Tag: Vijay Rupani
કોંગ્રેસને ગુંડાઓની પાર્ટી કહેનારાઓએ જ હવે ઠાંસીઠાંસીને ગુનગારો ભર્યા
ઓરિજનલી ભાજપના સંનિષ્ઠ કાર્યકર નથી. બઘાં આયાત કરેલા નેતાઓ છે. ગુજરાતની કેબિનેટમાં કુંવરજી બાવળિયા, જ્યેશ રાદડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડા કોંગ્રેસના બળવાખોર નેતાઓ અને આયાતી ધારાસભ્યો છે. મોદીના શાસન દરમ્યાન કોંગ્રેસ તૂટી છે અને તૂટતી રહી છે.
કોંગ્રેસના કરપ્ટ નેતા ભાજપમાં ચોખ્ખા અને દુધે ધોયેલા!!..
કોંગ્રેસના મજબૂત નેતાઓ કે જેઓ ...
ગુજરાત જવાના ડરે,પરફોર્મન્સ સુધારવા મોદીનો રૂપાણીને આદેશ
ગુજરાતમાં ભાજપની સરકાર બચાવવા તેમજ 2020ની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ 2022માં વિધાનસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરવા માટે કેન્દ્રીય મોવડી મંડળે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પાર્ટીના અગ્રણી નેતાઓને સૂચના આપી છે.
હાઈકમાન્ડની નારાજગી
ભાજપના હાથમાંથી એક પછી એક રાજ્ય સરકારો નિકળી રહી છે ત્યારે ગુજરાતની ભાજપની સરકારને બચાવવા માટે...
રૂપાણી સરકારનો ભ્રષ્ટાચાર દૂર કરવા આવે છે: ક્લિનમેન અનિલ મુકીમ
ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને દૂર કરવા માટે કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા ગુજરાત કેડરના 1984 બેચના આઇએએસ ઓફિસર અનિલ મુકીમ ગુજરાતના સર્વોચ્ચ પદ ચીફ સેક્રેટરી તરીકે આવી રહ્યાં છે. તેઓ ગુજરાતમાં જ્યારે નાણા વિભાગના અધિક મુખ્યસચિવ હતા ત્યારે ભારત સરકારે તેમને ડેપ્યુટેશન પર લઇ જવાનો નિર્ણય કર્યો હતો.
સ્વચ્છ અને નિર્મળ પ્રતિભા
...
’સ્ટેચ્યુ ઓફ ‘માટે ભાજપ શાસિત રાજ્યોમાં ‘યુનિટી̵...
ગાંધીનગર,તા:૨૬ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વનું સૌથી ઉંચી પ્રતિમા હોવાનું ગૌરવ એક તરફ છીનવાઇ રહ્યું છે ત્યારે ભારતના રાજ્યોને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કોઇ દિલચસ્પી રહી નથી. 31મી ઓક્ટોબર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ઉદ્ધધાટન કર્યું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશના રાજ્યોને તેમના ભવન બાંધવા માટે જમીન આપવાની તૈયારી બતા...
રોજી રળવા ગુજરાતમાં આવેલા પરપ્રાંતિય ગરીબો જવાબદાર
કે ન્યુઝ,ગાંધીનગર,તા:25
બહારના નહીં ગુજરાતના જ એ ગરીબ છે
2002થી ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધી છે. 2018માં રૂપાણી સરકાર કહે છે કે, યુ.પી., બિહાર, ઓરિસા જેવા બીજા રાજ્યોમાંથી રોજી માટે ગુજરાતમાં આવેલા પરપ્રાંતિય ગરીબો જવાબદાર છે. 34 લાખ બીપીએલ કાર્ડધારક કુટુંબોને રેશનના અનાજનો લાભ મળે છે. ગુજરાત સરકારે નવા માપદંડથી ગરીબો ગણવાને બદલે જૂના માપદંડ ...
સ્ટાર્ટઅપ્સ મોડેલ ફેલ, ગુજરાતમાં 2000થી વધુ કંપનીઓ બંધ કેમ ?
