Saturday, March 7, 2026

Admin

13388 POSTS 0 COMMENTS

2018-19માં 47.33 લાખ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું

2014-15માં 11.95 લાખ ઘરોની સરખામણીએ પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામિણ અંતર્ગત 2018-19માં પ્રતિ વર્ષ 47.33 લાખ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું: આર્થિક સર્વેક્ષણ 2014થી અત્યાર સુધીમાં સ્વચ્છ ભારત મિશન-ગ્રામિણ (એસબીએમ-જી) અંતર્ગત 10 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું સંતુલિત સ્વચ્છતા વર્તણુક પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 10 વર્ષીય ગ્...

કુદરત ક્રાંતિ: સુધારેલ પાકની જાતોની શ્રેણી ગુજરાત

કુદરત ક્રાંતિ: સુધારેલ પાકની જાતોની શ્રેણી Kudrat Kranti: A Range of Advanced Crop Varieties, Gujarat ડિસેમ્બર 2017 પ્રોજેકટ: ખેડુતોની વિવિધતા માટે ખેતી પરના અજમાયશ નૌશાદ પરવેઝ સ્વાતિ પરિહાર હરદેવ ચૌધરી પાકની ગુણવત્તામાં સુધારો, ઉત્પાદકતામાં વધારો અને જૈવવિવિધતાના નુકસાનને જાળવી રાખવી એ વસ્તીને વધારવાની માંગને પહોંચી વળવા માટે નિર...

મંદીના કારણે બેંકની છેતરપીંડી અને કૌભાંડ 3 ગણાં વધ્યા

નાણામંત્રીએ સંસદમાં સ્વીકાર્યું- 6 માસમાં 1 લાખ કરોડનાં બેન્ક ફ્રોડ, NPA પણ 9 લાખ કરોડ નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારામને સંસદમાં કબૂલ્યું હતું કે, ચાલુ વર્ષના પહેલા છ જ મહિનામાં બેન્કો અને અમુક નાણાકીય સંસ્થાઓમાં થયેલી છેતરપિંડીનો આંકડો રૂ. 1,13,374 કરોડે પહોંચી ગયો છે. આ ઉપરાંત આરબીઆઈ ડેટા પ્રમાણે બેન્કોની એનપીએ પણ રૂ. 8,95,601 એટલે ...

કામદાર વીમા યોજના દવાખાનાઓમાં સામાન્ય નાગરિકોને આરોગ્ય સવલતો

રાજયના કામદાર રાજ્ય વીમા યોજના હેઠળના દવાખાનાઓમાં સામાન્ય નાગરિકોને આરોગ્ય લક્ષી સુવિધાઓ પુરી પાડવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. ૪૦ શહેરોમાં ૮૦ દવાખાનાઓ અને ૭ હોસ્પિટલો કામ કરે છે. આ સ્થળોએ સંગઠિત ક્ષેત્રના ૧૬ લાખથી વધુ મજૂરોને - કામદારોને અને તેઓના કુંટુંબીજનોને તબીબી સારવાર વિના મૂલ્યે પુરી પાડવામાં આવે છે. જેમાં સામાન્ય નાગરિકો કે જેઓ વીમા યોજ...

ખેતર શાળામાં વૈજ્ઞાનિક અભિગમથી ખેતી

ઘણા ખેડૂતો પોતાની કોઠાસુઝ તથા વૈજ્ઞાનિક અભિગમથી ઉત્તમ રીતે ખેતી કરતા હોય છે. જેથી તે વિસ્તારના ખેડૂતો આવા સિધ્ધહસ્ત પ્રગતિશીલ ખેડૂતોના ખેતરની વખતો-વખત મુલાકાત લઇને જરૂરી માર્ગદર્શન મેળવે તો ખેડૂતથી ખેડૂત સુધીની તજજ્ઞનતા વહનની પ્રક્રિયા સરળતાથી થઇ શકે છે. આ ઉદ્દેશને ધ્યાને રાખી આત્મા યોજનામાં ખેતર પર ચાલતી ખેતીની પાઠશાળા તરીકે ખેતર શાળા(ફાર્મ સ્કુલ)...

