ડભોઈ નગરપાલિકામાં પક્ષાંતર સામે પગલાં કેમ નહીં

2 મહિના પહેલા ડભોઇ નગરપાલિકામાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે મતદાન થયું હતું કોંગ્રેસના 14 સભ્યો માંથી ૭ સભ્યો કોંગ્રેસના પ્રમુખ ને વિરુદ્ધ મતદાન કર્યું હતું કોંગ્રેસે આ સાત સભ્યોને સામે પક્ષાંતર ધારા વીર પગલા ભરવા માટે ફરિયાદ કરી હતી જેના આધારે સાત સભ્યોને ગાંધીનગરની સ્પેશિયલ કોર્ટમાં પક્ષાંતર ધારા ના ભંગ બદલ 26 મી જુલાઈએ આ જવામાટે સમન્સ પાઠવવામાં આવ્યું છે ડભોઇ નગરપાલિકામાં સિધ્ધાર્થ પટેલ પણ જૂથવાદને સફળ થયા ન હતા સુરજ પટેલના મત વિસ્તાર હોવાથી અહીં જૂથવાદ પરાકાષ્ટાએ પહોંચી હોવા છતાં તેઓ કોંગ્રેસના સભ્યોને સમજાવવામાં સફળ થયા ન હતા જેના કારણે નગરપાલિકામાં કોંગ્રેસના સાત સભ્યોએ બળવો કરતા પાલિકા ગુમાવી પડી હતી સ્થાનિક પ્રજા કોંગ્રેસને મત આપ્યા હોવા છતાં કોંગ્રેસના સભ્યો લોક ચુકાદાની વિરુદ્ધ બળી ગયા તા જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓએ ટ્રેડિંગ કરીને એ તો ને ફોડી કાઢ્યો હતો અને સત્તાની લોભ લાલચ આપી હતી કુલ ૩૬ સભ્યોમાંથી સ્પષ્ટ બહુમતી કોંગ્રેસ પાસે હતી જેમાં 14 ધારાસભ્ય અવાજ ઉઠાવ્યો હતો જૂથમાંથી પ્રમુખ-ઉપ પ્રમુખ મોતી થી ચાર સભ્યોને છતાં એણે પણ આ બળવાખોરોને ટેકો આપ્યો હતો કોંગ્રેસના સભ્ય અફઝલ હુસેન આબા વાળાએ ગાંધીનગર ખાતે પક્ષાંતરધારા વિભાગ દાખલ કરી હતી જેના આધારે હાલ સાત સભ્યોને ૨૬મી જુલાઈએ વામાટે સમન્સ પાઠવવામાં આવ્યું છે જો સભ્યો હાજર નહી તો તે જૂથની માન્યતા ને મળે અને પક્ષાંતર ધારા વીર કામગીરી કરીને સભ્ય પદેથી દૂર કરવામાં આવે એ પણ શક્યતાઓ છે કોંગ્રેસના બેન્ડ નું અનાદર કરીને સત્તા મેળવી હવે કાયમી છતાં ટકી રહે એ માટે ભાગી ગયું છે અને એમાં ભાજપની પણ મદદ તેઓ લઈ રહ્યા છે સાત સભ્યો માં પૂર્વ પ્રમુખ સોનલ સોલંકી પણ જૂથની ટેકો આપીને આગેવાની લઇ ગયા છે તેથી તેમની સામે પણ આકરા પગલા ભરાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે