Admin
ભાજપના નરેન્દ્ર મોદીના રાજમાં 1914થી 11 વર્ષમાં 30 ત્રાસવાદી હુમલા, છત...
24 એપ્રિલ 2025
કેન્દ્રમાં મે, ૨૦૧૪માં ભાજપની સરકાર આવી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી પણ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાથવામાં સફળતા મળી નથી. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ ખતમ થયો નથી અને કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ નથી. આતંકવાદીઓએ ભારતીય લશ્કર-અર્ધલશ્કરી દળોના જવાનો, પોલીસ, નાગરિકો અને હિંદુ શ્રધ્ધાળુઓને નિશાન બનાવીને સતત હુમલા કર્યા છે. ભાજપ...
અમદાવાદમાં ઓલમ્પિક રમતોની જીદ 3 આશ્રમો અને 1 મંદિરની જમીનોનો ભોગ લેશે
अहमदाबाद में ओलंपिक खेलों के आयोजन पर 3 आश्रमों और 1 मंदिर की जमीन जाएगी 3 ashrams and 1 temple will lose land for hosting Olympic Games in Ahmedabad
ઓલમ્પિક માટે કેન્દ્રની મોદી સરકાર ગુજરાતને રૂ. 5 લાખ કરોડનું ખર્ચ આપશે કે નહીં તે નક્કી નથી
દિલીપ પટેલ
અમદાવાદ, 22/04/2025
ગુજરાતમાં 2036ની ઓલિમ્પિક રમતોત્સવ યોજવાની અરજી ભારતે વિશ્વની સંસ્થા ...
પૂર્વ મેયર કિરીટ પરમારે વીએસ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ દબાવી દીધું હતું
અમદાવાદની હોસ્પિટલના ડોક્ટરો માનવતા ભૂલી કિલીનીકલ ટ્રાયલ કર્યા, ત્રણનાં મોત
સુપ્રિટેન્ડન્ટ, ડીન સહિતના ડોકટરોએ પૈસા લઈ લોકોનો જીવ લીધો
દિલીપ પટેલ
અમદાવાદ, એપ્રિલ 22, 2025
અમદાવાદ મહાનગરપાલિકાની વી.એસ. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરોએ માનવતા ભૂલી દર્દીઓ ઉપર નવી દવાના જોખમી અખતરા કર્યા હતા. કિલીનીકલ રીસર્ચ માટે મંજૂરી આપતા ત્રણ લોકોના મોત થયા હ...
ઈયળ સામે પ્રતિકાર આપતી સોના-મોતી હડ્ડપન ઘઉંની જાત
हीरा मोती गेहूं की किस्म कैटरपिलर के प्रति प्रतिरोधी है HIRA-MOTI (Gold-Pearl) hardpan wheat variety is resistant to caterpillars
દિલીપ પટેલ
અમદાવાદ, 2 એપ્રિલ 2025
ખેડૂતોએ ઘઉંની પરંપરાગત જાતોની ખેતી છોડી દીધી છે. પરંપરાગત જાતો પર રોગો અને આબોહવા પરિવર્તનની અસર ઓછી જોવા મળી છે. તમામ પાકોની પરંપરાગત જાતોની માંગ ઊભી થઈ રહી છે. આ વર્ષે ગુજરાતના ...
EX MLA મહેસ છોટુ વસાવાનું BJP થી રાજીનામું
આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાં ઉથલપાથલ શરૂ થઈ છે. BJP EX MLA Mahesh Vasava resigned from the BJP
૧૧ માર્ચ ૨૦૨૪ના રોજ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડા માજી ધારાસભ્ય અને છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા એ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. એક
ચૈતર વસાવા સામેના એક વ...
ઉપલેટાના BJP ધારાસભ્ય મહેન્દ્ર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો, ભાજપનો જૂથવાદ...
ભાજપના નેતાઓ પત્રો લખીને અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ઉપલેટાના BJP ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો કરતો પત્ર લખાયો હતો. જૂથવાદ સપાટી પર આવ્યો હતો. A letter was written against Upleta BJP MLA Mahendra Padaliya making allegations corruption
ધારાસભ્યએ જિલ્લા પોલીસ વડાને પત્રની નકલ મોકલીને આવું કૃત્ય કરનાર સામે પગલા લેવા...
અમદાવાદની નગરી હોસ્પિટલમાં ૩ વર્ષમાં ૧૫૦૦ ચક્ષુદાન
1500 eye donations in 3 years at Nagari Hospital in Ahmedabad अहमदाबाद के नागरी अस्पताल में 3 साल में 1500 नेत्रदान
અમદાવાદ 18/04/2025
અમદાવાદની ચી. હ. નગરી આંખની હોસ્પિટલમાં આઈ બેન્કમાં દર વર્ષે સરેરાશ ૫૦૦ લોકો ચક્ષુદાન કરે છે. ગુજરાતમાં અંધ વસતી ઘણી વધારે છે.
નગરી આઇ બેંક દ્વારા મરણ પામેલા વ્યક્તિઓની આંખોનુ દાન સ્વીકારવામાં આવે છે. તેની કાળજ...
ગુજરાતમાં વર્ટીપોર્ટ અને એર ટેક્સીની વાતો
પણ વિમાન કંપની ભારતમાં 200 ટેક્સી શરૂ કરી સહી છે There is talk of vertiport and air taxi in Gujarat
17/04/2025
ગુજરાતમાં વર્ટીપોર્ટ અને એર ટેક્સી શરૂ કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિમાં શહેરી વિકાસ, મહેસૂલ અને નાગરિક ઉડ્ડયન વિભાગના સચિવો છે. મહાનગરોમાં યોગ્ય જગ્યાઓની પસંદગી કરીને એક વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સોંપશે. પણ ભારતમ...
