Wednesday, July 1, 2026

Admin

13471 POSTS 0 COMMENTS

છપાક જેવો ગુજરાતની કાજલનો એસિડ ફેંકવાનો કિસ્સો, આરોપીને જન્મટીપ પણ કાજ...

મહેસાણા નજીકના ગામની 18 વર્ષની કાજલ નાગલપુર કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે આવી હતી. ત્યારે ર૦૧૬ના ફેબ્રુઆરી મહિનાના એ ગોઝારા દિવસે એકતરફી આકર્ષણમાં કોલેજની બહાર એસિડ ફેંક્યો હતો. જેથી તેનો ચહેરો 95 ટકા બળી ગયો હતો. આવી ઘટનાને લઈને દીપિકાએ ચલચિત્ર બનાવી સિનેમાઘરોમાં રજૂ કરી છે. ‘છપાક’ ફિલ્મ જેવો જ કિસ્સો કાજલનો છે. ઉચ્ચ પોલીસ અધિકારી બનવાના સ...

દિલ્હી વડી અદાલતે દીપિકાની ફિલ્મ છપાક પર પ્રતિબંધ

દિલ્હી વડી અદાલતે દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકને રિલીઝ કરવાથી રોકી દીધા છે. વકીલ અપર્ણા ભટ્ટે કાયદાકીય લડતમાં એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ નિર્ણય બાદ મલ્ટીપ્લેક્સ 15 જાન્યુઆરીથી અને લાઇવ સ્ટ્રીમિંગ જેવા પ્લેટફોર્મ 17 જાન્યુઆરીથી પ્રભાવિત થશે. ફિલ્મ નિર્માતાઓને વકીલ અપર્ણા ભટ્ટને શ્રેય આપવાનો નિર્દેશ આપ્યો હતો. htt...

અરીસાની જેમ સત્ય દેખાડતા સીસીટીવી કેમેરા પર ભાગવી ચીપ લગાવો – ક...

અમદાવાદ, 12 જાન્યુઆરી 2020 સીસીટીવી મૂકવામાં આવી રહ્યાં છે, ભાજપ અને સરકારની આંખે જોતી પોલીસ સત્ય પારખવાની દ્રષ્ટિ ક્યાંથી લાવશે ?  એવો સવાલ કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર દ્વારા પૂછવામાં આવ્યો છે. સરકારે કેમેરામાં કોઈ એવી ચીપ્સ કે ટેકનોલોજી ગોઠવવી જોઈએ કે જેથી ભગવા કપડા વાળા કે ખાખી ચડ્ડી પેન્ટવાળાના ફુટેજ મિસ્ટર ઇન્ડિયાની જેમ આપોઆપ અદ્રશ્ય થઈ...

ગૃહ રાજ્ય પ્રધાન જાડેજા, ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝનનો આ અહેવાલ અમિત શાહન...

અમદાવાદ, 12 જાન્યુઆરી 2020allgujaratnews.in ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (સીસીટીવી) વિડિઓ કેમેરાનું જાળું આખા ગુજરાતમાં મોટા ભાગે ગોઠવાઈ ગયું  છે. જેમાં સર્વેલન્સ – તપાસ માટે એક સિસ્ટમ  હતા . તેમાં વિડિઓ કેમેરા, ડિસ્પ્લે મોનિટર, રેકોર્ડિંગ ડિવાઇસીસ, કેબલ નેટવર્ક, ઈન્ટરનેટ અને કંટ્રોલ રૂમ જેવા તત્વો સીધા જોડાયેલા છે. અમિત શાહે ગુજરાતની શહેરોની સુરક્ષા...

હું છું ગાંધી: ૯૭ ઝૂલુ ‘બળવો’

ઘર માંડીને બેઠા પછી સ્થિર થઈને બેસવાપણું મારે નસીબે રહ્યું જ નથી. જોહાનિસબર્ગમાં હું થાળે પડ્યા જેવું લાગ્યું તેવી જ અણધારી બિના બની. નાતાલમાં ઝૂલુ ‘બળવો’ થયાના સમાચાર વાંચ્યા. મને કંઈ ઝૂલુ લોક સાથે વેર નહોતું; તેમણે એક પણ હિંદીનું નુકસાન નહોતું કર્યું. ‘બળવા’ની યોગ્યતા વિશે પણ મને શંકા હતી. પણ અંગ્રેજી સલ્તનતને તે કાળે હું જગતનું કલ્યાણ કરનારી સલ્...

