હાર પછી ભાજપનું નિવેદન જનતા અમારી સાથે છે-પંડ્યા

અમદાવાદ,તા:૨૪ મનપા ની પેટા ચૂંટણી ના પરિણામ પર ભાજપ ની પ્રતિક્રિયા, પ્રવક્તા ભરત પંડ્યા એ નિવેદન આપ્યું ગુજરાત ની જનતા ભાજપ સાથે છે અને ભાજપ સાથેજ રહેશે લોકમત નો અમે આદર કરીયે છીએ અને હૃદય પૂર્વક જનતા નો આભાર માનીએ છીએ.

ભરત પંડયાએ ૩ મહાનગર અને ૧૭ નગરપાલિકાની કુલ ૨૦ સીટનાં પરીણામો પર ભાજપની ભવ્ય જીત વધાવતાં જણાવ્યું હતું કે 3 મનપા ની પેટા ચૂંટણી ના પરિણામો જાહેર કરવા ના છે.વડોદરા,જુનાગઢ માં ભાજપ ની જીત.3બેઠક કોંગ્રેસ પાસે હતી જેમાં થી 2 બેઠક કોંગ્રેસે ગુમાવી અને ભાજપ ની જીત થઈ 17 પેટાચૂંટણી ના પણ પરિણામ જાહેર કરવા માં આવશે ભાજપે 15 બેઠકો પર ઉમેદવારો ને લડાવ્યા હતા

જેમાથી 13 માં ભાજપ નો વિજય જ્યારે 4 માં.કોંગ્રેસ જીત જ્યારે 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજય અપક્ષ ઉમેદવાર ને ભાજપ નો ટેકો.