Sunday, August 3, 2025

Tag: Vijay Rupani

પર્યાવરણનાં જતન માટે શહેરમાં દોડતી થઈ ઈલેક્ટ્રિક બસો

શહેરમાં પર્યાવરણનાં જતન માટે અને તેની સુરક્ષા માટે ઈલેક્ટ્રિક બસો દોડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રીએ શહેરમાં ઈલેક્ટ્રિક બસોને ફ્લેગ ઓફ કરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રથમ તબક્કામાં શહેરનાં માર્ગો પર 50 ઈલેક્ટ્રિક બસો દોડતી થઈ છે. આ બસોની ખાસિયત એ છે કે, ઇલેક્ટ્રિક બસો શાંત, મુલાયમ અને વાતાવરણને અનુકૂળ રહેશે. અમપાન...

હવે આંતરજ્ઞાતિ લગ્નમાં એનઓસીની જરૂરિયાત નહી પડે

ગાંધીનગર,તા.28 ગુજરાતમાં આંતરજ્ઞાતિ લગ્નો વધી રહ્યાં છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે આ પ્રકારના લગ્નના જોડાઓ માટે સરકારી એક લાખની સહાય માટે હવે કન્ચાના માતા-પિતા પાસેથી એનઓસી કે સોગંદનામાની જરૂરિતાય નહીં રહે. આ પહેલાં જિલ્લાના અધિકારીઓ દ્વારા આ પ્રકારના લગ્નમાં એનઓસી માગવામાં આવતી હતી. એનઓસી માટે કોઈ અધિકારી મજબુર નહી ક...

ગ્રાહકની ફરિયાદને ધ્યાનમાં લઈ 14 દિવસમાં રિફંડ આપવું ફરજિયાત કરાશે

ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓએ ગ્રાહક તરફથી માલની ગુણવત્તા કે ક્વોલિટી અંગે કોઈ ફરિયાદ મળે અને ગ્રાહક તેને માટેના ચૂકવેલા પૈસા પરત માગે તો 14 જ દિવસમાં તેમને તે નાણાં ફરજિયાત પરત કરી દેવાના રહેશે. આ પદ્ધતિએ નાણાં પરત ન ચૂકવારાઓ સામે કડકમાં કડક પગલાં લેવાની જોગવાઈ ઇ-કોમર્સ ગાઈડલાઈનમાં સમાવવામાં આવી છે. ઓનલાઈન વેચાણ માટે કાયદાકીય જોગવાઈ કરવાની સાથે તેના ન...

આંતરજ્ઞાતિ લગ્નમાં એનઓસીની જરૂરિયાત નહીં રહે, રૂપાણીનો વાયદો

ગુજરાતમાં આંતરજ્ઞાતિ લગ્નો વધી રહ્યાં છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે આ પ્રકારના લગ્નના જોડાઓ માટે સરકારી એક લાખની સહાય માટે હવે કન્ચાના માતા-પિતા પાસેથી એનઓસી કે સોગંદનામાની જરૂરિતાય નહીં રહે. આ પહેલાં જિલ્લાના અધિકારીઓ દ્વારા આ પ્રકારના લગ્નમાં એનઓસી માગવામાં આવતી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંતરજ્ઞાતિ લગ્ન કરતા યુવક ...

રાજ્ય સરકારનાં રોજગારી આપ્યાનાં દાવા તદ્દન પોકળ સાબિત થઈ રહ્યાં છે

ગાંધીનગર, તા. 27 ગુજરાતમાં બેરોજગારીના ભોરિંગે એટલો બધો ભરડો લીધો છે કે, હવે કોઈ પણ સરકારી નોકરી માટે જાહેરાત આવે કે તેમાં જેટલી જગ્યા હોય તેનાં કરતાં અનેકગણી અરજીઓ કરવામાં આવે છે. ત્યારે ઓછી જગ્યા ભરવા માટે લાખ્ખોની સંખ્યામાં અરજી આવતાં રોજગારી આપ્યા હોવાનાં સરકારી દાવાઓ પોકળ સાબિત થાય છે. આટલું ઓછું હોય એમ સરકારી નેશનલ સ્ટેટિક્સ કમિશને પણ ફેબ્રુ...