ગાંધીનગરઃતા:૨૪ દેશના સ્ટાર્ટઅપ મિશનમાં ગુજરાત ત્રીજા નંબરે બતાવીને ભાજપની રૂપાણી અને મોદીએ ભરપુર પ્રસિદ્ધિ મેળવીને લોકોને અવળા માર્ગે દોર્યા હતા. ગુજરાતમાં આઈટી અને ઈલેક્ટ્રોનિક્સ સ્ટાર્ટઅપ નીતિની પહેલી ઘોષણા કરવામાં આવી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પ્રજાના પૈસે પૂરજોશથી પ્રમોશનમાં લાગી ગયા હતા. 2000 કંપનીઓ માટે નોટિસ જાહેર થઈ, બંધ થઈ. કં...
રૂપાણીની રૂપાળી ,કૃષિવાળી નરી ઠગારી
કે ન્યુઝ,ગાંધીનગર,તા:25
અસરગ્રસ્ત જાહેર કરવામા આવેલા વિસ્તારોમાં SDRF ની ગાઇડલાઇન મુજબ સહાય પણ મંજૂર કરવામાં આવેલી હતી. સરકાર દ્વારા એ નિયમમાં ફેરફાર કરી સહાય રૂ.13,500 હતી તે ઘટાડીને રૂ.6800 કરી નાખવામાં આવેલી છે. ખેડૂતોએ તે માટે અરજી કરી હતી. તેથી તે પ્રમાણે સહાય ચૂકવવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે. વીમા કંપનીઓ તાત્કાલિક 25% વિમો ખેડૂત...
ગુનેગારોનો પક્ષ ભાજપ
કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:25
ભારતના રાજકારણમાં બદલાવ આવ્યો છે. 1990માં કેડરબેઝ અને સિદ્ધાંતનિષ્ઠ ભારતીય જનતાપાર્ટીની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની અસલ ભાજપમાં સત્તા માટે પરિવર્તન થઇ રહ્યું છે. પાર્ટીના ગુજરાત બેઝ સિદ્ધાંતનિષ્ઠ સિનિયર કાર્યકર કહે છે કે- જ્યાં સુધી ભાજપની કમાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં...
9 હજાર કરોડનો વેરો આપતાં મોરબીમાં કોણ કોને ટાર્ગેટ કરી રહ્યું છે ?
ડીજીજીઆઈ, રાજકોટે ગુજરાતનાં મોરબીમાં ઇ-વે બિલો અને ટેક્સ ઇનવોઇસ વિના ટાઇલ્સનાં વેચાણનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 1 કરોડથી વધારે જીએસટીની ચોરી થઈ છે અને તપાસ દરમિયાન અત્યાર સુધી સ્થળ પર રૂ. 42 લાખની વસૂલાત કરવામાં આવી છે. જોકે વેપારીઓનાં સંકુલોમાંથી એકવાર તમામ પુરાવા હાથ લાગ્યા પછી આ કેસમાં રૂ. 5 કરોડથી વધારે કરવેરાની ચોરી થઈ હોવાની અપેક્ષા છે. આ...
32 ટકા છોકરીઓ, 33 ટકા છોકરાએ સેક્સુઅલી વાઈલેન્ટ ઓન લાઈન કન્ટેન્ટ સામે ...
ઓનલાઇન મળતી જાણકારી કરતા પુસ્તકો દ્વારા મળતી જાણકારી વધારે ઉપયોગી અને મહત્વપૂર્ણ હોય છે, માટે બાળકોને માહિતી કે જ્ઞાન માટે ડિવાઇસને બદલે પુસ્તક આપો : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની
ગાંધીનગર
ગાંધીનગર ખાતે આવેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં યુથ પાર્લામેન્ટ ઑફ ઇન્ડિયા 2019નું આયોજન કરવામાં આવ્યું હતું, કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રીય કાપડ અને મહિલા બાળવિ...
