Tag: water
ગુજરાત સરકારની શાળા પ્રવેશ, પાણી, પ્રવાસ, યાત્રાની 5 યોજના પણ પરિણામ સ...
ગુજરાત સરકારની શાળા પ્રવેશ, પાણી, પ્રવાસ, યાત્રાની 5 યોજના પણ પરિણામ સારા નહીં
गुजरात सरकार की 5 योजनाएं, स्कूल में दाखिले, पानी, यात्रा, धार्मिक यात्रा के परिणाम अच्छा नहीं
5 schemes of Gujarat for school admission, water, travel, even travel, result not good
અમદાવાદ, 8 જૂન 2022
23થી 25 જૂન 2022 દરમિયાન શાળા પ્રવેશોત્સવ થશે. મંત્રીમંડળના...
ગુજરાતનું પાટનગર ગાંધીનગર શહેર દેશભરમાં 24 કલાક પીવાનું પાણી આપનારું પ...
ગાંધીનગર, 17 સપ્ટેમ્બર 2020
રૂ.229 કરોડની પાણી યોજના સરકારે બનાવવાની શરૂ કરી છે. 150 લિટર પાણી આપવામાં આવશે. ગાંધીનગર માં ઘરે ઘરે વોટર મીટર પણ લગાવવા માં આવશે. 30 વર્ષ પહેલાં ગુજરાતમાં પાણીની કારમી તંગી હતી. પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાત વોટર ડેફિસિટ માંથી વૉટર સરપ્લસ સ્ટેટ બની ગયું છે. નીતિ આયોગે પણ બેસ્ટ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં ...
નર્મદાનું પાણી પુરું પાડવા માટે વૈષણવદેવીથી શાંતીપુરા સર્કલ સુધી 130.9...
અમદાવાદ,
વૈષ્ણવદેવી ઓવરહેડ ટાંકીથી સરદાર પટેલ રીંગરોડ સમાંતર શાંતીપુરા સર્કલ સરખેજ સુધી 130.91 કરોડના જુદા જુદા વ્યાસની એમ. એસ. ટ્રંક મેઇન્સ પાણીની લાઇન નાંખવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. જેના કારણે ઉત્તર પશ્ચિમ ઝોનના સરદાર પટેલ રીંગરોડ સમાંતર આવેલ ઓગણજ, ભાડજ , હેબતપુ૨, શીલજ વગેરે વિસ્તારોમાં હાલમાં બોર વેલ દ્વારા પાણી પુરું પાડવામાં આવે છે. જય...
ઓડિશાના જળ જીવનના મિશન માટે 812 કરોડ રૂપિયા
'જલ જીવન મિશન' દ્વારા ભારત સરકાર દેશના દરેક ગ્રામીણ ઘરને નિયમિત અને લાંબા ગાળાના ધોરણે નિયત ગુણવત્તામાં પાણીના પૂરતા પ્રમાણમાં પાણી માટેના ઘરેલુ નળ જોડાણ પૂરા પાડવા તમામ પ્રયાસો કરી રહી છે.
રાજ્ય સરકારો તેમના ઘરના ઘરે પીવાનું પાણી પૂરું પાડવા અને ગ્રામીણ લોકોના જીવનમાં ખુશી લાવવા જીવન સરળ બનાવવા માટે આ કાર્યક્રમ ચલાવી રહી છે. એવી કલ્પના કરવામાં ...
આસામના 13 લાખ ગ્રામીણ પરિવારો ના ઘરે નળ લગાવાની યોજના
આસમે જળ ઉર્જા મંત્રાલયની વિચારણા અને મંજૂરી માટે વાર્ષિક એક્શન પ્લાન રજૂ કર્યો. ભારત સરકારે વોટર લાઇફ મિશન (JJM) હેઠળ 2020-21 માટે 1407 કરોડ રૂપિયાની મંજૂરી આપી હતી.
