Tag: Vijay Rupani
અમને નોકરી આપો કાં તમે નોકરી છોડોના લગાવ્યા સૂત્રોચ્ચાર
ગાંધીનગર, તા. 24
ટેટની પરીક્ષા પાસ કરી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા ભરતી નહિ કરવામાં આવતા બેરોજગાર શિક્ષકોનો એક મોરચો આજે સ્વર્ણિમ સંકુલ 1માં શિક્ષણ પ્રધાનના કાર્યાલય સુધી આવી ગયો હતો. અને ભારે સૂત્રોચ્ચાર કરતાં કહ્યું કે, અમને નોકરી આપો કાં તમે નોકરી છોડી દો. અને ભારે હોબાળો મચાવી દીધો હતો. બાદમાં ગાંધીનગર પોલીસ આ તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કર...
45 મીટરથી પહોળા રસ્તા પરના પ્લોટમાં સ્કાયલાઈનને છૂટ અપાઈ
અમદાવાદ,તા:૨૩ ગુજરાતના તમામ વિસ્તારો અને શહેરમાં 45 મીટરથી પહોળા રસ્તા પર મકાન ડેવલપ કરનારાને હવે 4ની એફએસઆઈ (ફ્લોર સરફેસ ઇન્ડેક્સ) આપવામાં આવશે. આ વિસ્તારમાં 90 મીટરથી ઊંચાઈનાં મકાનો પણ બાંધી શકાશે. આ જ રીતે 36 મીટરથી 44 મીટરની પહોળાઈવાળા રસ્તાઓ પર 3.6ની એફએસઆઈ આપવાની જાહેરાત કરાઈ છે મકાનોમાં આપવામાં આવતા જિમ અને ગાર્ડન સહિતની સુવિધાની જગ્યાને એ...
મગફળી કૌભાંડમાં રૂપાણી સરકારની પછેડી ક્યા સલવાણી
અમદાવાદ, તા.૨૨
ભાજપા સરકારનું મગફળીમાં ઠેફા ભેળવવાનુ ૪૦૦૦ કરોડનું કૌભાંડ જાહેર થયું અને ચાર-ચાર વાર મગફળી સળગે અને અધુરુ રહે તો મગફળીના બારદાન પણ સળગાવવામાં આવ્યા હતાં.
રાજ્યમાં ખરીદેલ મગફળી ૨૭૯ ગોડાઉનમા સંગ્રહ કરવામા આવ્યો અને ત્યાં તેમા માટી-કાંકરા-રેતી ભેળવીને મગફળી સળગાવવાનુ સુઆયોજીત કાવતરુ કર્યુ હતું આના પણ ઉલ્લેખ સાથે ૪૦૦૦ કરોડ રૂપિયાની...
મોદીને ભેટ કરેલા રૂ. 500ના ફોટો સ્ટેન્ડના હરાજીમાં 1 કરોડ ઉપજ્યા
પ્રાંતિજ, તા.૨૨
દિલ્હીમાં નેશનલ ગેલેરી ઓફ મોડલ આર્ટમાં રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર દ્વારા ડિવીઝન ઓન લાઈન પ્રદર્શનનું આયોજન કરાયું છે. પ્રાંતિજ મોદી સમાજે આપેલા રૂ. 500ના ફોટો સ્ટેન્ડના દિલ્હી પ્રદર્શનમાં હરાજીમાં 1 કરોડ ઉપજ્યા છે.
જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નરેન્દ્રભાઈ મોદીને ભેટમાં આપેલ રૂ.18 હજારના ચાંદીના કળશને ઇ-હરાજી રૂ.1,00,00,300, પ...
ગુજરાત સમગ્ર ભ્રષ્ટાચારમાં દેશમાં ત્રીજા નંબરે, રાજ્યમાં મહેસૂલ માથાનો...
