Sunday, June 1, 2025

Tag: Vijay Rupani

ભાજપના પાંચ જુથો સત્તા મેળવવા રૂપાણીને નબળા દેખાડી રહ્યાં છે

ભાજપમાં પાંચ અલગ અલગ જૂથ પડી ગયા છે. જેમાં એક જૂથ મોદીનું છે. બીજું જૂથ અમિત શાહનું છે. ત્રીજું જૂથ આનંદીબહેન પટેલનું છે અને એક જૂથ નીતિન પટેલનું છે કે જે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે વિજય રૂપાણીનું અલગ જૂથ રાજકોટ અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ પાંચેય જૂથોના વગદાર નેતાઓ સત્તા મેળવવા અને સત્તાનો ભ્રષ્ટાચારી રૂપિયાનો સ્વાદ ચાખ...

સમૃદ્ધ ગણાતા અમદાવાદમાં કંગાળ બાળકો કેમ? નબળા મુખ્ય પ્રધાન રૂપાણી જવાબ...

30 વર્ષથી જ્યાં ભાજપનું શાસન છે એ અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા એક વર્ષમાં જ બમણી થઈ ગઈ છે. ભાજપની વિજય રૂપાણી સરકારની અને અમદાવાદામાં વર્ષે રૂ.10 હજાર કરોડ ખર્ચ કરતાં ભાજપના મેયર બિજલ પટેલની આ સૌથી મોટી નિષ્ફળતા છે. અમદાવાદમાં રહેતા આરોગ્ય પ્રધાન નીતિન પટેલની આ આંખોદેખી નિષ્ફળતા જોવા મળે છે. અમદાવાદ શહેરમાં જ કુપોષિત બાળકોની સંખ્યા ર૧ હજા...

ઈન્ટરનેટ સેન્સરશીપમાં કાશ્મિર પછી ગુજરાતની ભાજપ સરકાર બદનામ, અબજોનું ન...

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી 2020 સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટ બંધ કરવાની ઘટનાઓ ભારતમાં વધી હોવાથી ICRIERના મતે વર્ષ 2012થી 2017 દરમિયાન ઇન્ટરનેટ શટડાઉન થવાને લીધે ભારતીય અર્થતંત્રને 3.04 અબજ ડોલર (રૂ.20 હજાર કરોડ)નું નુકસાન થયું છે. વિશ્વમાં ઈન્ટરનેટ શટડાઉન કરવામાં ભારત મોખરે, આ વર્ષે 95 વખત બંધ કર્યું. કાશ્મિર પછી ગુજરાત મોખરે છે. ભાવનગર જિલ્લા કલેક્ટર હ...

40 લાખ ચૂલા, 40 લાખ ગેસ, 25 લાખ મકાનો સરકારે આપ્યા – વિજય રૂપાણી...

અંત્યોદયથી સર્વોદયની વિભાવના ગરીબ કલ્યાણ દ્વારા સુરાજ્યની સ્થાપના માટે સરકાર સંકલ્પબદ્ધ : મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી ગુજરાતમાં ૪૦ લાખ શૌચાલય બન્યા છે. રાજ્યના ૪૦ લાખ ગરીબ પરિવારોને રાંધણ ગેસના ચૂલા આપ્યાં છે. ગુજરાત સરકાર ગરીબોના આરોગ્યની સુરક્ષા માટે રૂ. ૧૨૦૦ કરોડ ખર્ચે છે. ગરીબોનું ઘરના ઘરનું સ્વપ્ન સરકાર પૂર્ણ કરી રહી છે છેલ્લાં ૩ વર્ષમાં ગર...

