Tag: Vijay Rupani
પ્રેમ પ્રકરણમાં સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યાં, પ...
ગાંધીનગર,તા:૧૯
સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાએ ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરીને પોલીસ પર હેરાનગતિના આરોપ લગાવ્યાં છે, તેમનું કહેવું છે કે તેમનો કેસ દિલ્હીનો છે તેમ છંતા ગુજરાત પોલીસ દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યાં છે, દહિયાના આક્ષેપો બાદ કોર્ટે રાજ્ય સરકારને 22મી ઓગસ્ટ સુધીમાં વલણ સ્પષ્ટ કરવા આદેશ આપ્યો છે, દિલ્હીની મહિલા નીલુસિંગે દહિયા પર છેત...
રુઆબદાર રૂપાણીએ નીતિ આયોગમાં રજૂ કર્યું રૂપાળું ગુજરાત
ગાંધીનગર, તા.18
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દેશના કૃષિક્ષેત્રમાં પરિવર્તન માટેના સૂચનો નીતિ આયોગે રચેલી મુખ્યમંત્રીઓની ઉચ્ચસ્તરીય સમિતિની મુંબઇમાં આયોજિત બેઠકમાં ભાગ લેતાં મોડેલ એપીએમસી એકટ, કોન્ટ્રાકટ ફાર્મિંગ, ડેરી ફાર્મિંગ, એગ્રી એકસપોર્ટ પોલિસી જેવા વિષયોમાં ગુજરાતની સિદ્ધિઓ વર્ણવી હતી. તેમની વાત કેટલી વાસ્તવિક છે તે અંગે ખેડૂતો પોતાના...
પ્રધ્યુમનસિંહ રૂપાણીના મંચ પર દેખાયા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપની શક્યતા...
જમ્મુ-કાશ્મિરમાં કલમ 370 હટાવ્યા પછી કેન્દ્રની મોદી સરકારના પગલાંને કોંગ્રેસના આગેવાનો આવકારી રહ્યાં છે તે જોતાં ગુજરાતમાં ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્યોની નજર ભાજપ તરફ સરકી છે. વિપક્ષના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવા સંકેત મળ્યા છે. રાજ્યમાં 10 બેઠકોની પેટા ચૂંટણી જાહેર થાય તે પહેલાં કોંગ્રેસના પાંચ થી સાત અસંતુષ્ટ સભ્યો કોંગ્...
વડાપ્રધાન મોદીની રૂપાણીએ કોપી મારી, મનકી બાતની જેમ “મનની મોકળાશ&...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ મનકી બાત ખાસ્સો લોકપ્રિય રહ્યો છે. હવે આજ લાઈન પર ગુજરઃતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના જનતા સાથેના સંબંધો સુધારવાના પ્રયત્નરૂપે આવો જ એક કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા ઘડી કાઢવામા આવ્યો છે.
મનની મોકળાશ નામના આ કાર્યક્રમમા મુખ્યમંત્રીશ્રી તેમના નિવાસસ્થાને વિવિધ ક્ષેત્રના લોકોને રૂબરૂ મળી તેમના સૂચનો સાં...
પૂર્વ વિદેશ મંત્રી સ્વ. સુષ્મા સ્વરાજને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શ...
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી મહિલા નેતા સ્વ. સુષ્મા સ્વરાજજીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી પાઠવી છે.
મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી સદ્દગત સુષ્માજીને શોકાંજલી પાઠવતા કહ્યું કે, નાની વયે અવસાન પામેલા સ્વ.સુષ્માજીના આત્માને પરમાત્મા શાંતિ આપે તેમજ આ...
વિજય રૂપાણી આનંદીબેનને ઉથલાવીને કઈ રીતે સી.એમ. બન્યા? જાણો
ભાજપનો અંદરનો અહેવાલ
ગુજરાતના પહેલાં શક્તિશાળી મહિલા મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને ખદેડીને તેમના સ્થાને કહ્યાગરા મુખ્ય પ્રધાન મૂકવા માટે અમિત શાહ આખરે સફળ થયા હતા. સત્તા પલટો કરાવવા માટે અનેક કાવાદાવા અમિત શાહે કર્યાં હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહયોગ આપ્યો હતો. આમ ભાજપના બન્ને નેતાઓએ સાથે મળીને આનંદીબેનને હાંકી કાઢ્યા હતા. અમિત શાહ ગુજરાતન...
વિજયભાઇ રૂપાણી શાસનના ત્રણ વર્ષ, મહાત્મા મંદિર ખાતે ઉજવણી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
વિવિધ જનહિત લક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમોનો શુભારંભ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વના ત્રણ વર્ષ આજે તા. ૭ ઓગસ્ટે પૂર્ણ થઇ રહ્યા છે.
રાજ્ય સુશાસનના ત્રણ વર્ષની ઉજવણી નિમિત્તે આવતીકાલ તા. ૭ ઓગસ્ટ-૨૦૧૯ને બુધવારના રોજ ‘‘સંક...