ગુજરાતના 24 રાજ્યપાલ કોણ હતા ?

રાજ્યપાલની વિદાય બાદ હવે 25માં રાજ્યપાલ કોણ હશે તેની ચર્ચા શરૂં થઈ છે. ત્યારે ગુજરાતના 1 મે 1960થી આજ સુધીના 59 વર્ષ સુધીમાં 24 રાજ્યપાલો કોણ હતા તેની વિગતો

અત્યાર સુધીના રાજ્યપાલોની યાદી

ક્રમ     રાજ્યપાલ      સમયગાળો

૧      મહેંદી નવાઝ જંગ      ૧-૫-૧૯૬૦ થી ૩૧-૭-૧૯૬૫

૨      નિત્યાનંદ કાનુગો       ૧-૮-૧૯૬૫ થી ૬-૧૨-૧૯૬૭

૩      પી.એન.ભગવતી (કાર્યકારી)    ૭-૧૨-૧૯૬૭ થી ૨૫-૧૨-૧૯૬૭

૪      ડૉ.શ્રીમન્નારાયણ ૨૬-૧૨-૧૯૬૭ થી ૧૬-૩-૧૯૭૩

૫      પી.એન.ભગવતી (કાર્યકારી)    ૧૭-૩-૧૯૭૩ થી ૩-૪-૧૯૭૩

૬      કે.કે.વિશ્વનાથન         ૪-૪-૧૯૭૩ થી ૧૩-૮-૧૯૭૮

૭      શ્રીમતી શારદા મુખર્જી   ૧૪-૮-૧૯૭૮ થી ૫-૮-૧૯૮૩

૮      પ્રો.કે.એમ.ચાંડી ૬-૮-૧૯૮૩ થી ૨૫-૪-૧૯૮૪

૯      બી.કે.નહેરુ      ૨૬-૪-૧૯૮૪ થી ૨૫-૨-૧૯૮૬

૧૦     આર. કે. ત્રિવેદી ૨૬-૨-૧૯૮૬ થી ૨-૫-૧૯૯૦

૧૧     મહિપાલસિંહ શાસ્ત્રી     ૨-૫-૧૯૯૦ થી ૨૦-૧૨-૧૯૯૦

૧૨     ડૉ. સ્વરૂપસિંહ   ૨૧-૧૨-૧૯૯૦ થી ૩૦-૬-૧૯૯૫

૧૩     નરેશચંદ્ર સક્સેના       ૧-૭-૧૯૯૫ થી ૨૯-૨-૧૯૯૬

૧૪     કૃષ્ણપાલસિંહ   ૧-૩-૧૯૯૬ થી ૨૪-૪-૧૯૯૮

૧૫     અંશુમનસિંહ    ૨૫-૪-૧૯૯૮ થી ૧૫-૧-૧૯૯૯

૧૬     કે. જી. બાલક્રિશ્નન (કાર્યકારી)       ૧૬-૧-૧૯૯૯ થી ૧૭-૩-૧૯૯૯

૧૭     સુંદરસિંહ ભંડારી        ૧૮-૩-૧૯૯૯ થી ૬-૫-૨૦૦૩

૧૮     કૈલાશપતિ મિશ્રા        ૭-૫-૨૦૦૩ થી ૨-૭-૨૦૦૪

૧૯     ડૉ. બલરામ ઝાખડ (કાર્યકારી)  ૩-૭-૨૦૦૪ થી ૨૩-૭-૨૦૦૪

૨૦     નવલકિશોર શર્મા       ૨૪-૭-૨૦૦૪ થી ૨૯-૭-૨૦૦૯

૨૧     એસ. સી. જમિર (કાર્યકારી) ૩૦-૭-૨૦૦૯ થી ૨૬-૧૧-૨૦૦૯

૨૨     ડૉ.કમલા બેનિવાલ     ૨૭-૧૧-૨૦૦૯ થી ૦૭-૦૭-૨૦૧૪

૨૩     માર્ગારેટ આલ્વા (કાર્યકારી)     ૦૭-૦૭-૨૦૧૪ થી ૧૬-૦૭-૨૦૧૪

૨૪     ઓમપ્રકાશ કોહલી      ૧૬-૦૭-૨૦૧૪ થી 15-07-2019 સુધી