ગુજરાતમાં ખાણ માફિયાઓ કેવા છે, ખનીજ રેતી ચોરી તો સામાન્ય છે

ગાંધીનગરની ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની  ફ્લાઇંગ સ્કવોર્ડ અને સ્થાનિક જિલ્લા કચેરીની ટીમો દ્વારા બે માસમાં રાજ્યના ૨૩ જિલ્લાઓમાં ૩૩૫ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત સંગ્રહ કરનારને રૂ.૧૧૪ કરોડ રકમના દંડની વસૂલાત માટે નોટિસ ફટકારવામાં આવી હતી. પણ જ્યાં સૌથી વધું ખનિજની ચોરી થાય છે તે સુરેન્દ્રનગર અને દ્વારકામાં ભાજ...

શિક્ષણ અધિકાર ન આપતી 21 શાળાઓને માલિકોને દંડ

ગાંધીનગર, 12 જાન્યુઆરી, 2020 રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં (જૂન 2019 સુધી) ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ અધિકાર (અધિનિયમ) કાયદા હેઠળ પ્રવેશ આપ્યો છે. તેણે આરટીઈ લાગુ કરવામાં નિષ્ફળ રહેવા બદલ 21 શાળાઓ પાસેથી દંડ વસૂલ કર્યો છે. જિલ્લાના આશરે 1.84 લાખ વિદ્યાર્થીઓને આરટીઇ  હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યારે સાત શહેરોમાંથી માત્ર 1.20 લાખ...

મહેસુલ વિભાગના 19 કામ હવે ઓન લાઈન થઈ રહ્યાં છે

ગાંધીનગર, 11 જાન્યુઆરી, 2020 ડિજિટલ આંગળીના ટીપ્સ પર લોકોની તમામ સેવાઓ આપતી એક એપ્લિકેશન શરૂ કરી છે જે મહેસૂલ વિભાગની 19 સેવાઓ ઓનલાઇન પૂરી પાડે છે. જમીનોની ખરીદી કરનારા માટે આ સેવાઓ મોટાભાગે છે. પણ ગરીબ ખેડૂતો માટે આવી ઓન લાઈન સેવાઓ બહું ઓછી છે. ઉદ્યોગોની આવી વિગતો આપે એવી ઓન લાઈન સેવા ગુજરાતની રૂપાણી સરકારે હજું શરૂં કરી નથી. ખરેખર તો ઉદ્યોગો અ...

હા હું બર્મામાં જન્મેલો છું, મારી પાસે પાસપોર્ટ છે – વિજય રૂપાણી...

સંસદના બંને ગૃહોમાં નાગરિક સુધારા વિધેયક પસાર થયો ત્યારથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને બર્મા (મ્યાનમાર) માં જન્મેલા હોવાથી તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સ્વતંત્ર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મ્યાનમારમાં જન્મેલા હોવાથી વિધાનસભામાં મુખ્ય પ્રધાનની નાગરિકતા અંગે સવાલ ઉઠાવ્યા હતા. આ તકને પકડતાં રૂપાણીએ પછાડીને કહ્યું, “હા, મારો જન્મ બર્મામાં થયો...

ભાજપના હળવદના ધારાસભ્ય બાદ તેના પત્નિ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ

ભાજપના હળવદના ધારાસભ્ય પરસોત્તમ છાબરીયાની રૂ.30 કરોડના કૌભાંડમાં ધરપકડ કરાઈ હતી હવે છાબરીયાના પત્ની સામે રૂ.1 કરોડની ગ્રાંડ અને મહાદેવ મંદિરને મેળાની આવકમાં મોટા ગોટાળા કર્યા હોવાના આરોપો મૂકવામાં આવતાં ભાજપના પત્ની અને પતિ બન્ને ભ્રષાટાચારનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચાલતાં વ્યાપક ભ્રષ્ટાચારના કારણે ભાજપની છબી હવે ભ્રષ્ટ પક...

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે કોંગ્રેસનું આંદોલન

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે યોજાયેલા ધરણા પ્રદર્શનમાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓ, યુવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો, આગેવાનોએ ભાજપાના સંવિધાન વિરોધી પગલા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. બંધારણ કે જે વિવિધતામાં એકતા સાથે દેશના તમામ નાગરિકોને સમાનતાના અધિકાર આપ્યો છે. ભારતીય બંધારણના આર્ટીક...