આનંદીબેન-અનારના 900 કરોડના જમીન કૌભાંડને સત્તા માટે સિડી બનાવનારા રૂપા...

અમદાવાદ, તા.27 નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, અનાર પટેલ, ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રવાસન નિગમના એમડી, 7 અધિકારીઓની જમીન કૌભાંડમાં સંડોવણી બહાર આવ્યા બાદ કોઈ પગલાં આજ સુધી ભરાયા નથી. રૂ. 900 કરોડની કિંમત આ જમીનની ગણાતી હતી ત્યારે તે રૂ.27 કરોડમાં આપી હતી. આજે આ જમીનની કિંમત રૂ.2000 કરોડ આસપાસ થાય છે. તેની તપાસ કરવા માટે ગુજરાત સરકારે જાહેર કર્યું હતું ...

મોદીનું સપનું તૂટ્યું : ગુજરાત વાઇફાઇ બન્યુ નહીં પણ એજન્સીઓ હાઇફાઇ બની...

ગાંધીનગર, તા.૨૫ ગુજરાતને વાઇફાઇ બનાવવાનું સપનું જોઇને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2012ના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં તે સપનાનો સમાવેશ કર્યો હતો. પરંતુ વર્તમાન વિજય રૂપાણીની સરકારે મોદીનું આ સપનું તોડ્યું છે. ગુજરાત તો વાઇફાઇ થયું નહીં પરંતુ એજન્સીઓ હાઇફાઇ બની ચૂકી છે. મોદીએ દિલ્હી જઇને ન્યૂ ઇન્ડિયાનો કોલ આપ્યો છે, ત્યારે ગુજરાત તેમના ડિજી...

ગુજરાતમાં એક જ દિવસમાં આઠ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર અપાઈ

ગાંધીનગર, તા.૨૩ ગુજરાત સરકારે રાજ્યમાં સુઆયોજિત નગર વિકાસ માટે ટાઉન પ્લાનીંગ સ્કીમ ટી.પી. અને ડી.પી.માં જિરો પેન્ડન્સીના લક્ષ્ય સાથે ર૦૧૯ના વર્ષમાં આઠ માસમાં ૭પ યોજનાઓ મંજૂર કરી છે. જે પૈકી ૬૬ નગર રચના યોજનાઓ તથા ૯ વિકાસ યોજનાઓને આ આઠ માસના ટૂંકાગાળમાં ત્વરિત મંજૂરી આપવામાં આવી છે. તેમાં અમદાવાદની ૧૪ તથા નડીયાદ, ભાવનગર અને વડોદરા તથા સુરતની મળીન...

અનેક સંકેતો સાથે અમિત શાહની ગુજરાત મુલાકાત, સંગઠનની રચના અંગે ચર્ચા થશ...

ગુજરાતના મોટાકદના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, ત્યારે તેમના સ્વાગત માટે પાર્ટીના નેતાઓ ઉપરાંત રૂપાણી સરકારની કેબિનેટ થનગની રહી છે, કારણ કે કેન્દ્રીય નેતાને વહાલા થવા માટે સરકારના પ્રત્યેક મિનિસ્ટર તેમને મળવા જશે. આગામી 28 અને 29મી ઓગષ્ટના ગુજરાત આવી રહ્યાં છે જમ્મુ અને કાશ્મીરમાં 370ની કલમ રદ કર્યા પછી ત...

નવેમ્બર પછી રાજ્યના મુખ્ય સચિવ તરીકે સંગીતા સિંઘ અથવા પંકજ કુમારની સંભ...

ગાંધીનગર, તા. 21 ગુજરાતના વહીવટી તંત્રમાં સામૂહિક બદલીઓ થવાની સંભાવના છે. બદલીઓના આ ઓર્ડર આ સપ્તાહના અંત સુધીમાં કે ઓગષ્ટના અંત સુધીમાં થવાની શક્યતા છે. જે ઓફિસરોની બદલી થવાની છે તેમાં જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનરો, બોર્ડ-કોર્પોરેશનના એમડી, સચિવાલયના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. સચિવાલયના સૂત્ર...

