Admin
શુ હવે RSS દેશમાં કાયદો વ્યવસ્થા સંભાળશે ? કચ્છમાં શરૂંઆત
કચ્છમાં પોલીસની સાથે RSS કાર્યકર ડંડા સાથે, લોકડાઉનનો અમલ કરાવતા વિવાદ
જયેશ શાહ .ગાંધીધામ
કેન્દ્રમાં એનડીએ સરકાર આવી ત્યારથી અવાર નવાર સરકારી મશીનરીનું ભગવા કરી નાખવામાં આવ્યું છે, તેવા આક્ષેપો થતા રહ્યા છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં લોકડાઉનનાં અમલ માટે કટ્ટરવાદી હિંદુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સહયોગ લેવામાં આવતા વિવાદ સર્જાયો છે.
આરએ...
ડિસઇન્ફેક્ટ કરવા પૂનામાં ઇન્ક્યુબેટર ટેકનોલોજી શોધાઈ, હોસ્પિટલોમાં વાય...
પૂણે સ્થિત સ્ટાર્ટઅપ અને સાયટેક પાર્કમાં ઇન્ક્યુબેટીએ કોવિડ 19 સામેની લડાઈમાં મહારાષ્ટ્રની હોસ્પિટલોને શુદ્ધ અને ડિસઇન્ફેક્ટ કરવા ટેકનોલોજી વિકસાવી
સાયટેક એરઓન નામની નેગેટીવ આયન જનરેટર બંધ વાતાવરણમાં વાયરસ, બેક્ટેરિયા અને ફુગના ઇન્ફેક્શનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થશે
આ કોવિડ-19 પોઝિટિવ કેસ અને શંકાસ્પદ કેસ દ્વારા દૂષિત હવાને ચોખ્ખી કરે છે...
રેલવેના 5 હજાર એસી ડબ્બાને હોસ્પિટલમાં ફેરવાશે
કોવિડ-19 વિરુદ્ધ લડાઇમાં રાષ્ટ્રના પ્રયાસોમાં મોટી સહાય કરવા માટે ભારતીય રેલવેએ તબીબી સહકાર આપવાની તૈયારી કરી
કોચનું રૂપાંતરણ કરવામાં આવી રહ્યું છે જેથી આકસ્મિક જરૂરિયાતની સ્થિતિમાં આઇસોલેશન કોચ ઉપબલ્ધ કરાવી શકાય; શરૂઆતમાં 5000 કોચ તૈયાર કરવાનું આયોજન છે. ભારતમાં રેલવેની 125 હોસ્પિટલ છે અને 70થી વધુ હોસ્પિટલો જ્યારે પણ જરૂર પડે ત્યારે આકસ્મિક સ્...
ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે 1 દિવસનો પગાર પીએમ કેર્સ ફંડમાં આપ્યો
હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના સંદર્ભમાં અને સમગ્ર વિશ્વ તેનો ભોગ બન્યુ હોવાથી આપણા દેશમાં આરોગ્ય અને આર્થિક ક્ષેત્રે તેની અસરો વર્તાઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ પીએમ સિટીઝન આસિસ્ટન્સ ફંડ એન્ડ રિલિફ ઈમરજન્સી સિચ્યુએશન ફંડ (પીએમ કેર્સ ફંડ)ની પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે રચના કરવામાં આવી છે. આ ફંડની જાહેરાત તા. 28મી માર્ચ, 2020...
દૂરદર્શનનો ફરી સુવર્ણ યુગ – રામાયણ, મહાભારત, ઉપનિષદ ગંગા, ચાણક્...
માહિતી અને પ્રસારણ મંત્રાલયે કેબલ ઓપરેટરોને ફરજીયાતપણે દુરદર્શન, લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી દર્શાવવા માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે.
દૂરદર્શન હવે ટેલિવિઝન યુગના સુવર્ણકાળની ફરીથી રજૂઆત કરીને લોકોને લૉકડાઉન દરમિયાન ઘરે રહેવાનુ વધુ આનંદદાયક બનાવશે. નીચે દર્શાવેલા શોનુ ફરીથી ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે.
