અર્થતંત્ર ધીમે ધીમે સુધાર આવી રહ્યો છે. જેમાં વધુ એક વખત આ પ્રયાસ કરાઈ રહ્યો છે. માંદી અર્થવ્યવસ્થાની ઈકોનોમીને વેગ આપવા માટે સરકાર 20 અરબ ડોલરના નવા પ્રોત્સાહન પેકેજ પર કામ કરી રહી છે....

દિવાળીમાં અમદાવાદ ફાયર વિભાગની તમામ તૈયારીઓ પૂર્ણ, કર્મચારીઓની રજા રદ્...

દિવાળી પહેલા અમદાવાદ ફાયર વિભાગએ તૈયારીઓ શરૂ કરી છે. ફટાકડાના કારણે આગ ન લાગે તેના માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. ઇમરજન્સીના સમયમાં માત્ર ફાયર કર્મચારીઓને રજા મળશે. તો વળી બીજી બાજુ ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ્દ  કરવામાં આવી છે. ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ્દ ચાલુ વર્ષે ઔદ્યોગિક એકમોની આસપાસના વિસ્તારોમાં ફટાકડાથી આગ ન લાગે...

બિહારમાં કોંગ્રેસની નિષ્ફળતાથી તેજસ્વી યાદવનું સીએમ બનવાનું સપનું અધૂર...

વિપક્ષોમાં સૌથી નબળી કડી મનાતા કોંગ્રેસે 70 બેઠકોમાંથી માક્ષ 19 બેઠકો જીતીને એ વાત સાબીત પણ કરી દીધી.ચૂંટણી લડેલી તમામ પાર્ટીઓમાં તે સૌથી નબળી પાર્ટી રહી હતી.જો કે કોંગ્રેસના ચૂંટણી પ્રક્રિયામાં સામેલ લોકો કહે છે કે ઉમેદવારોની પસંદગીમાં મોડું, બેઠકોની વહેંચણીમાં ઢીલ અને નબળું સંગઠન જેવી બાબતો કારણભૂત હતી. પ્રચાર કામગીરી પણ અત્યંત નબળી હતી. છેલ્લ...

ચણાનું જંગી વાવેતર થશે, દેશમાં સૌથી સારી ઉત્પાદકતા ગુજરાતના ખેડૂતોએ મે...

ઘેડ અને ભાલ પ્રદેશોની જમીનની ખૂબીના કારણે સૌથી વધું વાવેતર થાય છે ગાંધીનગર, 12 નવેમ્બર 2020 સારા વરસાદના કારણે કઠોળનો રાજા ચણાનું જબ્બર વાવેતર શિયાળામાં થવાનું છે. ખેડૂતોના વાવેતર પેટર્ન પરથી એવું અનુમાન છે. ગુજરાતમાં શિયાળામાં જ ચણાની ખેતી થાય છે. શિયાળામાં કઠોળની કૂલ ખેતીમાં 95 ટકા ખેતી ચણાની થાય છે. સમુદ્ર સપાટીથી નીચે આવેલાં જૂનાગઢ-પોરબંદ...

23 નવેમ્બરથી ગુજરાતમાં શાળા અને કોલેજો શરૂ કરવા સરકારનો નિર્ણય

ગાંધીનગર, 11 નવેમ્બર 2020 23 નવેમ્બર 2020થી શાળા-કોલેજો શરૂ કરવા નિર્ણય લેવાયો છે. ગુજરાત મંત્રીમંડળની બેઠકમાં કોલેજો અને યુનિવર્સિટીઝમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડીકલ અને પેરામેડીકલ વર્ગો શરૂ થશે. તેમજ અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષા માટે માત્ર ફાયનલ ઇયરના જ કલાસ શરૂ કરવામાં આવશે. ઇજનેરી વિદ્યાશાખામાં પણ ફાયનલ ઇયર અને આઇ.ટી.આઇ. તથા...