અમદાવાદના ટ્રાફિક સિગ્નલ પર સળંગ લીલી બત્તી મળશે
Traffic signals in Ahmedabad will get continuous green light अहमदाबाद में ट्रैफिक सिग्नल पर लगातार हरी बत्ती मिलेगी
16/04/2025
અમદાવાદના ૪૦૦ ટ્રાફિક જંકશનો પર ટ્રાફિક ઘટાડવા એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ (ATC) સીસ્ટમ શરૂ કરવામાં આવશે. સિગ્નલો સીન્ક્રોનાઈઝડ હોવાથી એક વખત ગ્રીન સિગ્નલ મળ્યા બાદ આગળનાં જંકશનો ઉપર ગ્રીન સિગ્નલ મળશે. જેના કારણે ઝડપથી પરીવહ...
ટેકાના ભાવે રૂ. ૧,૯૦૩ કરોડના ૩.૩૬ લાખ ટન ચણા ખરીદાશે
1,903 करोड़ रुपये मूल्य का 3.36 लाख टन चना खरीदा जाएगा
18/04/2025
૨૧મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરુ થશે. નોંધાયેલા ખેડૂતો પાસેથી રૂ. ૭૬૭ કરોડના મૂલ્યનો ૧.૨૯ લાખ મેટ્રિક ટન રાયડાના જથ્થાની ખરીદી કરાશે
સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ની રવિ સીઝન દરમિયાન ચણા માટે રૂ. ૫,૬૫૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૧૩૦ પ્રતિ મણ) તથા રાયડા પાક માટે રૂ. ૫,૯૫૦ પ્...
નળ સે જલ યોજનાના ભ્રષ્ટાચાર
નલ સે જન નહીં, ઘર ઘર નળ કાંડ
મોદી, રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની સકરનું મોટું કૌભાંડ
1 ફેબ્રુઆરી 2022માં નરેન્દ્ર મોદીની સરકારે 60 હજાર કરોડ દેશમાં આપ્યા
2025 સુધીમાં રૂ. 1 લાખ 20 હજાર કરોડ નળ માટે આપ્યા
મોદીની હર ઘર નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારનું પાણી
ગુજરાતના નાણા પ્રધાન કનુ મોહન દેસાઈએ 2022-23માં 3040 કરોડ આપ્યા
ગુજરાતમાં 10 હજાર કર...
ભ્રષ્ટ અધિકારી અને ભાજપના નેતાઓને બચાવી દેવા આંખ આડા કમળ મૂકી દીધા
ભ્રષ્ટ અધિકારી અને ભાજપના નેતાઓને બચાવી દેવા આંખ આડા કમળ મૂકી દીધા Kamal flower put in eyes to save corrupt officials and BJP leaders
આણંદ પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટને 9 વર્ષે પાણીચુ, ભાજપના પ્રમુખને બચાવી લેવાયા
આણંદ, 15 એપ્રિલ 2025
2016માં પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ લાંચનો ગુનો છતાં ભાજપે હોદ્દા આપ્યા, 2015માં 29 લાખની ખોટ કરાવી દ...
અમદાવાદ આગનું શહેર બની રહ્યું છે, એક વર્ષમાં 14 ટકાનો વધારો
Ahmedabad is becoming a city of fire, 14 percent increase in one year अहमदाबाद बनता जा रहा है आग का शहर, एक साल में 14 फीसदी की बढ़ोतरी
૨૦૨૪-૨૫માં ૨૮૩૫ આગના બનાવો, 14 ટકાનો વધારો, રોજની ૨૫ આગ છતાં ૫૦ના બદલે ૧૯ આગ મથક, ૫૫૮નો સ્ટાફ, દરરોજના ૨૫ આગની ઘટનાઓ, એમ્બ્યુલન્સ - શબવાહીના ૪૫ હજાર કોલ, અમદાવાદમાં 30 હજાર લોકોના અવસાન
અમદાવાદ,14 એપ્રિલ,2025...
કોંગ્રેસનો ઇતિહાસ કેવો છે
કૉંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય)
ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં સૌથી મોખરે રહેલો, દેશમાં સૌથી વધારે વ્યાપ ધરાવતો અને સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી લાંબા સમય સુધી સત્તા ઉપર રહેલો ભારતનો રાજકીય પક્ષ. સ્વાતંત્ર્યોત્તર કાળમાં દેશને આધુનિક ઘાટ આપવામાં આ પક્ષનો ફાળો નોંધપાત્ર રહ્યો છે.
સ્થાપના : 28 ડિસેમ્બર, 1885ના રોજ તેની સ્થાપના થઈ. કૉંગ્રેસ અર્થાત્ હિંદી રાષ્...
ખેતમજૂરો ખેતમાલિકો થયા, 75 વર્ષે ફરી જમીન વિહોણા, ખેડે તેની જમીન નહીં,...
Farm labourers became farm owners. Landless again after 75 years.
દિલીપ પટેલ
અમદાવાદ, 2 એપ્રિલ 2025
15 એપ્રિલ, 1948ના રોજ વિધિવત્ સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ. સરદાર પટેલે જામનગરના જામ સાહેબ દિગ્વિજયને રાજપ્રમુખ અને ઉછંગરાય ઢેબરને મુખ્ય મંત્રી તરીકે ઘોષિત કર્યા. ભારત આઝાદ થયા પછી સરદાર પટેલ અને ગાંધીજી સૌરાષ્ટ્ર અલગ સ્ટેટ બને તેવું ઇચ્છતા ...