Monday, March 30, 2026

Admin

13394 POSTS 0 COMMENTS

પગાર ન મળતા જાફરાબાદમાં પથ્થરમારા બાદ હજુ લોકોમાં અજંપો

જાફરાબાદ, 22 મે 2020 અમરેલી જિલ્લાના જાફરાબાદમાં પથ્થરમારો થયો છે. ખારવા સમાજના આગેવાનોએ ખલાસીઓનો 2 મહિનાનો પગાર નહીં ચૂકવવાનો નિર્ણય કર્યા બાદ પરિસ્થિતી વણસી હતી. લોકોના ટોળાએ ખારવા સમાજના આગેવાનોના ઘરે પહોંચીને પથ્થરમારો શરૂ કરી દીધો.જે બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જાફરાબાદમાં પથ્થરમારો ખારવા સમાજના આગેવાનોના ઘર પર ...

ગીરમાં સિંહોએ એમ્બ્યુલન્સ ઘેરી લેતાં મહિલાએ જંગલમાં બાળકને જન્મ આપ્યો

ગુજરાતમા ગર્ભવતી મહિલાને અનેક ગીર સિંહોની વચ્ચે બાળકને જન્મ આપ્યો છે. સિંહોએ એમ્બ્યુલંસને ચારેબાજુથી ઘેરી લેતાં મહિલાને જંગલની વચ્ચે જ રોકાઈ જવું પડ્યું હતું. જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. ગઢડાના ભાખા ગામની સીમમાં સિંહોને હટાવ્યા પછી મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, બાળક અને મહિલા બંને સ્વસ્થ છે. હકીકતમાં, 20 મેના રોજ રાત્રે 10.20 વ...

સરકારને 5 સવાલ – નકામા વેન્ટીલેટર બેસાડવા માટે જવાબદાર કોણ ?

ધમણની ધમાલ 13 ગાંધીનગર, 21 મે 2020 ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે.  મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ. 1 - મશીનની અપૂર્ણતા ગુજરાત સરકારની ગુનાઈત બેદરકારી બતાવે છે ? સરકાર કહે છે કે,...

અમદાવાદમાં ધનવંતરી રથ યોજના એ ભાજપની યોજના છે ? 23 હજારનું મેડિકલ ચેકઅ...

અમદાવાદ, 22 મે 2020 ગુજરાતના અમદાવાદ શહેરમાં ધનવંતરી રથ દ્વારા અત્યાર સુધીમાં 23 હજાર લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. ધનવંતરી રથ દ્વારા અમદાવાદના 14 વોર્ડમાં કામગીરી થઈ છે. રાજ્યમાં બુધવારથી એસટી સેવા શરૂ કરવામાં આવી છે. ત્યારે પુરવઠા સચિવ અશ્વિની કુમારે જણાવ્યુ કે, રાજ્યમાં એસટીની સામાન્ય સેવા જનતા માટે શરૂ કરાઈ છે. એક દિવસમાં એસટીની 46 જેટલ...

સરકારને 5 સવાલ – નકામા વેન્ટીલેટર બેસાડવા માટે જવાબદાર કોણ ?

ધમણની ધમાલ 12 ગાંધીનગર, 21 મે 2020 ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે.  મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ. 1 - નેશનલ એક્રીડીટેશન બોર્ડ ઓફ લેબોરેટરીઝ ફોર આઈએસઓ 86101 અને આઈસી 60601 દ્વાર...

સરકારને 5 સવાલ – રૂપાણી સરકારે વેન્ટીલેટરને મંજૂરી કેમ આપી ?

ધમણની ધમાલ – 11 ગાંધીનગર, 21 મે 2020 ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે.  મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ. આ રહ્યાં 5 સવાલ 1 - 900 મશીન હોસ્પિટલમાં મુકાતા પહેલાં માત્ર એક દર્દી પર તેનો...

સરકારને 5 સવાલ – પ્રશ્ન પૂછનારનું માઈક કેમ લઈ લીધું ?  

ધમણની ધમાલ 10 ગાંધીનગર, 21 મે 2020 ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે.  મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ. આ રહ્યાં 5 સવાલ 1 - ડેમો વખતે અમદાવાદના પત્રકારે જયોતિ સીએનસીના સીએમડી પરાક્રમસ...

700 ટ્રેનો દ્વારા 10 લાખ કારખાનના મજૂરોને ગુજરાત બહાર ધકેલી દેવાયા

ગાંધીનગર, 22 મે, 2020 રાજ્યમાં શ્રમિકો માટે 633 ટ્રેન ચલાવવામાં આવી રાજ્યમાં 10 લાખ શ્રમિકોને રવાના કરાયા ગઈ કાલે સૌથી વધારે 71 ટ્રેન રવાના કરાઈ આજે વધુ 64 ટ્રેન દ્વારા વધુ શ્રમિકોને વતન મોકલવાનું આયોજન આજે રાત સુધીમાં 697 ટ્રેન દ્વારા 10.20 લાખ શ્રમિકોને મોકલાશે ધનવંતરી રથ દ્વારા અત્યાર સુધીમાં 23 હજાર લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું ધનવંતરી ...

