ઉપવાસ આંદોલન માટે પોસ્ટ વોર

25 ઓગસ્ટના ઉપવાસ આંદોલનને લઇ નિકોલ વસ્ત્રાલ રાણીપ તેમ જ અમદાવાદ ની પાટીદાર સોસાયટીની અંદર ઠેકઠેકાણે ઉપવાસ આંદોલનને લઇ બેનર લગાવવામાં આવ્યા તેમ જ પત્રિકાઓનું વિતરણ કરી લોકો સુધી મેસેજ પહોંચાડવાનો પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.