Tuesday, June 23, 2026

Admin

13467 POSTS 0 COMMENTS

વડાપ્રધાન રાહત ફંડનું ખાતું બોગસ નિકળ્યું, કોણ છે વડાપ્રધાન સાથે છેતરપ...

દિલ્હી પોલીસના સાયબર સેલે વડા પ્રધાન રાહત ભંડોળના નામે છેતરપિંડી કરી રહેલા કેટલાક અજાણ્યા ગુનેગારો સામે કેસ નોંધ્યો છે. શનિવારે (28 માર્ચ, 2020) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામે લડવા રાહત ભંડોળ બનાવવાની વાત કરી હતી. પરંતુ હવે કેટલાક છેતરપિંડી કરનારા લોકોએ જોયું છે કે તેઓ આ રાહત ભંડોળમાં આવતી રકમનો દગો કરી શકે છે. આ માટે તેમણે પીએમ દ્વ...

લોકડાઉન લંબાશે કે 21મીએ પૂરું થશે ?

કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા ઇન્ફેક્શનને ધ્યાનમાં રાખીને સરકારે દેશને 21 દિવસ માટે લોક કરી દીધો છે. લોકડાઉન કેટલાક દિવસો સુધી લંબાઈ શકે છે. કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ આજે ​​સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉન વધારવાની સરકારની કોઈ યોજના નથી. સરકારની આવી કોઈ યોજના નથી.  બંધની ઘોષણા પછી, નોકરી ગુમાવનારા પરપ્રાંતિય મજૂરોનું એક મોટું ટોળું મોટા ...

સોડિયમ હાયપોક્લોરાઇટથી આખું દાહોદ શહેર સાફ કરવામાં ગુજરાતમાં પ્રથમ

30 માર્ચ 2020 દાહોદ નગરપાલિકા શહેરને 4 દિવસમાં ડિસઇન્ફેક્શનની કામગીરી 415  કર્મચારી દ્વારા કરી છે. દાહોદ શહેરમાં કોરોના વાયરસને રોકવા માટે તમામ વિસ્તારોમાં 28 કર્મચારીઓ દ્વારા ફોગિંગની કામગીરી પણ પૂર્ણ થઇ ગઇ છે. 22 માર્ચ 2020થી બે ફાયર ફાયટર, જેટિંગ મશિન અને 10 સ્પ્રેઇંગ મશિન દ્વારા ડિસઇન્ફેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણી સાથે સો...

5 હજાર મજૂરો દાહોદ પહોંચ્યા, બીજા પહોંચશે

દાહોદ જિલ્લાના શ્રમિકો રોજગારી અર્થે બહારના વિવિધ શહેરોમાંથી માદરે વતન આવી રહ્યા છે. તેઓ પોતાને માદરે વતન સુરક્ષિત રીતે આવી શકે તે માટે સાંસદ  જશવંત ભાભોરે દાહોદ જિલ્લા વહીવટી તંત્રના પરામર્શમાં રહી સ્ટેટ ટ્રાન્સપોર્ટની 150 જેટલી બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ત્રણ ચાર દિવસમાં અમદાવાદ,વડોદરા,રાજકોટ,ભુજ,મોરબી સહિત અનેક સ્થળોએથી 5000 જેટલા ...

જ્યાં કોરોના જાહેર તે વિસ્તારને હોટ સ્પોટ જાહેર કરી દેવાયા

અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, સુરત, ગાંધીનગર શહેરમાં જ્યાં વધુ કેસ નોધાયા છે તે વિસ્તારને હોટ સ્પોટ ગણીને ક્લસ્ટર કન્ટેઇન સ્ટ્રેટેજી મુજબ સર્વેલન્સ હાથ ધરાયું છે. રાજ્યમાં હોમ ટુ હોમ સર્વેલન્સ દ્વારા 5.90 કરોડ નાગરિકોનું સર્વેલન્સ –ટ્રેકિંગ પૂર્ણ થયું છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને ગાંધીનગર સહિતના શહેરોમાં જે વિસ્તારોમા પોઝિટીવ...

