Monday, March 30, 2026

Admin

13394 POSTS 0 COMMENTS

મોદીના 6 વર્ષના રાજમાં 3.5 લાખ કરોડ બેંકોમાં ડુબાડી દીધા

રૂ . 68 , 607 કરોડ નહિ , છેલ્લાં છ વર્ષમાં 3 . 5 લાખ કરોડ ગયા ! ગયા એટલે ગયા , પાછા નહિ આવે , પાછા આવ્યા તો નસીબા, તેનો સીધો મતલબ કે ઉદ્યોગપતિઓને બચાવવા માટે ભારતની દરેક વ્યક્તિ પાસેથી રૂ.2700 લઈને બેંકને આપ્યા છે. આપણા પૈસાથી ઉદ્યોગપતિઓની રૂ.3.50 લાખ કરોડની લોક જતી કરી છે. AGN પ્રો.હેમન્તકુમાર શાહ , allgujaratnews.in અમદાવાદ, 01 મે, 2020 ...

મોદી – રૂપાણી સામ સામે – ગુજરાત સ્થાપના દીને રૂપાણીએ આપી ભ...

ગાંધીનગર, 1 મે 2020 1 મે 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તેના 60માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ભ્રષ્ટાચાર રીતરસમથી શરૂ કરી છે. ગુજરાતના સ્થાપના દીને તમામ રાજકીય પક્ષો અને સામાજિક નેતાઓ એક બનીને ગુજરાતના કલ્યાણની યોજના અંગે ચર્ચા કરતાં હોય છે. 60 વર્ષના ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે, સ્થાપનાના દિવસોમાં જ ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ...

2020ના વર્ષના હવે પછીના તહેવારો જાણો

મે ૨૦૨૦ ૦૧ શુક્રવાર માસિક દુર્ગાષ્ટમી ૦૨ શનિવાર સીતા નવમી ૦૩ રવિવાર મોહિની એકાદશી ૦૪ સોમવાર ગૌણ મોહિની એકાદશી, વૈષ્ણવ મોહિની એકાદશી ૦૬ બુધવાર નૃસિંહ જયંતી ૦૭ ગુરુવાર કૂર્મ જયંતી ૦૮ શુક્રવાર નારદ જયંતી ૧૦ રવિવાર સંકષ્ટ ચતુર્થી ૧૪ ગુરુવાર કાલાષ્ટમી ૧૮ સોમવાર અપરા એકાદશી ૨૨ શુક્રવાર શનિ જયંતી ૨૪ રવિવાર ચન્દ્ર દર્શન ૨૬ મંગળવાર વિનાયકી ચો...

રૂપાણીએ 5 લાખ ઘનમીટર માટી ખોદી કાઢી, પાણી ભરશે

રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાનનો ત્રીજો તબક્કો તા. ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન સુધીમાં પૂર્ણ કરાશે.  રૂ. ૪૧૪ કરોડના ખર્ચ ૧૪૬૯૪ કામો છે. ર૦ એપ્રિલથી તા. ર૯ એપ્રિલમાં ૩૩ જિલ્લાઓમાં ૮૮ કામો પૂરાં થયા છે અને ૪૬૭૩૧ શ્રમિકોને રોજગારી મળી છે.  ૪ લાખ ૬૯ હજાર ૯૮૦ ઘનમીટર જળસંચય થાય એટલી કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.  મનરેગામાં જે કામો શરૂ થયા છે...

ગુજરાત બહારથી લોકોને લાવવા ને મોકલવાનું શરુ

દેશના અન્ય રાજ્યોમાં અટવાયેલા, ફસાઈ ગયેલા ગુજરાતના લોકોને ગુજરાત પરત લાવવાના સંકલન માટે ૮-આઇ.એ.એસ અને ૮-આઇ.પી.એસ અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિયુક્તિ કરી છે. અત્યાર સુધીમાં ર૭ર૦ જેટલા ગુજરાતી યાત્રિકો, વિદ્યાર્થીઓને જે-તે રાજ્યોના મુખ્યમંત્રી અને રાજ્ય સરકારો સાથે સંકલન-સંપર્ક સાધીને પરત લાવવામાં આવ્યા છે. તેમાં રાજસ્થાનમાંથી ૯૯૧, ઉત્તરપ્રદેશમાં...

