ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દિવ દમણ દરિયાઇ વિસ્તારની મુલાકાત લીધી હતી. નૌકાદળના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમણે મુલાકાત કરી હતી. તેમજ યુધ્ધજહાજની દરિયાઇ સફર પણ કરી હતી. તેમણે નૌકાદળના અધિકારીઓ પાસેથી તમામ પાસાઓની વિગતો પણ મેળવી હતી. આચાર્ય દેવવ્રતે નૌકાદળ દ્વારા કરાતા દિલધડક અને સાહસિક ઓપરેશનોની માહિતી મળવીને તેમની કામગીરીને બિરાદીવી હતી.