ચાણક્યઃ ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવે...
N99 માસ્ક અને પીપીઇ કવરોલ્સ રોજ કેટલા બને છે, કેટલો જથ્થો છે ?
દેશમાં કોવિડ-19માં પીપીઇ, માસ્ક અને વેન્ટિલેટર ઓટો ઉત્પાદકો પણ વેન્ટિલેટર્સ વિકસાવવા અને એનું ઉત્પાદન કરવા કાર્યરત છે. પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ) કિટનો ઉપયોગ સામાન્ય રીતે આઇસોલેશન વિસ્તારોમાં અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં તબીબી કર્મચારીઓ ઇન્ફેક્શન ન લાગે એ માટે કરે છે. દેશમાં એનું ઉત્પાદન થતું નથી. નજીકના ભવિષ્યમાં પીપીઇની મોટા પાયે જરૂરિય...
ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલયે ટાસ્ક ફોર્સની રચના કરી
કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રીમતી હરસીમરતકૌર બાદલે આ ઉદ્યોગના પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે, કોવિડ-19ના કારણે હાલમાં દેશમાં લાગુ લૉકડાઉનના કારણે ખાદ્ય પ્રસંસ્કરણ અને આનુષંગિક ઉદ્યોગોને થઇ રહેલી તમામ સમસ્યાઓના નિરાકરણ માટે એક સમર્પિત ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
આજે CII, FICCI, ASSOCHAM, PHDCCI, AIFPA, ICC, FINER અને DICCI જે...
નાણાકીય વર્ષનો કોઈ વધારો નહીં
મીડિયાના કેટલાક વિભાગમાં એક નકલી નવું ફરતું થયું છે કે નાણાકીય વર્ષ વધારવામાં આવ્યું છે. ભારતીય સ્ટેમ્પ એક્ટમાં કરવામાં આવેલી કેટલીક અન્ય સુધારાઓના સંદર્ભમાં ભારત સરકારે 30 માર્ચ, 2020 ના રોજ જાહેર કરેલા જાહેરનામાનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નાણાકીય વર્ષનું કોઈ વિસ્તરણ નથી.
નાણાં મંત્રાલયે કહ્યું કે 30 માર્ચ, 2020 ના રોજ મહેસૂલ વિભાગ, નાણ...
રાષ્ટ્રીય મોડર્ન આર્ટ ગેલેરી કોરોનામાં વર્ચ્યુઅલ ટૂર કરે છે
NGMA દ્વારા પ્રથમ વખત કાયમી સંગ્રહની વર્ચ્યુઅલ ટૂરનો પ્રારંભ કરાયો
નોવલ કોરોના વાયરસ (કોવિડ-19)ના જોખમના કારણે સમગ્ર ભારતમાં 21 દિવસ સુધી લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે. સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત આવતા તમામ સંગ્રહાલયો અને પુસ્તકાલયો પણ આ લૉકડાઉનમાં આગામી આદેશ સુધી જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યા છે. આ અભૂતપૂર્વ સંજોગો વચ્ચે લોકો રાષ્ટ્રીય મોડર...
કૉર્પોરેટ નાદારી નિવારણ પ્રક્રિયામાં રાહત આપવા નિયમો સુધારી દેવાયા
કોવિડ-19ના પગલે અમલમાં મુકવામાં આવેલા લૉકડાઉનના કારણે પડી રહેલી મુશ્કેલીઓના નિવારણ માટે, ભારતીય નાદારી અને દેવાળીયાપણું બોર્ડ (IBBI) દ્વારા CIRP નિયમનોમાં સુધારો કરવામાં આવ્યો છે જેથી કોર્પોરેટ નાદારીની પ્રક્રિયા સંબંધે લૉકડાઉનના કારણે કોઇપણ પ્રવૃત્તિ સમયસર પૂર્ણ ન થઇ શકે તો, કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ ...