સુરેન્દ્રનગર બાદ ભાવનગર પહોંચ્યા તીડનાં ટોળા

ગાંધીનગર, 21 મે, 2020 રાજ્યમાં કોરોનાની મહામારી યથાવત છે, ત્યારે આ મહામારી વચ્ચે તીડનાં ટોળાનાં ઉપદ્રવનાં કારણે જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. આ જીવજંતુનું આક્રમણ ગુજરાતમાં જોવા મળ્યો છે. તીડનું ટોળું ખેતરોમાં ઉતરી આવ્યું ઉત્તર ગુજરાતમાં જોવા મળેલા તીડના ટોળા હવે ભાવનગર જિલ્લા સુધી પહોંચ્યા છે. ભાવનગરના વલ્લભીપુરના નસીતપુર, તેમજ મોટ...

ખેડૂત આગેવાન પાલભાઈને ઝાડ પાસે ઊભા રાખી પાકિસ્તાનના ત્રાસવાદીની જેમ પો...

રાજકોટ, 21 મે 2020 ગુજરાતના ખેડૂત આગેવાન પાલ આંબલીયાને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટની પોલીસના લોકઅપમાં માર માર્યો હતો. તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા છે. પાલ આંબલિયા પાકિસ્તાનથી આવેલા ત્રાસવાદી હોય તેવું વર્તન પોલીસે તેમની સાથે કર્યુ છે. ખેડૂતોને ભાજપ સરકાર અન્યાય કરી રહી છે તે અંગે તે...

લાયન શો કરતા બે ઝડપી પાડ્યા, એક વર્ષ પહેલાં સરકારે કહ્યું તે કર્યું નહ...

અમદાવાદ, 21 મે, 2020 જંગલ વિસ્તારમાં જતા બે ઇસમોને ભારે પડ્યું. લાયન શોના કિસ્સા વધું આવી રહ્યા છે. સાવરકુંડલાના મેવાસાની નાની વડાલ બીડની અંદર બે લોકો લાયન શો કરી રહ્યાં હતા. બંને આરોપી પાસેથી 20,000 દંડ વસુલવામાં આવ્યો. ધારીના વન અધિકારી ડો. અનસૂમન શર્માએ આરોપી હિરેન પુનાભાઈ મેર, રાજેશ ભોળાભાઈ સરવૈયા બને ઈસમો લાયન શો કરતા ઝડપાયા હતા. એક વ...

ગુજરાતમાં પોઝીટીવ આંક 13 હજાર નજીક

અમદાવાદ, 21 મે, 2020 5 દિવસમાં 2 હજાર નવા કેસ તો 150 લોકોના થયા છે મોત, અમદાવાદમાં  5500 કેસ એક્ટિવ ગુજરાતમાં આજે વધુ 371 પોઝીટીવ કેસ આવતા કુલ આંક 12910 થયો છે. ગુજરાતમાં આજે વધુ 371 કેસ નોંધાયા છે. વધુ 24 લોકોના મોત સાથે કોરોનાને લઈને જીવ ગુમાવનારાની સંખ્યાપણ 773 થઈ છે. ગુજરાતમાં ચોથા તબક્કાના લોકડાઉન દરમિયાન છુટછાટો પણ અપાઈ ચૂકી છે. છતાં ગુજર...

સરકારને 5 સવાલ – સરકારે આ પ્રશ્નનો કોઈ ઉત્તરો આપ્યા નથી.

ધમણની ધમાલ 9 ગાંધીનગર, 21 મે 2020 ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે.  મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ. 1 - ધમણને મંજૂરી આપતાં પહેલાં કેટલા લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યા હતા ? 2 - અ...

બનાવટી વેન્ટીલેટર કાંડમાં સરકાર આ પ્રશ્નોનો ઉત્તર આપે, કેમ છૂપાવે છે મ...

ધમણની ધમાલ 8 ગાંધીનગર, 21 મે 2020 આજ સુધી મુખ્ય પ્રધાને  જયોતી સીએનસી કે તેના પરાક્રમસિંહ જાડેજા સામે કોઈ પગલાં લેવાયા નથી. જો સરકાર પ્રામાણિક હોય તો તેમણે તપાસ કરીને સત્ય જાહેર કરવું જોઈએ. પણ રૂપાણી સરકાર સત્ય છૂપાવી રહી છે. તેથી ગુજરાતના લોકો વધારે શંકા કરવા લાગ્યા છે કે ધમણની ધમાલમાં કંઈક એવું છે જે સરકાર છૂપાવવા માંગે છે. સરકારે કહ્યું...

હોસ્પિટલ નકામા વેન્ટીલેટર વાપરવાની ના પાડી છતાં કેમ કોઈ પગલાં નહીં

ધમણની ધમાલ – 7 અમદાવાદ, 21 મે 2020 અમદાવાદની હોસ્પિટલના ખાસ અધિકારી ડૉ. પ્રભાકરની વાત પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ધમણ-1 કદાચ કોરોનાની ક્રિટિકલ કંડિશનમાં કામ લાગી શકે તેમ નથી. માત્ર પ્રભાકર જ નહીં પણ બહારના સ્વતંત્ર તબીબ અને અમદાવાદ મેડિકલ એસોશિએશન પણ રૂપાણી સરકારની પોલ ખોલતી વાત કરી રહ્યાં છે. અમદાવાદના જાણીતા એનેસ્થેટિસ્ટક અને અમદાવાદ ...