22 ભારતના મોટાભાગના ભાગોમાં યુગલોને ફક્ત બે બાળકો છે.

વસતી ગણતરીની શરૂઆત થઈ છે. ભારતની પોપ્યુલેશન કાઉન્સિલના અગાઉ વરિષ્ઠ સહયોગી અક્ષર સેન્ટર ફોર ઇક્વિટી એન્ડ વેલબીંગના ડિરેક્ટર શિરીન જીજીભોયની દલીલ છે કે દેશની વસ્તી અંગેની ચર્ચા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રને સ્વતંત્રતા દિવસ સંબોધન દ્વારા ઉશ્કેરવામાં આવી હતી, જ્યાં તેમણે ધ્યાન દોર્યું હતું “ આ 'વિસ્ફોટક' વસ્તી વૃદ્ધિ દ્વારા ઉદભવેલા પડકારો વિશે ચ...

હેન્ડ સેનેટાઇઝર્સ તથા માસ્કના કાળા બજાર કરતાં વેપારીઓ સામે ખોરાક અને ઔ...

રાજ્યમાં હાલમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે તકેદારીના ભાગરૂપે અને મોટા ભાગના કિસ્સામાં ખોટા ભયના કારણે હાલ માર્કેટમાં માસ્ક તથા હેન્ડ સેનેટાઇઝર્સની મોટા પ્રમાણમાં માંગ ઉભી થયેલી છે. આ પરિસ્થિતિમાં અમુક દવાના વેપારીઓ દ્વારા આ માસ્ક તથા હેન્ડ સેનેટાઇઝર્સના વધુ ભાવ લઇને ગ્રાહકો સાથે છેતરપીંડી થતી હોવાની ફરિયાદો ધ્યાને આવતાં ખોરાક અને ઔષધ નિયમન તંત્...

હોટલ-રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને જમવા માટેના બે ટેબલ વચ્ચે ઓછામાં ઓછું એક ...

હાલમાં પ્રવર્તમાન કોરોના વાયરસથી ફેલાતા COVID-19 અનુસંધાનમાં સંભવિત સંક્રમણ અટકાવવા આગમચેતીના ભાગરૂપે હોટેલ-રેસ્ટોરેન્ટ સહિતની ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલી સંસ્થાઓને ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા ગ્રાહકોને જમવા માટેના બે ટેબલ વચ્ચે ફરજીયાત ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવા તેમજ હોટ...

એક માસનું અનાજ એડવાન્સમાં આપવામાં આવશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે ગરીબ શ્રમજીવો સહિત સામાન્ય નાગરિકો માટે સંવેદનાસ્પર્શી નિર્ણયો લેવામાં આવ્યા છે. વર્તમાન સ્થિતીમાં ગરીબ...

ગુજરાતમાં ૧૩ કેસ પોઝીટીવ હોવાનું ધ્યાને આવ્યું છે જેમાંથી ૧૨ કેસ એવા છ...

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું છે. કોરોના જીવલેણ નથી પણ વ્યાપક છે. લોકસંપર્ક ઓછો થાય, ભીડ ઓછી થાય અને કેન્દ્ર અને રાજય સરકારના માર્ગદર્શનનો અમલ થાય તે જરૂરી છે. હાલ રેલ્વે, એસ.ટી. સેવાઓ તેમજ સ્થાનિક વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ૧૩ કેસ પોઝીટીવ હોવાનું ધ્યાને આવ્યું છે જેમાંથી ૧૨ કેસ એવા છે જે પરદેશથી આવ્યા છે. કોરોનાનો ફે...