એઈડઝ રોગમાં 5 વર્ષ પછી ઘટાડો થયો તો, કોરોનાએ ગુજરાતને ભરડામાં લઈ લીધું...

ગાંધીનગર, 11 નવેમ્બર 2020 2018-2019માં ગુજરાતમાં એઈડ્ઝ પોઝેટીવ દર્દીઓ 9023 છે. જે અગાઉના વર્ષો કરતાં ઓછા હોવાનો સરકારનો દાવો છે. આંકડા છે. 2014-15માં 10630, 2015-16માં 9836, 2016-17માં 9662, 2017-18માં 10396 દર્દીઓ પોઝેટીવ હતા. છેલ્લાં 5 વર્ષમાં સૌથી ઓછા દર્દીઓ નોંધાયા હોવાનો સરકારના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે. ગુજરાતમાં દર વર્ષે 2200થી 2500 લો...

વાહનોના વેચાણને ન મળ્યું દિવાળી બુસ્ટ, વેચાણ ઓક્ટોબરમાં 24 ટકા ઘટી ગયુ...

ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વાહનોના વેચાણમાં જે રીતે ઉછાળો જોવા મળ્યો હતો, તે જોતાં એવી અપેક્ષા હતી કે ઓક્ટોબરમાં પણ વેચાણમાં ઉછાળો જોવા મળશે. કારણ કે ઓક્ટોબરમાં ઉત્સવની સિઝનની શરૂઆત સાથે વેચાણમાં વધારો થવાની ધારણા હતી. પરંતુ છેલ્લા મહિનામાં વાહનોના વેચાણમાં મોટો ઘટાડો થયો છે. એકમાત્ર અને એકમાત્ર પેસેન્જર વ્હિકલ સેગમેન્ટમાં કેટલીક ઓટો કંપનીઓએ ગયા મહિને ...

વડોદરા સેન્ટ્રલ જેલમાં શરૂ થઈ શુદ્ધ અને સાત્વિક સેન્દ્રીય ખેતી

કેદી સુધારણા અને કલ્યાણ ના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા નીત નવી પહેલો આદરવામાં આવી રહી છે.તાજેતરમાં જ જેલની પાછળના ભાગે આવેલી જેલ માલિકીની જગ્યા જે ખેતી માટે વપરાય છે,ત્યાં ટપક સિંચાઇની સુવિધા કરીને કેદી બંધુઓની મદદ થી પાણી બચાવતી અને જમીન સુધારતી સિંચિત ખેતી શરૂ કરવામાં આવી હતી. હવે તેમાં વધુ આગેકદમ ના રૂપમાં શુદ્ધ અને સાત્વિક સેન્દ્રીય( ઓર્...

કોરોનાવાયરસ સામે લડવા માટે સ્ટાર્ટઅપ્સની આગેવાની હેઠળ આ 5 મેડિકલ ઇનોવે...

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા સમર્થિત ઘણા સ્ટાર્ટ-અપ્સ અનેક ઉપકરણોના માધ્યમથી રસ્તો બતાવી રહ્યા છે. તેમાં સ્ટેથોસ્કોપનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ ડૉક્ટરો દર્દીને સ્પર્શ કર્યા વિના કરી શકે છે. જેમાં ઓક્સિજન કોન્સિટર્સનો સમાવેશ થાય છે જે હોસ્પિટલોમાં જ ઓક્સિજન પેદા કરવામાં મદદ કરી શકે છે. તેમાં પોર્ટેબલ અને એપ્લિકેશન-કન્ટ્રોલ્ડ IOT (ઇન્ટરને...

ભારતીય સેનાએ બાંગ્લાદેશ સેનાને 20 લશ્કરી ઘોડા અને 10 માઇન ડિટેક્શન કુત...