ચેરમેન વિપુલ મિત્રા અને મેમ્બર સેક્રેટરી બી. એમ. પ્રજાપતિની મિલીભગતે ય...
અમદાવાદ, તા. 21
તામિલનાડુમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાએ શરૂ કરેલી અમ્મા કેન્ટીનની તર્જ પર ગુજરાતમાં બે વર્ષ પહેલાં શરૂ કરાયેલી બાંધકામ શ્રમિકોને બપોરનું ભોજન આપવા માટેની યોજના ખાડે ગઈ છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યપ્રધાનની અતિ મહત્વાકાંક્ષી અન્નપૂર્ણા યોજનામાં સરકાર અને સરકારી અધિકારીઓની ઉદાસીનતાના કારણે લાભાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે. પરિણામે મોટ...
મુંબઈમાં ગુજરાતના પ્રધાનો વાહનો લઈને કેમ અટવાઈ જાય છે ?
ગાંધીનગર,તા.14
ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા માર્ગો પર ટ્રાફિક જામની છે. આપણા પડોશી રાજ્ય મહારાષ્ટ્રના મેટ્રોસિટી મુંબઇમાં અમદાવાદ કરતાં બમણાંથી વધુ વસતી છે છતાં ત્યાં ટ્રાફિક નિયમન કડક હાથે થાય છે તેથી વાહનચાલકો લેન તોડતાં પણ ગભરાય છે, કારણ કે સીધું લાયસન્સ જપ્ત કરી લેવામાં આવે છે જ્યારે અમદાવાદમાં કોઇપણ સાઇડથી વાહન ક્યારે માર્ગની વચ્ચે આવી જશે તે...
સરકાર-સંગઠન વચ્ચે ખટરાગ પ્રદેશ ભાજપના થયા પાંચ ભાગ!!
કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:17
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સત્તાના બે વર્ષ પછી પણ બોર્ડ-નિગમોમાં રાજકીય વ્યક્તિઓની નિયુક્તિ નહીં કરતા હોવાથી સરકાર અને સંગઠન વચ્ચે ખટરાગ વધી ગયો છે. હવે તો નવા પ્રદેશ પ્રમુખની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સરકારમાં ખાલી પડેલા રાજકીય પદો માટે નિયુક્તિની માગણી ધારાસભ્યો તેમજ પ્રદેશના આગેવાનો દ્વારા શરૂ કરવામાં આવી છે.
...
ભ્રષ્ટાચાર સામે લડીશ, પણ ઝૂકીશ નહિ
ગાંધીનગર,તા:17 ચિંતન વૈષ્ણવ એક સમયે ક્લાસ-વન અધિકારી રૂપે મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. ભ્રષ્ટાચારમાં અને કાયદાનાભંગમાં ભાજપના નેતાઓને સાથ ન આપતાં તેમની નોકરીના આઠ વર્ષના ગાળામાં તેમની અનેકવાર બદલી કરીને પરેશાન કરી દીધા હતી. તેમ છતાં તે ભ્રષ્ટાચાર અને નેતાઓની ગુલામી કરવા તૈયાર ન હોવાથી તેમને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે તેઓ જૂનાગઢમાં ન...
શિપબ્રેકર્સ ઉપર હુમલાની ઘટનામાં વાઘાણીએ દાનસંગ મોરી સામે દાવ લીધો
અમદાવાદ, તા. 15
ભાવનગરના બુધેલ ગામમાં જહાજ ભાંગવાના વેપારી સાથે ટકરાવવાની બોલાચાલીમાં પૂર્વ સરપંચ દાનસંગ મોરી અને તેના સરપંચ ભત્રીજા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં વેરની વસુલાત અને ઊભા કરેલા વેરની વાતો બહાર આવી રહી છે.
આ ઘટના બાદ દાનસંગ મોરી સામે એક જૂથ વિરોધ કરી રહ્યું છે તો બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ સામે ભારે વિરોધ ઊભો થયો છે. ...