પ્રજાના પ્રતિનિધિઓ સરકાર ચલાવી રહ્યા છે કે અધિકારીઓ? અમીત ચાવડા

ગુજરાત સહીત દેશભરમાં લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે અનેક દિવસોથી કામ –ધંધા- રોજગાર બંધ રાખીને ઘરે રહીને કોરોનાણે મ્હાત કરવાની લડાઈમાં સરકારને સહકાર આપી રહેલી સામાન્ય જનતાના વિવિધ પ્રશ્નો- સમસ્યાઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમીત ચાવડા દ્વારા ફેસબુક લાઈવના માધ્યમથી મિડિયાના મિત્રો અને લોકો સાથે જોડાઈ સરકાર સમક્ષ પ્રશ્નો અને માંગ...

ભાજપના લઘુમતી કોમના મુખ્ય પ્રધાન હળાહળ જુઠ્ઠું બોલતા પકડાયા

લઘુમતિ કોમના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ચોક્કસ કોમને લક્ષ્ય બનાવીને કહ્યું કે તેઓ કોરોના માટે જવાબદાર છે. પણ તેઓ ગુજરાતની પ્રજા સમક્ષ હળાહળ જુઠ્ઠું બોલ્યા હતા. જે અંગે એક મહત્વનો પુરાવો તેમના જ શબ્દોનો બહાર આવ્યો છે. 20 માર્ચના રોજ જાહેર કરેલ વિડીયોમાં https://youtu.be/S_x-xMApR0U આપે જણાવ્યું છે કે 20 માર્ચ સુધી 5 કોરોના પોજેટીવ કેસ આવેલ છે જ...

મજૂર દીન – મજૂરો જ્યાં એક ઓરડામાં દસ લોકો રહે છે

સરકાર જે કોઈ નીતિઓ બનાવે છે તેમાં મજૂરોને કોરાણે મૂકી દે છે. મજૂરોની મહેનતથી જ ગુજરાત ગૌરવ પ્રદાન કરી શક્યું છે. મજૂરો કે જ્યાં એક ઓરડામાં દસ લોકો રહે છે. ગુજરાતનો સ્થાપના દિન અને મજૂર દિને રૂપાણી સરકારને એક પત્ર સોશિયલ વોચ દ્વારા લખવામાં આવ્યો છે. તા. ૨૯-૦૪-૨૦૨૦ પ્રતિ, શ્રી વિજયભાઈ રૂપાણી, માન. મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત સરકાર, ગાંધીન...

રિલાયંસ દેવું ઓછું કરી ઉર્જામાં રોકાણ ઘટાડશે અને ડિજીટલમાં રોકાણ વધારશ...

નવી દિલ્હી, 29 એપ્રિલ રેટિંગ એજન્સી એસએન્ડપી-સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ ગ્લોબલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર એના સ્ટેબલ આઉટલૂક સાથે એનાં 'BBB+' રેટિંગની પુષ્ટિ કરી છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે, કંપની ખર્ચ, એસેટ મોનેટાઇઝેશન અને આવકને કારણે આગામી 12થી 14 મહિનામાં કામગીરી વધુ  સુધારવા તૈયાર છે. ગયા અઠવાડિયે ફેસબુક આરઆઇએલની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિય...

500 સોશિયલ એકાઉન્ટ પોલીસે બંધ કેમ કરાવી દીધા ?

રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ છે કે, લૉકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય છે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ થતો હોવાના  બનાવોની  100 નંબર પર મળેલા કોલને આધારે રાજ્યમાં 43 ગુના દાખલ કરાયા છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ગોધરા શહેરમાં આવેલી છૂટછાટો રદ કરવાનો નિર્ણય કર્યો છે અને તેના ચુસ્ત અમલ માટે SRPની એ...