કર્મચારીઓનો પગાર ન કાપવા કે છટણી ન કરવા અનુરોધ

નોવેલ કોરોના વાઈરસના સંક્રમણના કારણે કામ પર ગેરહાજર રહેનાર કોઇપણ શ્રમયોગી કે કર્મચારીઓ પગાર ન કાપવા તથા તેઓની છટણી ન કરવા રાજ્યના શ્રમ નિયામકશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યની જાહેર/ખાનગી સંસ્થાઓ, કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓને આર્થિક તેમજ નૈતિક ટેકો આપીને શ્રમયોગીઓ/કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને આ કટોકટીના સમયમાં સહાય કરવાની સામાજિક જ...

ચાર મહાનગરો ઉપરાંત ગાંધીનગર શહેર અને કચ્છ જિલ્લામાં ૨૫ માર્ચ સુધી જીવન...

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, વિશ્વ વ્યાપ મહામારી COVID 19 કોરોના વાયરસ મોટા ભાગે લોકોના એક બીજાના વધુ સંપર્કથી ફેલાતો હોય છે તે સંદર્ભમાં લોકો  કોન્ટેક્ટ ટુ કોન્ટેક્ટમાં ન રહે, આવશ્યક ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે  તેવી આરોગ્ય સુખાકારીની નેમ સાથે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં   તા. ૨૫ માર્ચ, ૨૦૨૦ સુધી...

બુથમાં રહેતાં ઓછામાં ઓછાં ૫૦ લોકોને ફોન કરે, વોટસઅપ, SMS કરે – પ...

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ વડોદરા જીલ્લા ભાજપના બુથ પ્રમુખ અને બુથ સમિતિનાં સભ્યોને વીડિયો, વોટસઅપ અને SMS સંદેશાં દ્વારા નવી પહેલ સાથે વિનંતી કરી હતી. “દરેક બુથ પ્રમુખ, બુથ સમિતિને વિનંતી કે બુથમાં રહેતાં ઓછામાં ઓછાં ૫૦ લોકોને ફોન કરે, વોટસઅપ, SMS કરે અને સક્રીયતાથી બુથમાં જ જાગૃતિ લાવે અને બીજી સૂચના ન મળે ત્યાં  સુધી લોકો ઘરની બહાર ન નીક...

અમદાવાદ જિલ્લા પંચાયતએ તમામ તાલુકાઓમાં હેન્ડ સેનિટાઇઝર  અને માસ્કનો જથ...

૧૩,૦૦૦ સેવાકર્મીઓએ સંપર્ક અભિયાન શરુ કર્યુ ૩,૨૦૦થી વધુ મૅ઼ડિકલ સ્ટાફ ફિલ્ડમાં કાર્યરત તાલુકા મથકોએ હૉસ્પિટલોને સજ્જ કરાઈ નોવેલ કોરોના વાયરસના સંક્રમણને  ધ્યાનમાં લઇ અમદાવાદ જિલ્લા પંચાયતે જિલ્લાના તમામ તાલુકાઓમાં ૫૦  હજારથી વધારે હેન્ડ સેનિટાઇઝર અને માસ્કનો જથ્થો રવાના કરવામાં આવ્યો છે. જિલ્લા  વિકાસ અધિકારીશ્રી  અરુણ મહેશ બાબુએ  આ ...

ગ્રામ્ય વિસ્તારમાં ડિસેલીનેશનથી પાણી પુરૂ પાડનાર ગુજરાત પહેલુ રાજ્ય

“દિકરીને બંદુકે દેતા પણ ધંધુકે ના દેતા” રાજકોટના જળાશયોમાં જ્યારે પાણી નહિવત્ત હતુ ત્યારે ટ્રેન મારફતે પણ પાણી પહોચાડવાનો ઇતિહાસ છે. એક સમયમાં રાજ્યમાં ૪૦૫૦ જેટલા ગામોમાં ટેન્કર મારફતે પાણી પુરૂ પાડવામાં આવતું જેને લોકો “ટેન્કર રાજ” કહેતા. અને એક બેડા પાણી માટે માઈલો સુધી ભટકવું પડતું હતું. સુરેન્દ્રનગર વિસ્તારમાં એક કુવામાંથી પાણી સિંચતા ...