બંને દેશો અને ખાસ કરીને બંને સેનાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસોના ભાગરૂપે ભારતીય સેનાએ બાંગ્લાદેશ આર્મીને 20 સંપૂર્ણ તાલીમ બદ્ધ લશ્કરી ઘોડાઓ અને 10 લેન્ડમાઇન ડિટેક્શન ડોગ્સ ની ભેટ આપી હતી. આ ઘોડાઓ અને કૂતરાઓને ભારતીય સેનાની રિમાઉન્ટ એન્ડ વેટરનરી કોર્પ્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. ભારતીય સેનાએ બાંગ્લાદેશ આર્મીના જવાનોને આ નિ...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧૪૦: મજૂરોનો સંબંધ

હજુ ચંપારણમાં હું કમિટીનું કામ આટોપી રહ્યો હતો તેવામાં ખેડાથી મોહનલાલ પંડ્યાનો ને શંકરલાલ પરીખનો કાગળ ખેડા જિલ્લામાં નિષ્ફળ ગયેલા પાક અને મહેસૂલમાફી બાબત મળ્યો. ત્યાં જઈ લોકોને દોરવાનો તેમણે આગ્રહ કર્યો. સ્થાનિક તપાસ કર્યા વિના કંઈ સલાહ આપવાની મને નહોતી ઇચ્છા, નહોતી મારી શક્તિ કે હિંમત. બીજી તરફથી શ્રી અનસૂયાબાઈનો કાગળ તેમના મજૂરસંઘ બાબત હતો. મજ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

કાનની અસહ્ય પીડા દૂર કરવા નાક કઈ રીતે ઉપયોગી છે, જાણો આખી વાત

તેલમાં અજમો કકડાવીને, તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી, આદુંનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી, મરવા (ઇમરાનાં) પાનનાં ટીપાં કાનમાં નાખવાથી, તુલસીના રસનાં ટીપાં કાનમાં નાખવાથી, ઇમરાના પાનનો રસ અને મધ મેળવી નાખવાથી. નાગરવેલનાં પાનનો રસ (રૂમ) નાખવાથી, અબાનાં પાના રસનાં ટીપાં નાખવાથી. કાન માં કોઈ જીવ - જંતુ ખરાઈ ગયું હોય તો સરસિયા...

સૌરાષ્ટ્રના 6 લાખ હેક્ટરના આગોતરા બીટી કપાસમાં ગુલાબી ઈયળનો હુમલો, ખેડ...

જે ખેડૂતોએ ચોમાસાના વરસાદ પહેલાં સિંચાઈ કરીને આગોતરો કપાસ વાવેલો એવા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં 6 લાખ હેક્ટર બીટી કપાસમાં ગુલાબી ઈયળ ત્રાટકી છે. ગંભીર બાબત એ છે કે, આવતાં વર્ષે ખેડૂતો જો આગોતરું વાવેતર કરશે તો ગુલાબી ઈયળ વધારે ખતરો બની શકે છે. તેથી આવતાં વર્ષે વરસાદ પહેલાં 6-7 લાખ હેક્ટરમાં કપાસ ઉગાડશે તે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. 2018માં ...

વિશ્વ પ્રસિદ્ધ અર્હમની સ્ટોરી બ્રેક કરનારા પત્રકાર મઝહર પઠાણ, જેમણે 9 ...

અમદાવાદ, 11 નવેમ્બર 2020 નવગુજરાત સમય સમાચારપત્રમાં કામ કરતાં પત્રકાર 37 મઝહર પઠાણે વિશ્વના સૌથી નાના પાયથન પ્રોગ્રામિંગ લેન્ગવેજની પરીક્ષા પાસ કરનારા અર્હમ ઓમ તલસાણિયાના ગિનિસ વર્લ્ડ રેકોર્ડની સ્ટોરી બ્રેક કરી હતી. 9 મહિના પહેલાં સૌથી પહેલી સ્ટોરી તેમણે 28 ફેબ્રુઆરી 2020ના દિવસે પ્રસિધ્ધ કરી હતી. તેને ઉદમ શાળાના સ્ટાફના એક સોર્સે તેમને માહિતી આ...