રાજ્યની કુલ 63 લાખ પરિવારોમાંથી 13 લાખ પરિવારોને નળ જોડાણો આપવાની યોજના છે. રાજ્યમાં બંને જળ સંસાધનો, એટલે કે ભૂગર્ભ જળ અને સપાટીના પાણીની પૂરતી હાજરીને ધ્યાનમાં રાખીને, આસામમાં જળ ...
ગામના પીવાના પાણીના કૂવામાં દવા અને દારૂં કોણ ભેળવી ગયું ?
પીવાના પાણીના કૂવામાં અજાણ્યા શખ્સો દ્વારા દવાની બોટલ નાખી પાણી દૂષિત કરાયું
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે પીવાના પાણીના કૂવામાં અજાણ્યા શખ્સો દ્વારા દવાની બોટલ સહિત દારૂની બોટલ નાખી પાણી દૂષિત કરતા પંચાયત દ્વારા ગ્રામજનોને ટેન્કર મારફતે પીવાનું પાણી પૂરું પડાયું લોક ડાઉન તેમજ જાહેર નામનો ભંગ કરાયો હતો. કૂવામાં કોઈક અજાણ્યા ઈસમ ...
ધરોઇ ડેમ બે વર્ષે છલકાયો, બે કેનાલમાં 650 ક્યુસેક પાણી છોડાયું
મહેસાણા, તા.૦૩ ઉપરવાસમાં થયેલા સારા વરસાદને લઇ ધરોઇ ડેમમાં બુધવારે સાંજે પાણીની સપાટી 620.78 ફૂટે પહોંચી હતી. ડેમ 95.17 ટકા પાણી ભરાતાં વહીવટી તંત્ર દ્વારા પાણીના જથ્થાના નિયંત્રણ માટે આ સિઝનમાં પહેલીવાર જમણા અને ડાબા કાંઠાની કેનાલમાં 650 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમ બે વર્ષમાં પહેલીવાર છલોછલ ભરાતાં આ વર્ષે પીવા તેમજ સિંચાઇ માટે પાણીની સમ...
મોદીના જન્મદિને નર્મદા કાંઠે લોકોની જન્મભૂમિ ડૂબી
નર્મદા બંધની સપાટી વધી હોત તો મધ્યપ્રદેશના ધર, બરવાની, અલીરાજપુર અને ખારગોન જિલ્લાના વિસ્તારો નર્મદા નદી નજીક આવેલા આંશિક રીતે ડૂબી જવાના છે.
સરકારી આંકડા મુજબ, સરદાર સરોવર ડેમની મહત્તમ ઉંચાઇ આશરે 138 મીટર જેટલી ભરવાને કારણે મધ્યપ્રદેશના 141 ગામોના 18,386 પરિવારો ડૂબી જશે. મધ્ય પ્રદેશના વિસ્થાપિતો માટે આશરે 3,000 હંગામી મકાનો અને 88 કાયમી પુનર્વ...
અમદાવાદ શહેરમાં ઠેરઠેર પ્રદૂષિત પાણીની સમસ્યા
અમદાવાદ,તા:૧૧ આમ તો આપણું શહેર અમદાવાદ સ્માર્ટ સિટીમાં સ્થાન પામી રહ્યું છે, પરંતુ નાગરિકોને મળતી વ્યવસ્થા જંગલ કરતાં પણ બદ્તર છે. ચોમાસામાં શહેરમાં પાણીજન્ય રોગચાળો માથું ઊંચકતો જ હોય છે, આ ઉપરાંત કોર્પોરેશને પણ રોગીઓની સંખ્યા વધારવામાં કંઈ બાકી રાખ્યું નથી.
અમદાવાદ શહેરના લગભગ તમામ વોર્ડમાં હાલમાં કોર્પોરેશન દ્વારા પ્રદૂષિત પાણી સપ્લાય ...
ચાર ઈંચથી વધુ વરસાદમાં શહેરમાં મોટાભાગનાં વિસ્તારોમાં જળબંબાકાર
શહેરમાં મંગળવારે સવારથી મેઘરાજાએ ભારે કડાકા અને ભડાકા સાથે તોફાની બેટીંગ કરતા શહેરના ૧૦૦થી પણ વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેરના સરખેજ અને વટવામાં ચાર ઈંચથી પણ વધુ વરસાદ ખાબકતા ચોતરફ પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારોમાં ઓઢવ, મેમ્કો, નરોડા, વટવા, કુબેરનગર અને સરસપુર સહિતના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ...
