ઓરિસ્‍સાને વાવાઝોડામાં લોકોની સહાય માટે રૂ.5 કરોડનો ચેક ગુજરાતે આપ્યો 

વાવાઝોડાના કારણે ઓરિસ્‍સામાં સર્જાયેલી તબાહી અને ભારે નૂકસાનના પગલે ગુજરાત સરકારે અસરગ્રસ્‍તોને મદદરૂપ બનવા ઓરિસ્‍સા સરકારને રૂ.6 કરોડની સહાય જાહેર કરી છે. મુખ્‍ય પ્રધાનના રાહત નીધિમાંથી આ સહાય ઓરિસ્‍સા સરકારને આપવામાં આવી છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ ભૂવનેશ્‍વર ખાતે મુખ્‍ય પ્રધાન નવીન પટનાયકને રૂબરૂમાં ગુજરાત સરકાર વતી રૂ.5 કરોડની સહાયનો ચેક આપ્યો હતો.