Saturday, April 25, 2026

Admin

13405 POSTS 0 COMMENTS

ગુજરાતમાં કોરોના ફોબિયાની માનસિક બિમારી વધી, શું ઉપાય ?

માનસિક બિમારી કોરોના ફોબિયા વધી રહ્યો છે આઇસોલેશન અથવા હોમ કોરેન્ટાઈન વ્યક્તિઓને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યને સમસ્યાઓ માટે રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન જીવીકે ઈ.એમ.આર.આઈ ૧૦૮ કઠવાડા ખાતે શરૂ કરાઇ છે. આવા લાભાર્થી દર્દીઓને ૨૪ કલાક માટે નિષ્ણાત, એમબીબીએસ, એમ ડી, ફિઝિશિયન, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને સાઇકીયાટ્રીસ્ટતબીબો દ્વારા ટેલી એડવાઇઝ પણ આપવામાં...

કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને હોટસ્પોટ જાહેર કરાયું, નવા 3 કોરોના, કો...

રાજ્યમાં આજે ૦૩ નવા પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૭૩ કેસ પોઝિટિવ: પાંચ દર્દીઓ ને ડિસ્ચાર્જ અપાયું છે. 3 નવા પોઝિટિવ કેસ ઉમેરાયા છે એમાં એક અમદાવાદના ૫૫ વર્ષના પુરુષ, ગાંધીનગરના ૩૨ વર્ષના એક મહિલા અને એક ૨૮ વર્ષના રાજકોટના પુરુષનો કેસ છે.  જે તમામ લોકલ ટ્રાન્શમીશન ધરાવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૩૯૬ સેમ્પલનું ટેસ્ટિંગ: ૧૩૨૨ નેગેટીવ, ૭૩ પોઝીટીવ અને ૧ પ...

9 હજાર દુઃખી લોકોએ સરકારને ફોન કરીને શું મદદ માંગી ?

રાજ્યમાં નાગરિકોને મુશ્કેલીમાં સહાયરૂપ થવા સ્ટેટ કંટ્રોલરૂમની હેલ્પલાઇન ૧૦૭૦ અને જિલ્લાકક્ષાએ ૧૦૭૭ કાર્યરત કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર અત્યાર સુધીમાં કુલ ૯૦૦૪ જેટલા કોલ્સ વિવિધ સહાયતા માટેના મળ્યા છે તેમાં ૧૦૭૦ને ૧પ૬૧ તેમજ જિલ્લા હેલ્પલાઇન ૧૦૭૭ને ૭૪૪૩ કોલ્સ મળેલા છે. આ એક વિક્રમ છે. રાજ્યમાં લોકડાઉનની હાલની સ્થિતીમાં દૂધ, શાકભાજી સહિતના આવ...

ગુજરાતથી ભાગતા લોકો માટે રૂ.40 કરોડના શેડ, પણ શાળામાં ન રખાયા

ગુજરાતમાં રોજગારી-રોજીરોટી માટે બહારના રાજ્યમાંથી આવેલા શ્રમિકો-કારીગરો સહિત રાજ્યના અંતરિયાળ ગામોના વતની શ્રમજીવીઓ પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના વતન-ગામ પાછા ન જાય તે માટે તેમને આશ્રય અને ભોજન વગેરે વ્યવસ્થા માટે રાજ્યમાં વિવિધ સ્થળોએ ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે આશ્રય-રાહત શિબિર શેડ બનાવવા SDRFમાંથી ખાસ ફાળવણી કરી છે. લોકોના નાણાંમાંથી આટલા મોટા શેડ બ...

3.25 કરોડ લોકોને 17 હજાર દુકાનોએથી અનાજ વેંચાયું, મળ્યું ?

રાજ્યમાં આજથી સવા ત્રણ કરોડ લોકોને ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે એપ્રિલ માસનું અનાજ વિતરણ કરી છે. આ સંદર્ભમાં રાજ્યના અંત્યોદય અને P.H.H રેશન કાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારોના ૩.રપ કરોડ લોકોને આવતીકાલ, ૧ એપ્રિલ-ર૦ર૦થી ૧૭૦૦૦ જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિના...

