રાજ્યપાલની વિદાય બાદ હવે 25માં રાજ્યપાલ કોણ હશે તેની ચર્ચા શરૂં થઈ છે. ત્યારે ગુજરાતના 1 મે 1960થી આજ સુધીના 59 વર્ષ સુધીમાં 24 રાજ્યપાલો કોણ હતા તેની વિગતો
અત્યાર સુધીના રાજ્યપાલોની યાદી
ક્રમ રાજ્યપાલ સમયગાળો
૧ મહેંદી નવાઝ જંગ ૧-૫-૧૯૬૦ થી ૩૧-૭-૧૯૬૫
૨ નિત્યાનંદ કાનુગો ૧-૮-૧૯૬૫ થી ૬-૧૨-૧૯૬૭
૩ પી.એન.ભગવતી (કાર્યકારી) ૭-૧૨-૧૯૬૭ થી ૨૫-૧૨-૧૯૬૭
૪ ડૉ.શ્રીમન્નારાયણ ૨૬-૧૨-૧૯૬૭ થી ૧૬-૩-૧૯૭૩
૫ પી.એન.ભગવતી (કાર્યકારી) ૧૭-૩-૧૯૭૩ થી ૩-૪-૧૯૭૩
૬ કે.કે.વિશ્વનાથન ૪-૪-૧૯૭૩ થી ૧૩-૮-૧૯૭૮
૭ શ્રીમતી શારદા મુખર્જી ૧૪-૮-૧૯૭૮ થી ૫-૮-૧૯૮૩
૮ પ્રો.કે.એમ.ચાંડી ૬-૮-૧૯૮૩ થી ૨૫-૪-૧૯૮૪
૯ બી.કે.નહેરુ ૨૬-૪-૧૯૮૪ થી ૨૫-૨-૧૯૮૬
૧૦ આર. કે. ત્રિવેદી ૨૬-૨-૧૯૮૬ થી ૨-૫-૧૯૯૦
૧૧ મહિપાલસિંહ શાસ્ત્રી ૨-૫-૧૯૯૦ થી ૨૦-૧૨-૧૯૯૦
૧૨ ડૉ. સ્વરૂપસિંહ ૨૧-૧૨-૧૯૯૦ થી ૩૦-૬-૧૯૯૫
૧૩ નરેશચંદ્ર સક્સેના ૧-૭-૧૯૯૫ થી ૨૯-૨-૧૯૯૬
૧૪ કૃષ્ણપાલસિંહ ૧-૩-૧૯૯૬ થી ૨૪-૪-૧૯૯૮
૧૫ અંશુમનસિંહ ૨૫-૪-૧૯૯૮ થી ૧૫-૧-૧૯૯૯
૧૬ કે. જી. બાલક્રિશ્નન (કાર્યકારી) ૧૬-૧-૧૯૯૯ થી ૧૭-૩-૧૯૯૯
૧૭ સુંદરસિંહ ભંડારી ૧૮-૩-૧૯૯૯ થી ૬-૫-૨૦૦૩
૧૮ કૈલાશપતિ મિશ્રા ૭-૫-૨૦૦૩ થી ૨-૭-૨૦૦૪
૧૯ ડૉ. બલરામ ઝાખડ (કાર્યકારી) ૩-૭-૨૦૦૪ થી ૨૩-૭-૨૦૦૪
૨૦ નવલકિશોર શર્મા ૨૪-૭-૨૦૦૪ થી ૨૯-૭-૨૦૦૯
૨૧ એસ. સી. જમિર (કાર્યકારી) ૩૦-૭-૨૦૦૯ થી ૨૬-૧૧-૨૦૦૯
૨૨ ડૉ.કમલા બેનિવાલ ૨૭-૧૧-૨૦૦૯ થી ૦૭-૦૭-૨૦૧૪
૨૩ માર્ગારેટ આલ્વા (કાર્યકારી) ૦૭-૦૭-૨૦૧૪ થી ૧૬-૦૭-૨૦૧૪
૨૪ ઓમપ્રકાશ કોહલી ૧૬-૦૭-૨૦૧૪ થી 15-07-2019 સુધી