ગુજરાતમાં વર્ષમાં 250 કામદારોએ કારખાનામાં જીવ ગુમાવ્યા

વડોદરાના પાદરા ખાતે ઓક્સીજન રીફીલીગ કરતા બનેલી ગમખ્વાર અકસ્માતને કારણે ૫ શ્રમિકો પોતાના જીવ ગુમાવ્યા અને ૧૦ જેટલા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ છે. ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી માટેના નીતિ નિયમોને નેવે મુકતા વારંવાર શ્રમિકોના મોત થઈ રહ્યાં છે. ઔદ્યોગિક સલામતી ક્ષેત્રે નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર  ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કર્યા છે. કેન્દ્ર સરકારના શ્ર...

હવે રામ મંદિર નિર્માણ કરીશું – અમિત શાહ

અમદાવાદ, 12 જાન્યુઆરી 2020 નારણપુરા મતવિસ્તારમાં કાર્યકર્તા સ્નેહ સંમેલનને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગૃહ પ્રધાન  અમિત શાહે ઇ.સ. ૧૯૭૮ થી ઇ.સ.૨૦૧૧ સુધી નારણપુરા વોર્ડના કાર્યકર તરીકે તેમણે કરેલ કાર્યોને યાદ કર્યા હતા. સંઘવી હાઈસ્કૂલના બુથ નંબર ૨૯૩ના બુથ અધ્યક્ષથી રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની સફરમાં નારાણપુરાના સૌ કાર્યકર મિત્રોનો જે સહયોગ મળ્યો ...

‘વિશ્વાસ’ અને ‘આશ્વસ્ત’નો પ્રારંભ કરાવતાં અમિત શાહ

ગાંધીનગર, 12 જાન્યુઆરી 2020 ૧૧ જાન્યુઆરી, ૨૦૨૦ નાં રોજ ગુજરાતના સપૂત અને કેન્દ્રીય ગૃહ પ્રધાન તથા ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ  અમિત શાહે  ગુજરાતની એક દિવસીય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેઓએ પોતાના લોકસભા વિસ્તાર અંતર્ગત અનેક પ્રકલ્પો અને ગૃહ વિભાગ, ગુજરાત રાજ્યની નવી પહેલ ‘વિશ્વાસ’ અને સાયબર ‘આશ્વસ્ત’ નો કન્વેશન સેન્ટર, મહાત્મા મંદિર ખાતે ઉપ...

અમિત શાહે 173 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કર્યા

અમદાવાદ, જાન્યુઆરી 11, 2020 આજે મહાત્મા ગાંધી કન્વેન્શન હોલમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની હાજરીમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના 61,000 વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરવામાં આવી હતી. આ ડિગ્રીઓ ડિપ્લોમા, એન્જિનીયરિંગ, એમબીએ, એમસીએ જેવી શાખાઓ સાથે સંબંધિત હતી તથા તેમાં વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ, પ્રોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા સહિત પીએચ.ડીની ડ...

અમિત શાહે જાહેર સુરક્ષાની મહત્વપૂર્ણ પરિયોજના ‘વિશ્વાસ’ અને ‘સાઇબર આશ્...

અમદાવાદ, જાન્યુઆરી 11, 2020 આજે પોતાના રાજ્ય ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગરમાં મહાત્મા મંદિર પરિસરમાં જાહેર સુરક્ષાના મહત્વપૂર્ણ કાર્યક્રમ ‘વિશ્વાસ’ અને ‘સાઇબર આશ્વત’ પરિયોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ગાંધીધામ સહિત ઘણા જિલ્લાના પોલીસ વડામથક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. આ પરિયોજનાના લોકાર્પણ સમ...

ટોરેન્ટ ફાર્માના કંપની સેક્રેટરી સાથે રૂ.70 હજારનો મોબાઈલ એપ ડાઉનલોડ ક...