શુ હવે RSS દેશમાં કાયદો વ્યવસ્થા સંભાળશે ? કચ્છમાં શરૂંઆત

કચ્છમાં પોલીસની સાથે RSS કાર્યકર ડંડા સાથે, લોકડાઉનનો અમલ કરાવતા વિવાદ જયેશ શાહ .ગાંધીધામ કેન્દ્રમાં એનડીએ સરકાર આવી ત્યારથી અવાર નવાર સરકારી મશીનરીનું ભગવા કરી નાખવામાં આવ્યું છે, તેવા આક્ષેપો થતા રહ્યા છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં લોકડાઉનનાં અમલ માટે કટ્ટરવાદી હિંદુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સહયોગ લેવામાં આવતા વિવાદ સર્જાયો છે. આરએ...

ડિસઇન્ફેક્ટ કરવા પૂનામાં ઇન્ક્યુબેટર ટેકનોલોજી શોધાઈ, હોસ્પિટલોમાં વાય...

પૂણે સ્થિત સ્ટાર્ટઅપ અને સાયટેક પાર્કમાં ઇન્ક્યુબેટીએ કોવિડ 19 સામેની લડાઈમાં મહારાષ્ટ્રની હોસ્પિટલોને શુદ્ધ અને ડિસઇન્ફેક્ટ કરવા ટેકનોલોજી વિકસાવી સાયટેક એરઓન નામની નેગેટીવ આયન જનરેટર બંધ વાતાવરણમાં વાયરસ, બેક્ટેરિયા અને ફુગના ઇન્ફેક્શનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થશે આ કોવિડ-19 પોઝિટિવ કેસ અને શંકાસ્પદ કેસ દ્વારા દૂષિત હવાને ચોખ્ખી કરે છે...

રેલવેના 5 હજાર એસી ડબ્બાને હોસ્પિટલમાં ફેરવાશે

કોવિડ-19 વિરુદ્ધ લડાઇમાં રાષ્ટ્રના પ્રયાસોમાં મોટી સહાય કરવા માટે ભારતીય રેલવેએ તબીબી સહકાર આપવાની તૈયારી કરી કોચનું રૂપાંતરણ કરવામાં આવી રહ્યું છે જેથી આકસ્મિક જરૂરિયાતની સ્થિતિમાં આઇસોલેશન કોચ ઉપબલ્ધ કરાવી શકાય; શરૂઆતમાં 5000 કોચ તૈયાર કરવાનું આયોજન છે. ભારતમાં રેલવેની 125 હોસ્પિટલ છે અને 70થી વધુ હોસ્પિટલો જ્યારે પણ જરૂર પડે ત્યારે આકસ્મિક સ્...

ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે 1 દિવસનો પગાર પીએમ કેર્સ ફંડમાં આપ્યો

હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના સંદર્ભમાં અને સમગ્ર વિશ્વ તેનો ભોગ બન્યુ હોવાથી આપણા દેશમાં આરોગ્ય અને આર્થિક ક્ષેત્રે તેની અસરો વર્તાઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ પીએમ સિટીઝન આસિસ્ટન્સ ફંડ એન્ડ રિલિફ ઈમરજન્સી સિચ્યુએશન ફંડ (પીએમ કેર્સ ફંડ)ની પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે રચના કરવામાં આવી છે. આ ફંડની જાહેરાત તા. 28મી માર્ચ, 2020...

દૂરદર્શનનો ફરી સુવર્ણ યુગ – રામાયણ, મહાભારત, ઉપનિષદ ગંગા, ચાણક્...

માહિતી અને પ્રસારણ મંત્રાલયે કેબલ ઓપરેટરોને ફરજીયાતપણે દુરદર્શન, લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી દર્શાવવા માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે. દૂરદર્શન હવે ટેલિવિઝન યુગના સુવર્ણકાળની ફરીથી રજૂઆત કરીને લોકોને લૉકડાઉન દરમિયાન ઘરે રહેવાનુ વધુ આનંદદાયક બનાવશે. નીચે દર્શાવેલા શોનુ ફરીથી ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. ચાણક્યઃ  ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવે...