વિદેશી ગુજરાતીઓ જાતે જ જાહેરાત કરે કે તે ક્યાં છે – સરકાર

કોરોનાથી થતાં સંક્રમણની સાંકળને અટકાવવા વિદેશ પ્રવાસ કરીને ગુજરાતમાં આવેલા નાગરિકોને સેલ્ફ ડેકલેરેશન કરવાની અપીલ કરતા ડૉ.જયંતિ રવિ ……… • થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે રેડક્રોસ સોસાયટીના સહયોગથી લોહી સહિતની તમામ જરૂરી સુવિધાઓ 'ઓન વ્હીલ' પૂરી પાડવામાં આવશે • અત્યાર સુધીમાં લેવાયેલા કુલ ૧૨૨૪ સેમ્પલ પૈકી ૧૧૭૭ ટેસ્ટ થયા : ૬૩ પોઝિટીવ અને ૧૧૧૪ નેગેટીવ :...

સર્વોચ્ચ અદાલતે કહ્યું તો ગુજરાત માંડ 10 ટકા કેદીઓને છોડશે, 12 હજાર જે...

ગાંધીનગર, 30 માર્ચ 2020 કોરોના કોવિડ-૧૯ વાયરસના સંક્રમણને પ્રસરતું અટકાવવા ગુજરાતની જેલોમાં રહેલા કેદીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોવિડ-૧૯ વાયરસનું સંક્રમણ જેલોમાં રહેલા કેદીઓમાં ન થાય તે હેતુથી સુપ્રિમ કોર્ટે દિશાનિર્દેશો આપેલા છે. દિશાનિર્દેશ અનુસાર રાજ્યની જેલોમાં રહેલા પાકા કામના અને કાચા કામના મળીને કુલ 1200 જેટલા કેદીઓને બે માસ માટે...

અમદાવાદમાં ભોજન જોઈએ છે, તો ફોન કરો, પણ કોને ?

કોરોના સામે સજ્જ ગુજરાત લૉકડાઉનના પગલે જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડવા માટે અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ કમર કસી અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રની ડ્રાય કીટ આપવા અપીલ - અમદાવાદ મહાનગરપાલિકાએ 7 ઝોનમાં ફૂડ પેકેટ્સના વિતરણ માટે અધિકારીઓની ટીમ બનાવી અમદાવાદ મહાનગરપાલિકાએ નિરાધાર વૃદ્ધોને ભોજનની સુવિધા માટે વૉટ્સએપ નંબર જારી કર્યો અમદાવાદ, 30 માર...

5124 શબ્દો બોલીને મોદીએ શું કહી નાંખ્યું ?

મન કી બાત 2.0’ની 10મી આવૃત્તિમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ નવી દિલ્હી, તા. 29-03-2020 મારા વ્હાલા દેશવાસીઓ, સામાન્ય  રીતે મન કી બાતમાં હું અનેક વિષયોને લઇને આવું છું. પરંતુ આજે દેશ અને દુનિયાના મનમાં માત્ર ને માત્ર એક જ વાત છે, કોરોના વૈશ્વિક મહામારીના કારણે ઉભું થયેલું ભયંકર સંકટ. આ સંજોગોમાં હું અન્ય કોઇ વાતો કરૂં તો તે યોગ્ય નહિં ગણાય...

8 પાર્સલ ટ્રેનો દોડાવી; 20 રુટ પર પાર્સલ ટ્રેનો દોડવાશે

નવી દિલ્હી, તા. 29-03-2020 કોવિડ-19ને પગલે ચીજવસ્તુઓ અને આવશ્યક સામગ્રીઓનો પુરવઠો સતત અને સાતત્યપૂર્ણ રીતે જળવાઈ રહે એ માટે ભારતીય રેલવેએ દેશનાં નાગરિકોની જરૂરિયાતો પૂર્ણ કરવા આવશ્યક ચીજવસ્તુઓ અને અન્ય સામગ્રીઓને સમગ્ર દેશમાં પહોંચાડવા માટે પાર્સલ ટ્રેનની સેવાઓ શરૂ કરી છે. કોવિડ 19ના કારણે દેશમાં લૉકડાઉન દરમિયાન તબીબી પુરવઠો, તબીબી ઉપકરણ, ખાદ્ય...

