300 કિલો ચાંદીનુ મંદિર12

અમદાવાદના મેમનગર ખાતે ડિઝાઇનર રુપેશ મોદી જામજોધપુર ની પાસે આવેલા સિનસામાં પટેલ સમાજ ના સંકુલમાં મુકાનારુ ઉમિયા માતાજીનું ચંદીનુ મંદિર ગુજરાત અને રાજસ્થાની શેલીમાં તૈયાર કરી રહ્યાં છે. 300 કિલો ચાંદીનુ મંદિર12 ફૂટ ઉચુ અને અગ્યાર ફૂટ પહોળું છે. આ મંદિર ને60 જેટલા કારીગરો દ્વારા એક વર્ષમાં બસો પચાસ ભાગમાં તૈયાર કયું છે રુપેશ મોદીએ 25 વર્ષમાં દેશ-વિદેશ માટે અનેક મંદિર બનાવ્યા છે. તસવીર દિલીપ ઠાકર.