Admin
ફસાયેલા કામદારોને ટ્રેન દ્વારા આવનજાવન સંબંધિત પ્રમાણભૂત પરિચાલન પ્રોટ...
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તા. 17.05.2020ના રોજ બહાર પાડવામાં આવેલી લૉકડાઉનના માપદંડો અંગેની સુધારેલી માર્ગદર્શિકાના અનુસંધાનમાં ફસાયેલા કામદારોને ટ્રેનો દ્વારા આવનજાવન સંબંધે સુધારેલા પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) બહાર પાડવામાં આવ્યા છે.
આ SOP દ્વારા ફસાયેલા કામદારો નીચે જણાવ્યા અનુસાર ટ્રેનોમાં મુસાફરી કરી શકશે:
MHA સાથે વિ...
20 મે, 2020ના રોજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પર ત્રાટકશે ‘અમ્ફાન’
NCMCએ સુપર ચક્રવાતી વાવાઝોડા ‘અમ્ફાન’ સામે લડવા માટેની તૈયારીઓની ફરી સમીક્ષા કરી
કેબીનેટ સચિવ રાજીવ ગાબાએ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી)ની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરી જેમાં સુપર ચક્રવાતી વાવાઝોડા ‘અમ્ફાન’ સામે લડવા માટે રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો/ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી.
ભારતીય હવામાન વિભાગ...
મધર ડેરી દર વર્ષે સરેરાશ 2.55 લાખ લિટર દૂધ દૂધ ઉત્પાદકો પાસેથી ખરીદે છ...
લોકડાઉન વચ્ચે વિધ્ધ અને મરાઠવાડા વિસ્તારમાં ડેરી સપ્લાય ચેઇનને સામાન્ય બનાવવા માટે મધર ડેરીનું યોગદાન
કોવિડ -19 રોગચાળા વચ્ચે લોકડાઉન હેઠળ દેશમાં અન્ન અને આરોગ્ય સેવાઓ જેવી આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રતિબંધો વચ્ચે એક તરફ, ગ્રાહકોએ જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો જાળવવો જરૂરી છે, બીજી તરફ, ખેડુતો માટે સામાન્ય સપ્લાય ચેઇન ...
ગુજરાતના 12 શહેરો સ્વચ્છતામાં સમગ્ર દેશમાં આગળ રહ્યાં
નવી દિલ્હી, 19 મે 2020
6 શહેરોને 5 સ્ટાર, 65 શહેરોને 3 સ્ટાર અને 70 શહેરોને 1 સ્ટાર રેટિંગ મળ્યું
એમઓએચયુએએ કચરાથી મુક્ત શહેરો માટે સ્ટાર રેટિંગના પરિણામોની જાહેરાત કરી
રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી હરદીપ એસ પુરીએ જાણકારી આપી હતી કે, આકારણી વર્ષ 2019-20 માટે કુલ છ શહેરોને 5-સ્ટાર (અંબિકાપ...
ખેડામાં મનરેગામાં ૧૫૩ પંચાયતોમાં ૩૭૫ સ્થળે ૩૮૦૯ શ્રમિકોને રોજગારી
નડિયાદ, 16 મે 2020
ખેડા જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં પણ વિકાસલક્ષી યોજનાઓ થકી ગ્રામ્ય અર્થતંત્રમાં ગતિનો સંચાર થાય તે માટે સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ શ્રમિકોને રોજગારી પુરી પાડવાની સૂચના મળતા ખેડા જિલ્લામાં કલેકટરશ્રી આઇ.કે.પટેલ અને શ્રી ડી.એસ.ગઢવી, જિલ્લા વિકાસ અધિકારી સહ ચેરમેનશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ કામોનું...
કોવિડ-19નું ભારતનું દૈનિક બુલેટીન
Date: 18.5.2020
કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ
અત્યારે દેશમાં કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યા 56,316 છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના કુલ 36,824 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,715 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. અત્યારે દેશમાં દર્દીઓનો સાજા થવાનો દર 38.29% નોંધાયો છે. ભારતમાં પ્રત્યેક ...
રૂપાણી, આપનું પાણી કોન પીજાય છે, આ હિસાબ તો જૂઓ
ગાંધીનગર, 18 મે 2020
જળ અભિયાનના ત્રીજા વર્ષે તબક્કો 20 એપ્રિલ 2020થી શરૂ થયો છે. 18 મે 2020 સુધીમાં 33 જિલ્લામાં 916 કામો પૂર્ણ થયા છે અને 4688 કામો ચાલી રહ્યાં છે. ચેકડેમ તળાવો, રીઝર્વર,નાની-મોટી નદીઓ તળાવો ઉંડા કરવામાં આવી રહ્યાં છે. 2018 માં શરૂં થયેલી કામગીરી છેલ્લા બે વર્ષમાં 23500 લાખ ઘનફૂટ વધારાનો જળસંગ્રહ થયો હતો. આ વર્ષે 1.25 લાખ ઘનફુટ પ...
જિયોમાં જનરલ એટલાન્ટિક રૂ. 6,598 કરોડનું રોકાણ કરશે, એક મહિનામાં 4થી ક...