શહેરોમાં લોકોનું કોઇપણ પ્રકારનું સ્થળાંતર ન થવા દેવા કેન્દ્રનો રાજ્યોન...

અંગેની ખાતરી કરવા સુચના આપીસ્થળાંતરિત શ્રમિકો માટે તેમના કાર્યના સ્થળે જ સમયસરના વેતન સહીતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેજે વિદ્યાર્થીઓ/શ્રમિકો સ્થળાંતર કરવાની માંગણી કરે તેમના વિરુદ્ધ પગલા લેવામાં આવશે નવી દિલ્હી, તા. 29-03-2020 કેબિનેટ સચિવ અને ગૃહ બાબતોનું મંત્રાલય રાજ્યોના મુખ્ય સચિવો અને ડીજીપીના સતત સંપર્કમાં છે. કેબિનેટ સચિવ અને ગૃહ સચિવ...

લશ્કરી જવાનોએ એક મહિનાનો રૂ.500 કરોડ પગાર વડાપ્રધાનને આપી દીધો, કેમ ?

સંરક્ષણ મંત્રાલયના કર્મચારીઓ PM-CARES ભંડોળમાં તેમનો એક દિવસનો પગાર દાન પેટે આપશે રૂ. 500 કરોડનું દાન થવાની અપેક્ષા નવી દિલ્હી, તા. 29-03-2020 કોવિડ-19 સામેની લડાઇ માટે PM-CARES ભંડોળમાં સંરક્ષણ મંત્રાલયના કર્મચારીઓનો એક દિવસનો પગાર દાન પેટે આપવા માટેની દરખાસ્તને કેન્દ્રીય સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે મંજૂરી આપી છે. આના કારણે આર્મી, નૌકાદળ, ...

લોકોબિઝનેસ ઇમ્યુનિટી પ્લેટફોર્મની મુલાકાત શા માટે લઈ રહ્યાં છે ?

કોવિડ-19 સામેની લડાઇમાં ભારતની પ્રતિક્રિયા અંગેની વાસ્તવિક સમયની માહિતી આ પ્લેટફોર્મ પર આપવામાં આવે છે નવી દિલ્હી, તા. 29-03-2020 વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત રાષ્ટ્રીય રોકાણ પ્રોત્સાહન અને સુવિધા એજન્સીની ઇન્વેસ્ટ ઇન્ડિયાની વેબસાઇટ પર હોસ્ટ કરવામાં આવેલું ઇન્વેસ્ટ ઇન્ડિયા બિઝનેસ ઇમ્યુનિટી પ્લેટફોર્મ (https://www.investindia.gov.in/bip...

કોવિડ-19 વિરુદ્ધ લડાઇમાં ભારતે નેતૃત્વ લીધું

પ્રધાનમંત્રી સતત વિવિધ હિતધારકો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, દેશના વિવિધ ભાગોમાંથી આવતા પ્રતિભાવોની માહિતી સતત મેળવતા રહેવા દરરોજ 200થી વધુ લોકો સાથે વાર્તાલાપ કરે છે નવી દિલ્હી, તા. 29-03-2020 કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઇમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ ધારકો સતત વાર્તાલાપ ચાલુ રાખ્યો છે. પ્રધાનમંત્રી દરરોજ વિવિધ રાજ્યોના રાજ્યપ...

કોવિડ-19 સામેની લડાઇમાં ભારત વિજયી થશે, પ્રધાનમંત્રીએ કહ્યું

કોવિડ-19 સામેની લડાઇમાં સામાજિક અંતર સૌથી અસરકારક રીત હોવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું; દેશવાસીઓને પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા કરવા માટે અપીલ કરીમન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતા પ્રધાનમંત્રીએ ખાતરી આપી કે, કોવિડ-19 સામેની લડાઇમાં ભારત વિજયી થશેપ્રધાનમંત્રીએ કહ્યું કે, મહામારીને નિયંત્રણમાં લેવા કેટલાક આકરા નિર્ણયો લેવા...