સસ્પેન્ડેડ દહિયા મામલે પીડિતા પુત્રીનો ડીએનએ ટેસ્ટ કરાવવા તૈયાર

ગાંધીનગર, તા. 20 ગાંધીનગરનાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયાની કથિત પત્ની લીનુ સિંહ આજે અમદાવાદ આવી પહોંચી હતી અને ત્યાંથી તે ગાંધીનગર ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝાને મળવા માટે નીકળી હતી. લીનુ સિંહ પોતાની પુત્રીનાં હક્ક માટે આવી છે અને તેણે સ્પષ્ટ કહ્યું કે, આ પુત્રી અમારી જ છે અને હું ત...

225 વર્ષ જૂની પાવન ભૂમિ સત્તાધારના સંત જીવરાજબાપુનો દેહવિલય, દર્શન માટ...

રાજકોટ,તા:૨૦ તીર્થધામ સત્તાધારના આપાગીગા એવા દિવ્ય સંત જીવરાજબાપુએ તેમનો દેહ છોડી દીધો છે, જેથી તેમના લાખો શ્રદ્ધાળુ ઓમાં શોકની લાગણી છવાઇ ગઇ છે, તેમના પાર્થિવ  દેહને અત્યારે દર્શન માટે રાખવામાં આવ્યો છે, હજારો ભક્તો તેમના અંતિમ દર્શન માટે સત્તાધાર આવી રહ્યાં છે, મહંત જીવરાજબાપુનું 93 વર્ષની ઉંમરે નિધન થયુ છે, તેઓને છેલ્લા કેટલાક સમયથી શ્વાસ અને...

સસ્પેન્ડેડ IAS દહિયા કેસમાં દિલ્હીની પીડિતા ગુજરાતમાં, CM રૂપાણી, DGPન...

ગાંધીનગર,તા:૨૦ સરકારમાંથી સસ્પેન્ડેડ IAS અધિકારી ગૌરવ દહિયાના કેસમાં દિલ્હીની પીડિત મહિલા નીલુસિંગ ગુજરાત આવી પહોંચી છે અને તેને ગાંધીનગરમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્ય પોલીસ વડાને મળવાનો સમય માંગ્યો છે, મહિલાએ કહ્યું છે કે ગૌરવ દહિયાથી મને એક પુત્રી થઇ છે અને હું તેના ડીએનએ ટેસ્ટ માટે પણ તૈયાર છું, મારી પુત્રીને તેના પિતાથી બધા જ અધિકાર ...

રૂપાણી શાસનમાં રાજયની ખેતી તુટી, ખેડુતો કંગાળ, ગરીબીનો દર વધ્યો

ગાંધીનગર, તા. 18 મુખ્ય પ્રધાને દિલ્હીમાં મળેની નીતિ આયોગની બેઠકમાં કહ્યું કે ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ છે. પણ ગામડામાં ગરીબી વધી છે. તેથી શહેરોમાં પણ ગરીબી વધી છે. ખેડૂત કંગાળ થતાં ગરીબી ઘટવાના બદલે વધી છે. ત્યારે ગુજરાત ખરેખર કેટલું ગરીબ છે તેની ચોંકાવનારી વિગતો મળી છે. રુપાણી સીએમ બન્યા બાદ 36 હજાર કુટુંબો ગરીબી રેખા હેઠળ વધ્યા ગુજરાત સ...

ઈનપુટ રેકર્ડ પર નહીં હોવાનો દાવો કરનારા મુખ્યમંત્રી પોલીસ કાર્યવાહીથી ...

અમદાવાદ, તા.19 ગુપ્તચર સંસ્થાએ આપેલી ઘૂસણખોર આતંકીઓની માહિતીના પગલે છેલ્લા બે દિવસથી ગુજરાત પોલીસ એલર્ટ પર છે. રાજ્યમાં પ્રવેશવાના તમામ માર્ગો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા તેમજ દરિયાઈ સરહદ પર પેટ્રોલીંગ વધારી દઈ શકમંદ આતંકીઓને ઝડપી લેવા એન્ટી ટેરરિઝમ સ્કવૉડ બે દિવસ પ્રયત્નશીલ છે. તો બીજી તરફ રાજ્યની સુરક્ષા માટે થઈ રહેલી પોલીસ કાર્યવાહીથી મુખ્ય...