ડોરપોક મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, અનાજની સહાયનું સત્ય જાણો

ગુજરાતે રાજ્યની કુલ જનસંખ્યાના 92 ટકા જેટલા લોકોને વિનામૂલ્યે 42.48 લાખ કવીન્ટલ બજાર કિંમત રૂ.975.93 કરોડનું આપ્યું છે. માણસ દીઠ રૂ. 162ની વસ્તુ એક મહિના માટે આપી છે. જે રોજના રૂ.5ની વસ્તુ થવા જાય છે. 7 કિલો અનાજ, ખાંડ, તેલ, મીઠુ, દાળ થવા જાય છે. આ બધું એક મહિનામાં માણસ દીઠ એક કે સવા કિલો આ પાંચ વસ્તુ આપવામાં આવી છે. રોજના 33 ગ્રામ ખોરાક થયો. જે ચક...

રૂપાણીના નિર્ણયથી ફરી ભ્રષ્ટાચાર થશે, જે ખરીદી 90 દિવસમાં ન થઈ તે 5 દિ...

ગાંધીનગર, 30 એપ્રિલ 2020 પાંચમી વિડીયો કોન્ફરન્સ કેબિનેટમાં રૂપાણી દ્વારા નિર્ણયો લેવાયા હતા. જેમાં તુવેરની ખરીદીના વિચાર્યાવગરના નિર્ણયો લીધા હોવાનું ખેડૂતો માની રહ્યાં છે. આ નિર્ણયથી ફરી એક વખત તૂવેરની ખરીદીમાં ભ્રષ્ટાચાર થશે જ એવું ખેડૂતો દ્રઢ પણે માનતા થયા છે. સરકારની અણઆવડત બહાર આવી છે. 90 દિવસમાં 103 ગોડાઉન પર 3881 ખેડૂતોની ખરીદી માંડ ક...

કોવિડ-19નું 29 એપ્રિલનું બુલેટીન

29.4.2020 કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ દેશમાં અત્યાર સુધીમાં 7695 દર્દીઓ સાજા થઇ ગયા છે જે 24.5% નો રિકવરી દર દર્શાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 31,332 થઇ છે. સચિવ (HFW)એ બિન-કોવિડ આવશ્યક તબીબી સંભાળની જરાય અવગણના ન થવી જોઇએ તે બાબતે પણ ભાર મૂક્યો હતો. તેમણે પુનરોચ...

84 લાખ આસનોમાંથી 32 યોગાસનો માણસ માટે કામના, રોજ 4 આસન કરો અને રોગપ્રત...

ઘેરળ્ડ ઋષિએ રચેલી ઘેરળ્ડ સંહિતા યોગાસનો માટે સૌથી પ્રમાણિક ગ્રંથ માનવામાં આવે છે. ઘેરળ્ડ ઋષિ જણાવે છે કે પૃથ્વી પર જેટલા જીવજંતુ છે એટલા જ આસનો છે. એટલે કે ૮૪ લાખ આસનો છે. આ આસનોમાંથી ફક્ત ૩૨ આસનોને માણસો માટે લાભદાયક ગણવામાં આવ્યા છે. આ આસનોમાંથી ઉંમર, જરૂરીયાત મુજબ ૪ કે પ આસનો પસંદ કરીને તેનો નિયમિત અભ્યાસ કરવો જોઇએ. કસરત અને યોગાસનોમાં એક તફાવત...

બે મહિનામાં ધારીમાં 20 સિંહના મોત, કોઈ રોગ નથી તો મોત કેમ ?

વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન કુલ ૨૮૬ વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરવામાં તાજેતરમાં ગીર વનવિભાગ ધારી હેઠળ આવેલા તુલસીશ્યામ, જસાધાર, હડાળા અને સાવરકુંડલા રેન્જમાં મોટી સંખ્યામાં ભેદી રોગ અને સી.ડી.વી.થી સિંહો મરતા નથી. 20 સિંહના મોત કયા કારણસર થયા છે તે અંગે વન વિભાગે કંઈ કહ્યું નથી. હાલ ગીર વનવિભાગ ધારીના કાર્યક્ષેત્રમાં આવેલ સિંહોમાં સી.ડી.વી. એટલે કે કે...