ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા હોય તો ખેડૂતોને કોઇપણ સમયે અધિકૃત વૈજ્ઞાનિક અને ખેતીવાડી સંલગ્ન અધિકારીના નંબરો મળતા નથી. ત્યારે ખેડૂતો સૌથી વધુ ગૂચવાતા હોય છે.
કોઇ પણ સમસ્યા સમયે તાત્કાલિક નંબર મળી રહે અને ખેડૂત સમસ્યા અંગે અધિકૃત અધિકારી સાથે વાત કરી સમસ્યાનો નિકાલ કરી શકે એ માટે નીચેના નંબર આપ્યા છે.
🔻
✔કિસાન કોલ સેન્ટર : 1800 180 1551
✔GGRC : 1800 232 2652
✔ખેત નિયામકશ્રીની કચેરી :07923256111,
✔ખેત નિયામકશ્રી : 99784 05999
✔ જળ અને જમીન પરીક્ષણ ટોલ ફ્રી નંબર : 1800 123 5000
✔નેશનલ હોર્ટીકલ્ચર મિશન – સી. એમ. પટેલ. : 9924935880
✔અમદાવાદ જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી : 94269 40488
✔સંશોધન વિજ્ઞાની ડો ડી. એમ. ભરપોડા : 94278 57618
✔સંશોધન વિજ્ઞાની ડો પી. કે. બોરડ : 94265 08347
✔સંશોધન વિજ્ઞાની ડો કે. એન. અકબરી : 94277 28523
✔હવામાન નિષ્ણાત- જયંતા સરકાર : 94268 05439
✔એરંડા અને રાઈ નિષ્ણાત- પી. એસ. પટેલ 94273 35934
✔ (બાગાયત) હોર્ટીકલ્ચર નિયામકશ્રી – ડો શેરસીયા : 99784 05029
✔વડોદરા જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી : 94273 83923
✔કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી- સી. કે. ટીમ્બડીયા : 98253 86435
✔કઠોળ – ડો. એસ.એમ. પીઠીયા – 84284 40575
✔જમીન વિજ્ઞાન – ડો. કે.એન. અકબરી – 94273 28523
✔મગફળી – ડો. કે.એલ ડોબરિયા -94272 12988
✔મસાલાપાક- અમૃતભાઇ પટેલ – 99093 06488
✔બટાટા- ડો. એન.એચ. પટેલ – 94280 06925
✔ઘઉં – ડો. આચાર્ય -94265 76655
✔કપાસ – ડો. ખાનપરા – 94295 01621
✔તલ – ડો. બી. વી. રાદડિયા- 99257 99666
✔કેરી – ડો. દેલવાડિયા- 94269 18857
✔કેરી- આર.આર. વીરડિયા – 94264 76903
✔ઘાસચારા – ડો. એચ.પી. પરમાર- 98791 96905
✔ફોરેસ્ટ્રી – ડો. એમ.યુ. કુકડિયા- 99240 32639
✔જમીન, પાણી પૃથ્થકરણ -ડો. એ.એમ બાફના- 94271 27701
✔કિટક શાસ્ત્રી – ડો. એમ.બી. પટેલ – 99252 29732
– ડો. જી. જી. રાદડિયા. – 81286 86708
✔કૃષિ અર્થશાસ્ત્રી.- ડો. કે.એસ . પટેલ – 98247 36061
✔ટિશ્યૂકલ્ચર – ડો. આર. ટી. દેસાઇ – 99980 02496
✔શેરડી – ડો. ડી. યુ. પટેલ -98251 45179
– મહેશ. બી. પટેલ – 98243 59179
✔ડાંગર- આર. ડી. વશી. – 98796 51940
✔ફળવિજ્ઞાન- ડો. સાગર. જે. પાટીલ- 99980 12218
✔શાકભાજી- ડો. ટી. ટી. દેસાઇ – 99980 02658
– ડી. આર. ભંડેરી – 94284 57852