35 રાજકીય પક્ષો પોતાના ખર્ચાઓ ચૂંટણી પંચને આપતાં નથી

મોટાભાગના રાજકીય પક્ષો સમયસર પોતાના હિસાબો જાહેર કરતાં નથી. ભારતીય ચૂંટણી પંચે 19મી નવેમ્બર, પોતાના પત્રમાં, તમામ રાજકીય પક્ષોના રાષ્ટ્રપતિઓ , જનરલ સેક્રેટરીઓને સંબોધતા જણાવ્યું છે કે પક્ષોએ તેમના ઓડિટ અહેવાલોની વિગતો કમિશનને સુપરત કરવી ફરજિયાત છે. આ અહેવાલમાં નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 3 રાષ્ટ્રીય પક્ષો અને 22 પ્રાદેશિક પક્ષો દ્વારા ચૂંટણી પં...

સાકનો રાજા બકાકાના ભાવ ભડકે બળશે

બનાસકાંઠા : ચોમસામાં બટાકાનું વાવેતર થતું નથી પણ બિયારણ તૈયાર કરવામાં આવે છે. બિયારણ તૈયાર થવામાં હતું ત્યારે કમોસમી વરસાદ પડવાના કારણે આ વર્ષે બટાકાનું વાવેતર ઓછું થયું છે. બટાકાનું ઉત્પાદન મેળવવા 90 દિવસનો સમય લાગે છે. હવે 60 દિવસ બાકી રહ્યાં છે. કૃષિ વિભાગે એવી ધારણા હતી કે, 1.21 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થવાની ધારણા હતી. જોકે સરેરાશ 1.25 ...

કૌશિક પટેલ સામે બાંયો ચઢાવતાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ

પડતર માંગણીને લઇને ગુજરાતના મહેસૂલ વિભાગના કર્મચારીઓએ સરકારની સામે બાયો ચડાવી છે અને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. ગુજરાતમાં મહેસૂલ કર્મચારીઓને પગાર ઉપરાંત વર્ષ 2017ના ઠરાવથી પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી ગણવા નિર્ણય થયો છે પરંતુ ઇજાફાઓ આપવામાં આવ્યા નથી. આ ઉપરાંત મહેસૂલી કર્મચારીઓની 17 જેટલી માગણીઓને લઇને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવત...

ગુજરાતના ખેડૂતોની વીજળીમાં ૭૭ કરોડની રાહત

ગુજરાતના ખેડૂતોને વીજળીમાં 77 કરોડ રૂપિયાની રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 7.5 હોર્સપાવર થી વધારાના વીજ જોડાણ ધરાવતા બે લાખ જેટલા ખેડૂતોને તેનો સીધો લાભ મળશે.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે 0 થી 7.5 અને 7.5 થી વધુ હોર્સપાવરના વીજ જોડાણ માટે પ્રતિ હોર્સપાવર પ્રતિવર્ષ 665 રૂપિયાનો દર લેવામાં આવશે. વીજળીના ઉંચા દરો અને ચોમ...

ધોલેરા એરપોર્ટ ભાજપ સરકારનો હવાઈ કિલ્લો

અમદાવાદ હવાઈ મથકના સ્થાને ધોરેલામાં એરપોર્ટ બનવાની જાહેરાત 2007માં ગુજરાત સરકારે કરી હતી. ચોમાસુ પૂરું થયું છતાં એરપોર્ટના સ્થાને ચારેબાજુ પાણી ભરાયેલા છે. જ્યાં પ્લેન ઉતરી શકે તેમ નથી. એરપોર્ટના સ્થાને પાણી ભરાયેલા છે. જે નવેમ્બર 2019 સુધી ઉતરી શક્યા નથી.  તે સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ 2012માં ધોલેરા અંગે સ્પપ્ન બતાવ્યા હતા. પણ તે પૂરા થયા ...