N99 માસ્ક અને પીપીઇ કવરોલ્સ રોજ કેટલા બને છે, કેટલો જથ્થો છે ?

દેશમાં કોવિડ-19માં પીપીઇ, માસ્ક અને વેન્ટિલેટર ઓટો ઉત્પાદકો પણ વેન્ટિલેટર્સ વિકસાવવા અને એનું ઉત્પાદન કરવા કાર્યરત છે. પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ) કિટનો ઉપયોગ સામાન્ય રીતે આઇસોલેશન વિસ્તારોમાં અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં તબીબી કર્મચારીઓ ઇન્ફેક્શન ન લાગે એ માટે કરે છે. દેશમાં એનું ઉત્પાદન થતું નથી. નજીકના ભવિષ્યમાં પીપીઇની મોટા પાયે જરૂરિય...

ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલયે ટાસ્ક ફોર્સની રચના કરી

કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રીમતી હરસીમરતકૌર બાદલે આ ઉદ્યોગના પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે, કોવિડ-19ના કારણે હાલમાં દેશમાં લાગુ લૉકડાઉનના કારણે ખાદ્ય પ્રસંસ્કરણ અને આનુષંગિક ઉદ્યોગોને થઇ રહેલી તમામ સમસ્યાઓના નિરાકરણ માટે એક સમર્પિત ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આજે CII, FICCI, ASSOCHAM, PHDCCI, AIFPA, ICC, FINER અને DICCI જે...

નાણાકીય વર્ષનો કોઈ વધારો નહીં

મીડિયાના કેટલાક વિભાગમાં એક નકલી નવું ફરતું થયું છે કે નાણાકીય વર્ષ વધારવામાં આવ્યું છે. ભારતીય સ્ટેમ્પ એક્ટમાં કરવામાં આવેલી કેટલીક અન્ય સુધારાઓના સંદર્ભમાં ભારત સરકારે 30 માર્ચ, 2020 ના રોજ જાહેર કરેલા જાહેરનામાનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નાણાકીય વર્ષનું કોઈ વિસ્તરણ નથી. નાણાં મંત્રાલયે કહ્યું કે 30 માર્ચ, 2020 ના રોજ મહેસૂલ વિભાગ, નાણ...

રાષ્ટ્રીય મોડર્ન આર્ટ ગેલેરી કોરોનામાં વર્ચ્યુઅલ ટૂર કરે છે

NGMA દ્વારા પ્રથમ વખત કાયમી સંગ્રહની વર્ચ્યુઅલ ટૂરનો પ્રારંભ કરાયો નોવલ કોરોના વાયરસ (કોવિડ-19)ના જોખમના કારણે સમગ્ર ભારતમાં 21 દિવસ સુધી લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે. સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત આવતા તમામ સંગ્રહાલયો અને પુસ્તકાલયો પણ આ લૉકડાઉનમાં આગામી આદેશ સુધી જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યા છે. આ અભૂતપૂર્વ સંજોગો વચ્ચે લોકો રાષ્ટ્રીય મોડર...

કૉર્પોરેટ નાદારી નિવારણ પ્રક્રિયામાં રાહત આપવા નિયમો સુધારી દેવાયા

કોવિડ-19ના પગલે અમલમાં મુકવામાં આવેલા લૉકડાઉનના કારણે પડી રહેલી મુશ્કેલીઓના નિવારણ માટે, ભારતીય નાદારી અને દેવાળીયાપણું બોર્ડ (IBBI) દ્વારા CIRP નિયમનોમાં સુધારો કરવામાં આવ્યો છે જેથી કોર્પોરેટ નાદારીની પ્રક્રિયા સંબંધે લૉકડાઉનના કારણે કોઇપણ પ્રવૃત્તિ સમયસર પૂર્ણ ન થઇ શકે તો, કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ ...