તમારા ગુજરાતને તમે કેટલું જાણો છો? (1/5)

  1. અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ?  – કાપડ સંશોધન-અમદાવાદ
  2. અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? : ડૉ. વિક્રમ સારાભાઈ
  3. અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ?  પાલનપુર
  4. અમદાવાદ – મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? : ૧૮૬૦ – ૬૪
  5. અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ
  6. અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ? : વર્ષ ૨૦૦૩
  7. અમરેલી જિલ્લાના કાઠી વસ્તીવાળા ગામોમાં કયું ભરત વધુ ભરાય છે ? : મોતી ભરત
  8. અમૂલ ડેરી ક્યાં આવેલી છે?— આણંદમાં
  9. અમૂલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.  ત્રિભુવનદાસ પટેલ
  10. અલંગ કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર
  11. અલ્લાહબંધની રચના કયારે થઈ ? : ૧૮૧૯ના ભૂકંપ પછી
  12. અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?— બનાસકાંઠા
  13. આજવા ડેમ કોણે બનાવ્યો હતો?  મહારાજા સયાજીરાવ ગાયકવાડ
  14. આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ?  ડાંગ
  15. આફ્રિકાના મૂળ વતનીઓ ભારતમાં કયાં વસ્‍યા છે ? – ગિરની તળેટીમાં
  16. આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે? સાપુતારા
  17. આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાતના ક્યા શહેરમાં છે?  – જામનગર
  18. આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે?— અંબાજીમાં
  19. આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ?  – ડાંગ
  20. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક – અમદાવાદ
  21. ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ?  ગાંધીનગર
  22. ઇફ્કો’ ખાતરનું કારખાનુ ક્યાં છે?— કલોલમાં
  23. ઉગતા સૂર્ય ના પ્રદેશ તરીકે કયો જીલ્લો જાણીતો છે ?- દાહોદ
  24. ઉત્કંઠેશ્વર મહાદેવ કઈ નદીના કાંઠે આવેલું પર્યટન સ્થળ છે ? : વાત્રક
  25. ઉત્તર અમેરીકામાં વસતા કુલ ભારતીયોમાંથી કેટલા ટકા ગુજરાતીઓ છે?  ૬૦ ટકા
  26. ઉત્તર ગુજરાતના મેદાન ક્યા કયા જીલ્લાનો સમાવેશ થાય છે ? – મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તાર ક્યા નામે ઓળખાય છે ? – ગોઢા  તરીકે ઓળખાય છે.
  27. મધ્ય ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? –  આરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, મહી, શેઢી, મહોર, વાત્રક અને સાબરમતી નદીએ
  28. ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?— બનાસ , સરસ્વતી અને રૂપેણ
  29. ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? : નાઘેર
  30. ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે?— વલસાડ
  31. ઋગ્વેદમાં ગુજરાતની કઇ નદીનો ઊલ્લેખ મળે છે ?  સરસ્વતી
  32. એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? : સૂર્ય
  33. એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે? : અમદાવાદ
  34. એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? : આણંદ
  35. એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ? : સુરત
  36. ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ ગુજરાતમાં કયું સ્થળ ટોચ પર છે? : અંકલેશ્વર
  37. કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? –  ફલોરસ્પાર
  38. કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ?  મુંદ્રા
  39. કચ્છ જિલ્લાનું વડુમથક કયું છે ?  ભુજ
  40. કચ્છ જિલ્લાને કઇ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે?  સરદાર સરોવર નર્મદા યોજના
  41. કચ્છ જિલ્લામાં કયું રણ આવેલું છે? : થરપારકરનું રણ
  42. કચ્છના કાળા ડુંગરાળ  ઊંચાઇ જણાવો ?  – 437.08 મીટર
  43. કચ્છના ઘીણોધર ડુંગરાળ  ઊંચાઇ જણાવો ?  – 388 મીટર
  44. કચ્‍છના નાના રણમાં કયા જંગલી ગધેડા જોવા મળે છે ? – ઘુડખર નામના
  45. કચ્છના મોટા રણમાં ક્યા ક્યા ઊંચ ભૂમિભાગો આવેલા છે ? – . પચ્છમ, ખદીર, બેલા અને ખાવડાના
    ઉત્તર ગુજરાતનું મેદાન કઇ કઇ નદીઓએ તૈયાર કરેલું છે ? – : સાબરમતી અને બનાસ નદીઓ
  46. કચ્છના રણનું ક્ષેત્રફળ કેટલું છે ? –  27,200 ચોરસ કિ.મી.
  47. કચ્છના રણમાં વસતું કયું પક્ષી પોતાના ઈંડા રેતીના ઢગ પર મૂકે છે? : ફલેમિંગો
  48. કચ્છનાં રણમાં આવેલા ઊંચાણવાળા(બેટ જેવા લાગતા) વિસ્તારમાં કયો ભૂ-ભાગ ઓવેલો નથી ?: બન્ની
  49. કચ્છની ઉત્તર વહિને  નદીઓ કયાં લુપ્ત થાય છે ? : કચ્છના રણમાં
  50. કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે ?  સુરખાબ નગર