ગાંધીનગર,તા:૨૨ ગુજરાત સરકારના વિભાગો તેમજ બોર્ડ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર દૂર કરવો કઠિન બનતો જાય છે. સરકારી કરપ્ટ ઓફિસર્સ અને કર્મચારીઓની ચેનલના કારણે લાંચ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. કર્મચારીઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા નંબરનું સૌથી વધુ ભ્રષ્ટ રાજ્ય બન્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં રોજની સરેરાશ 21 ફરિયાદ સામે આવી છ...
સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકીયા કર્મચારીની કારના હપ્તા ભરે છે
સુરત : સુરતમાં જ નહીં પણ દેશની ડાયમંડ કંપનીમાંઓ હરીક્રષ્ના એકસપોર્ટ પ્રાઈવેટ લિમીટેડનું નામ મોટુ છે જો કે આ ડાયમંડ કંપનીના માલિક સવજી ધોળકીયાઓ પોતાની કરામત અને માર્કેટીંગની સ્ટાઈલને કારણે માત્ર ડાયમંડ કિંગ જ નહીં પણ દાનવીર તરીકેની ખ્યાતી મેળવી જો કે અમે થોડા મહિના અગાઉ દાનવીર સવજી ધોળકીયા કઈ રીતે કર્મચારીઓને મળવા પાત્ર બોનસની રકમને પોતાની ગણાવી તેમ...
ગુજરાતના આઠ શહેરોમાં ટ્રાફિકના ગુનામાં કેશલેસ દંડ પ્રણાલીનો અમલ કરાશે
ગાંધીનગર- ગુજરાતમાં ટ્રાફિક નિયમનના નવા કાયદાનો અમલ શરૂ થયો છે ત્યારે નવા દંડના દરો કોઇપણ વાહનચાલક રોકડમાં ચૂકવી શકે તેવી હાલત નહીં હોવાથી સરકારે દંડ વસૂલ કરવા માટે કેશલેસ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે મોટર વાહન સબંધિત ગુનાઓની વસૂલાત કાર્ડમશીન દ્વારા કરવામાં આવશે. પ્રથમ તબક્કે રાજ્યના આઠ ...
શાહ ભાજપના પદાધિકારીઓ તેમજ મુખ્યપ્રધાન સાથે મહત્વની બેઠક યોજશે
ગાંધીનગર, તા. 20
કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. 30મી સપ્ટેમ્બરે અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ના સ્થાપના દિવસ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે તો સાથે તેઓ પોતાના પૈતૃક ગામ માણસાની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત રાજ્યના ભાજપ એકમના...
ગુજરાત – ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ, કલીન એનર્જી , ઉચ્ચશિક્ષણ, પ્રવા...
ગાંધીનગર,તા.21 અમેરિકાના ન્યૂજર્સી અને ગુજરાત વચ્ચે સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ કરવામાં આવ્યોછે.આ સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટ હેઠળ ગુજરાત અને ન્યૂજર્સી વચ્ચે આર્થિક વિકાસ,કલીનએનર્જી, હાયર એજ્યુકેશન, ટૂરિઝમ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન સહિત આરોગ્ય તેમજ વેપાર – રોકાણ ક્ષેત્રે પરસ્પર સહયોગની નવી દિશા ખૂલશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની મૂલાકાતે આવેલા ન્...
ગુજરાતમાં મધ્યમ અને લઘુ ઉદ્યોગો કોઇપણ કેપેસિટીનો સોલાર પ્રોજેકટ કરી શક...
ગાંધીનગર,તા.19 ગુજરાતમાં માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઇ) સોલાર પ્રોજેક્ટ માટે ઇન્ટોલેશનના મંજૂર લોડના 100 ટકા કે તેથી વધુ કેપેસિટીનો પ્રોજેક્ટ સ્થાપી શકશે, કેમ કે રાજ્ય સરકારે 50 ટકા કેપેસિટીની મર્યાદાને રદ કરી દીધી છે
સોલારના વીજ વપરાશ માટે આ સેક્ટરમાં હાલ ચૂકવવા પડતા પ્રતિ યુનિટ 8 રૂપિયામાં અંદાજે 2.75 થી 3.80 રૂપિયાનો ફાયદો ...
સરકારી યોજનાની ભળતી વેબસાઈટ બનાવી છેતરપીંડીનો પ્રયાસ થતા ફરિયાદ
અમદાવાદ, તા. 19
સરકારી યોજના અંગેની યોજના અંગે સરકારી વેબસાઈટના ભળતા નામની વેબસાઈટ બનાવીને સીએનજી સ્ટેશનની ઓનલાઈન એપ્લિકેશનની નોંધણી શરુ કરી હતી આ અંગે ગુજરાત ગેસ લિમિટેડને જાણ થતા આ મામલે અજાણ્યા શખ્સો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવાઇ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ્સ લિમિટેડની ગુજરાત ગેસ...
અમદાવાદની ગુનાખોરીનો જીવતો જાગતો ઈતિહાસ એટલે પત્રકાર જયદેવ પટેલ
અમદાવાદ, તા.19
સમાજમાં ઘટતી વરવી ઘટનાઓ અને ભ્રષ્ટાચારને સમાચારનું સ્વરૂપ આપી લોકો સમક્ષ ઉજાગર કરનારા પત્રકાર જયદેવ પટેલનું ગુજરાત મીડિયા ક્લબ દ્વારા સન્માન કરવામાં આવ્યું. જયદેવ પટેલ 60 વર્ષથી સતત પત્રકાર તરીકે કામ કરી રહ્યા છે, જેમનું આજીવન પત્રકાર તરીકે સિદ્ધિ મેળવવા મુદ્દે સન્માન કરવામાં આવ્યું છે.
જયદેવભાઈએ આજીવન ગુજરાત સમાચાર માટે કામ કર...
ગુજરાતમાં ર૦રર સુધીમાં પ૭ લાખ સ્કીલ્ડ યુવા માનવબળની જરૂરિયાત ઊભી થશે
અમદાવાદ,તા.19
પખવાડીક રોજગાર ભરતી મેળાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવી, રૂ. ૧૯૬ કરોડની ર૬ આઇ.ટી.આઇ.ના લોકાર્પણ તેમજ નવનિયુકત આચાર્યોને શુભેચ્છા પત્ર અને મેઘાવી છાત્રોના સન્માન, શ્રેષ્ઠ તાલીમદાતા ઊદ્યોગગૃહોના સન્માન વગેરે બહુવિધ વિકાસ અવસરના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આવનારા સમયમાં ‘સ્કિલ ઇન્ડી...
ભલે હાઈકોર્ટમાં હાર થઈ હોય પણ લડાઈ બાકી છે…
અમદાવાદ, તા. 19
મોદી સરકારના અતિ મહત્વાકાંક્ષી બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટે લીલીઝંડી આપી દીધી છે. ગુજરાતના હાઈકોર્ટના જસ્ટીસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે ખેડૂતોની વળતરની માગણીનો વિકલ્પ ખુલ્લો રાખીને અન્ય માગણીઓ ફગાવી દીધી છે. આ કેસમાં હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ઓથોરિટી ગણાવી છે. હાઈકોર્ટે આપેલા આ ચુકા...
સત્તાના કોમી રમખાણોના સાક્ષી શ્રીકુમારનું પુસ્તક ગુજરાતીમાં સનસનાટી મચ...
આર.બી. શ્રીકુમાર, (નિવૃત્ત આઈ.પી.એસ.) લિખિત અંગ્રેજી પુસ્તક ગુજરાત બીહાઇન્ડ ધ કર્ટેનનો ગુજરાતી અનુવાદ તાજેતરમાં પડદા પાછળનું ગુજરાત શીર્ષક હેઠળ પ્રગટ થયેલ છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તકનો આ પૂર્વે હિંદી, ઉર્દૂ, મલયાલમ, તેલુગુ અને મરાઠી ભાષામાં અનુવાદ પ્રગટ થયેલ છે. નોંધવાયોગ્ય બાબત એ છે કે ૨૦૦૨માં ગોધરા રેલવે-સ્ટેશન પર થયેલ દુર્ઘટના પછી ગુજરાત...