[:gj]
- કળથીની રાબમાં ગોળ નાખી પીવો શીળસ મટે છે.
- સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવો, મરીનું ચૂર્ણ ઘીમાં મેળવીને ખાવો.
- આમળાં, લીંબુ છૂટથી ખાઓ.
- ગૌમૂત્ર કે શિવામ્બુ ચોપડવાથી કે પોતાં મૂકવાથી.
- રાખ – ભસ્મ શરીરે ચોળી ગરમ વસ્ત્ર ઓઢવું.
વધુ વાંચો:
શરદી થાય તો રસોડામાં આટો મારીને આટલું કરજો, બધુ ગાયબ થશે
તલ અને માખણ હરસ – મસા માટે દુનિયાનો શ્રેષ્ઠ ઉપાય છે, અજમાવી જૂઓ
આ ટીપા નાકમાં નાખતાં જ હેડકી, હીચર થઈને બંધ થઈ જાય છે
હૃદય રોગ હોય તો આ 10 ઉપાય કરશો તો તકલીફ ઓછી થશે
[:]