મીઠાઈ દૂધની નહીં પણ તેલ અને પાઉડરની તમે ખાઈ રહ્યાં છો
તમે જે મીઠાઈ ખાઈ રહ્યાં છો તે તેલની મિઠાઈઓ છે. તલમાંથી મીઠાઈ બનાવવા માટે કેન્દ્ર સરકારે છૂટ આપી દીધી છે. તેથી ગુજરાતમાં 155 જેટલા જથ્થાબંધ વેપારીઓ છે કે જે દરેક ઉત્પાદક ઓછામાં ઓછી 2 હજાર કિલો તેલનો માવો તૈયાર કરી રહ્યાં છે. રોજની 3 લાખ કિલો મીઠાઈ બનાવટી મીઠાઈ આરોગી રહ્યાં છે. કેન્દ્ર સરકારે આવા વેપારીઓને લાયસંસ આપી દીધા છે જે ગુજરાતના લોકોને બનાવટી...
મોટી પીંપળીમાં દસ લાખ લિટરનો સંપ ખુલ્લો હોવાથી બેદરકારી
રાધનપુર, તા. ૩૧
રાધનપુર પાણી પુરવઠા કચેરી અંતર્ગત મોટી પીંપળી હેડવર્કસ ખાતે આવેલ દસ લાખ લીટર પાણીનો સંપ ઉપરથી તુટી જતાં ખુલ્લો થઈ જવા પામ્યો છે. ઉપરથી ખુલ્લા સંપનું પાણી ગામડાઓમાં સપ્લાય કરવામાં આવતા પાણી પુરવઠા કચેરીની ગંભીર બેદરકારી સામે આવી હતી.
મોટી પીંપળી ખાતે નેશનલ હાઈવેને અડીને આવેલ રાધનપુર, સાંતલપુર જુથ પાણી પુરવઠા યોજનાનું હેડ વર્કસ ...
કચ્છના માતાનામઢ ગામમાં પાણી ફેરવાયુ
કચ્છના માતાનામઢ ગામમાં પાણી ફેરવાયુ. કોઈ ડેમ તૂટ્યો નથી, અડધો કલાકમાં ત્રણેક ઇંચ વરસાદ પડ્યો છે ઍટલે આવી સ્થિતી જોવા મળી છે.
https://youtu.be/OyTHmy7I1O8
અમપાના પાપે અમદાવાદ નજીકના 43 ગામો પીવાનાં પાણીથી વંચિત
અમદાવાદ,તા.૨૭
અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા પ્રદૂષિત પાણીના પ્રશ્ને કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડના નિયમોનો ભંગ કરીને સાબરમતી નદીમાં પ્રદૂષણ ઓંકવામાં આવી રહ્યું છે. જેના કારણે અમદાવાદ શહેર નજીક આવેલા ૪૩ જેટલા ગામોના ૬3૭ જેટલા ઘરોમાં પીવાલાયક પાણી ન મળતું હોવાનું નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક હેલ્થના સરવેમાં બહાર આવ્યું છે. આ સરવેમાં ઈ-કોલાઈ બેકટેરીય...
સાબરમતીના જળ માં વધારો, રિવરફ્રન્ટથી પાણી પાંચ ફૂટ દૂર
અમદાવાદ : તા:૧૬, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમથી લઈને ભારે વરસાદ ની આગાહી છે. સાબરમતી નદીમાં નવા પાણીની આવક થતાં અમદાવાદ શહેરનાં રિવરફ્રન્ટમાં પણ પાણીની સપાટી વધી ગઇ છે. જો ઉપરવાસમાં આજે ભારે વરસાદ થાય અને સાબરમતી નદી માં વધુ પાણી આવે તો સાબરમતી નદીનાં પાણી રિવરફ્રન્ટનાં ફૂટપાથ પર પણ આવી જવાની ભીત...