મૂળ રાજસ્થાનના અને હાલ આંબાવાડી આઈપીએસ કવાર્ટસ સામે સુરધારા એપાર્ટમેન્ટમાં રહેતા મહેશભાઈ અગ્રવાલે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે પોતે ટોરેન્ટ ફાર્માના કંપની સેક્રેટરી છે અને એલએલબીનો અભ્યાસ કરેલો છે ગઈ તા.૬ જાન્યુ.એ તેમને પેટીએમમાં કેવાયસી અપડેટ કરવા મેસેજ આવ્યા હતા જેમાં કોન્ટેકટ કરવા એક નંબર આપવામાં આવ્યો હતો નંબરનો સંપર્ક કરતા ગઠ...

પુત્રી પર દુષ્કર્મ કરનારા પિતાને ફાંસી, સુરતમાં બીજી ફાંસી

સુરતમાં પોતાની ૧૪ વર્ષની સગી પુત્રીને દુષ્કર્મનો ભોગ બનાવી તેને ગર્ભવતી બનાવ્યા બાદ હત્યા કરવાના ગુનામાં સુરત સેશન્સ કોર્ટે આરોપી પિતા ટુકના દાસને ફાંસીની સજા ફટકારી છે. સુરતમાં છેલ્લા પાંચ મહિનામાં દુષ્કર્મ કેસમાં આ બીજી ફાંસીની સજા ફટકારવામાં આવી છે. એડિશનલ સેશન્સ જજ પી.એસ.કાલાએ આરોપી પિતા ટુકના દાસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી ફાંસીની સજા ફટકાર...

4 વર્ષ પછી અમદાવાદમાં મકાનોની ખરીદીમાં ઉછાળો

અમદાવાદ, 11 જાન્યુઆરી 2020 નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાએ આજે પોતાની અર્ધવાર્ષિક રિપોર્ટ-ઇન્ડિયા રિયલ એસ્ટેટ ૨૦૧૯ની બીજી છમાસિકના ૧૨માં સંસ્કરણને લોન્ચ કર્યાં છે. આ જૂલાઇ-ડિસેમ્બર ૨૦૧૯ (૨૦૧૯નાં બીજા છમાસિક) માટે આઠ મુખ્ય શહેરોમાં આવાસીય તથા ઓફિસ માર્કેટ સ્પેસના વ્યાપક વિશ્લેષણ પ્રસ્તુત કરે છે. આ રિપોર્ટ જણાવે છે કે અમદાવાદમાં ૨૦૧૯માં ૧૬૭૧૩ ઘરોનું વેચાણ ક...

કેબલ ટીવી જીટીપીએલનો નફો 77 ટકા વધીને 32.90 કરોડ થયો

ભારતની અગ્રણી ડિજિટલ કેબલ ટીવી અને બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઈડર જીટીપીએલ હેથવે લિમિટેડે (જીટીપીએલ) 31 ડિસેમ્બર, 2019ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા અને નવ માસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. નાણાંકીય વર્ષ 2019-20ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે કંપનીનો ચોખ્ખો નફો 77 ટકા વધીને રૂ. 32.9 કરોડ થયો હતો. આ જ સમયગાળામાં કન્સોલિડેટેડ ધોરણે કુલ આવકો 115 ટકા વધી...

ભારતનો સૌથી ઊંચો પુલ કાશ્મીરમાં બની રહ્યો છે

ભારતીય રેલવે જમ્મુ કશ્મીરમાં બાંધી રહી હતી. ભારતીય રેલવેના ઇતિહાસમાં આ પુલ એક નવું પ્રકરણ લખશે. પેરિસના એફિલ ટાવર કરતાં પણ આ પુલ 115 ફૂટ ઊંચો હશે. કોંકણ રેલવેના નિષ્ણાતો આ પુલ તૈયાર કરી રહ્યા છે. જમ્મુ કશ્મીરની ચિનાબ નદી પર આ પુલ બની રહ્યો છે. 2021 સુધીમાં આ પુલ પૂરો કરવાની કોંકણ રેલવેની ચોજના છે. ઊધમપુર-શ્રીનગર-બારામુલા રેલવે યોજના અંતર્ગત આ પુલ બ...