આંતરરાષ્ટ્રીય સ્તરની ગ્રોથ ઇન્વેસ્ટર કંપનીના રોકાણથી જિયોને ભારત માટે ડિજિટલ સોસાયટીનું નિર્માણ કરવાના મિશન માટે તેની ઇકોસિસ્ટમને વધારે મજબૂત બનાવવામાં મદદ મળશે
મુંબઈ, 17 મે, 2020: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને ભારતની સૌથી મોટી ડિજિટલ સર્વિસીસ કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (“જિયો પ્લેટફોર્મ્સ”)એ આજે અગ્રણી ગ્લોબલ ગ્રો...
અરવલ્લીના ૩૪૦ ગામોમાં ૩૫,૦૦૦થી વધુ લોકોને ઉકાળા વિતરણ
સમગ્ર દેશમાં કોરોનાનો વ્યાપ વધતો જઇ રહ્યો છે કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક ઔષધીય ઇલાજ પર વધુ ભાર આપી રહ્યા છે. જેને લઇ અરવલ્લી જિલ્લામાં પણ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લામાં કોરોનાથી સૌથી વધુ ગ્રામિણ વિસ્તારમાં વ્યાપ જોવા મળ્યો છે જેને લઇ જિલ્લામાં ૭૯ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેથી આ વિસ્તાર...
બિનઅધિકૃત રેતી ખનીજનું વહન કરતા ૧૦ વાહનો જપ્ત, આટલા કરોડનો મુદ્દામાલ જ...
છોટાઉદેપુર જિલ્લામાં બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજનું વહન કરતા ૧૦ વાહનો જપ્ત કરી ૧.૩૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
સાદી રેતી ખનીજનું વહન કરતા વાહનોની ભુસ્તરશાસ્ત્રી છોટાઉદેપુર અને પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરવામાં આવતા રોયલ્ટી પાસ વગરના અને ક્ષમતા કરતા વધુ રેતીનું વહન કરતા ૧૦ વાહનો તપાસમાં ઝડપાયા હતા. આ તમામ દસ વાહનોને જપ્ત કરી રૂા. ૧.૩૫ કરોડનો ...
નવસારી જિલ્લામાં લોકડાઉનમાં ૨૪ કલાક કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ
કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા મથક સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ફરજ બજાવતા અધિકારી – કર્મચારીઓ લોકોની ફરિયાદો – મુશ્કેલીઓના નિરાકરણ માટે કાર્યરત છે. આ કન્ટ્રોલરૂમના ૧૦૭૭ નંબર ઉપર અત્યાર સુધીમાં જિલ્લામાંથી આવેલા ૬૨૬ જેટલા ફોન એટેન્ડ કરી તેની ફરિયાદો સંબ...
દાહોદ જિલ્લામાં ૭૭,૮૯૩ લોકોને મનરેગા અંતર્ગત રોજગારી મળી – સરકાર...
દાહોદ જિલ્લાની ૪૯૪ ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ કુલ ૧૧૨૭૧ કામો લેવામાં આવ્યા છે અને આ કામોમાં ૭૭,૮૯૩ લોકોને રોજગારી મળી છે. દાહોદ જિલ્લામાં કુલ ૯૭ તળાવોને ઉંડા ઉતારવાનું કામ થઇ રહ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે જણાવ્યું કે, તા. ૧૫ એપ્રિલથી જ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ જોબકાર્ડ ઇશ્યુ કરી લોકોને રોજગારી આપવાનો પ્રારંભ કરી દેવામાં આવ્...
આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ દરદી માટે ૧૧૦૦ નંબરની હેલ્પ...
પ્રવર્તમાન નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની વૈશ્વિક મહામારીનાં કારણે રાજ્યમાં કોરોના વાયરસનાં ચેપગ્રસ્ત દરદીઓ અને તેના કુટુંબીજનો તેમજ તેમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોઇ તેવા સંજોગોમાં આવા વ્યક્તિઓને શારિરીક તેમજ માનસિક સ્વાસ્થ્ય અંગેની સમસ્યાઓનાં નિવારણ માટે રાજયમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન સેવા જીવીકે ઇએમ...
અમાન્ય અથવા બિન-કાર્યકારી ફાસ્ટ-ટેગ વાહનોથી બમણો ચાર્જ લેવામાં આવશે.
અમાન્ય અથવા બિન-કાર્યકારી ફાસ્ટ-ટેગ વાહનોથી તેમના વર્ગ માટે લાગુ પડેલા શુલ્કથી બે વાર ચાર્જ લેવામાં આવશે.
નિષ્ફળ રૂપાણી સામે પગલાં ભરવા રાજ્યપાલ સમક્ષ માંગણી કરાઈ
કોરોનાની મહામારીમાં ગુજરાતના 6.50 કરોડ નાગરિકોને મોતના મુખમાં ધકેલતી અને આરોગ્યક્ષેત્રે નિષ્ફળ રૂપાણી સરકાર સામે માનવ અધિકારના ભંગ બદલ પગલાં લેવા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે માંગણી કરી છે.
અમદાવાદના ધારાસભ્ય શૈલેષ પરમારે પત્રમાં જણાવ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકાર દ્વારા લોકડાઉન આપેલ છે, જેનો...
ગુજરાતી
English