ટપાલ જીવન વીમા માટેની ચુકવણી અવધિ વિસ્તૃત
કોરોના વાયરસ (કોવિડ-19)ના ઉપદ્રવના કારણે ઉભા થયેલા જોખમ અને સમગ્ર ભારતમાં લૉકડાઉનના અમલને ધ્યાનમાં રાખીને, દૂરસંચાર મંત્રાલયના પોસ્ટ વિભાગના પોસ્ટલ જીવન વીમા નિયામક (PLI) દ્વારા માર્ચ 2020માં જેમના પ્રીમિયમની ચૂકવણીની તારીખ આવતી હોય તેમના માટે પ્રીમિયમ ચુકવણીની મુદત 30 એપ્રિલ, 2020 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ તારીખ સુધી કોઇપણ પ્ર...
SEZના એકમો સામે કોઈ શિક્ષાત્મક પગલાં ન ભરવામાં આવે
કોવિડ-19 મહામારીના અચાનક ઉપદ્રવ અને તેના કારણે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને કારણે મોટાભાગની સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવે છે અને કેટલીક કચેરીઓ કટોકટી સેવાઓ વગેરેમાં સંકળાયેલી છે અને ખૂબ જ ઓછા સ્ટાફ સાથે કામ કરી રહી છે. આ કારણે વાણિજ્ય વિભાગે વિશેષ આર્થિક ઝોન (SEZ)માં એકમો, ડેવલપર્સ, સહ-ડેવલપર્સને જરૂરી સંમતિઓ લેવામાંથી રાહત આપવાનો નિર...
તબીબી પૂરવઠા માટે કાર્ગો વિમાનો શરૂં કરાયા
કોવિડ-19 સામે સુરક્ષા અને તેના પરીક્ષણ માટે આવશ્યક તબીબી ઉપકરણો અને અન્ય જરૂરી ચીજવસ્તુઓનો પૂરવઠો સમગ્ર દેશના વિવિધ ભાગોમાં પહોંચી શકે તે માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) સતત રાજ્ય સરકારો સાથે સંકલનમાં છે. વિવિધ રાજ્યો તરફથી તાકીદના ધોરણે ઉભી થયેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ જરૂરી સામગ્રી પૂરી પાડવા માટે પૂરવઠા એજન્સીઓ...
ખેડૂતોને પાક ધિરાણની ચૂકવણીમાં વ્યાજમાં 3 ટકાની રાહત
બેંકોને 2 ટકા વ્યાજ સહાય અને 1 માર્ચથી 31મી મે, 2020 સુધીમાં રૂ. 3 લાખ સુધીના તમામ ખેડૂતોને 3 લાખ સુધીના પાક ધિરાણની ત્વરિત ચૂકવણીમાં 3 ટકાનો પ્રોત્સાહનનો લાભ લંબાવ્યો છે. 3% concession in interest on payment of crop credit to farmers.
હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ રોગચાળાને કારણે ઉભી થયેલી લોકડાઉનની સ્થિતિમાં ભારત સરકારે બેંકોને વ્યાજમાં 2 ટકા...
સંપૂર્ણ દેશ ખંત, ધૈર્ય અને સહનશીલતા દર્શાવીને પડકારનો સામનો કરી રહ્યો ...
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના પડકારને દેશનાં નાગરિકો ખંત, ધૈર્ય અને સહનશીલતા દાખવી રહ્યાં છે. તેમણે મહાત્મા ગાંધીનાં એ શબ્દો ટાંક્યા હતા કે, ગરીબો અને વંચિતોની સેવા કરવી દેશની સૌથી શ્રેષ્ઠ સેવા છે. તેમણે માનવતાની સેવા કરવા સહભાગી થયેલા સંગઠનોની પ્રતિબદ્ધતા અને સમર્પણની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ સંસ્થાઓ ત્રણ ...
ગુજરાતી
English