Admin
પતંગ ઉત્સવ બન્યો મોટો ઉદ્યોગ
રાજ્યના જુદા જુદા શહેરોમાં પણ 7 જાન્યુઆરીથી લઇને 14મી જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ચાલનાર છે. 7 જાન્યુઆરી 2020 અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. 43 દેશોના 154 પતંગબાજો છે, વિવિધ રાજ્યોના 115 પતંગબાજ છે.
વર્ષ 2017માં કાગળ અને પ્લાસ્ટીકની 100 નંગ પતંગનો ભાવ રૂા.120થી 190 હતો. 2018માં 250થી 270નો હતો. આ વર્ષે 10 ટકાન...
ઊંચી ફી લેતી કોલેજોના કારણે સરકાર પર રૂ.780 કરોડનું ભારણ
ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020
ગુજરાત સરકાર પોતાની કોલેજો ઊભી ન કરી શકતાં ખાનગી કોલેજો વધી જતાં તેની ફી ઊંચી થઈ ગઈ છે. તેથી 6 લાખની આવક ધરાવતા અને પછાત વર્ગોના વિદ્યાર્થી માટે લોન આપવામાં આવે છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓ ભણે તો છે પણ તેમને નોકરી મળતી નથી. તેથી યુવાનો રોજગારીની માંગણી સાથે સરકારી નોકરી આપવાની અને ભણતર સસ્તું કરવા આંદોલનો કરી રહ્યા છે. ગ...
શિકારી પક્ષી રેવીદેવી અંધશ્રદ્ધાનો શિકાર
અમદાવાદ, 8 જાન્યુઆરી 2020
પુરાણો અને લોકકથામાં જે પક્ષી અપશુકન પ્રતીક તરીકે વગોવાયેલુ રેવીદેવી ઘુવડ માનવમિત્ર છે, ખેડૂતોનું મિત્ર પ્રાણી છે. ઉંદરનો શિકાર કરનાર ઘુવડ ન હોય ઊંદરોની વસતી એટલી હદે વધી જાય કે તે ખેતરનો પાક અને ઉત્પાદન સાફ કરી નાંખે. ઉંદરડી વર્ષે 880 વચ્ચાને જન્મ આપીને વસતી વિસ્ફોટ કરે છે. રેવીદેવી ૭૦ ટકા ખોરાક ઉંદર હોય છે. જેથી એક રી...
’હું દલિત છું, તેથી મંદિરમાં પ્રવેશતા અટકાવ્યો’ – સા...
હિમાચલ પ્રદેશના સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન રાજીવ સૈઝલે રાજ્ય વિધાનસભામાં કહ્યું હતું કે તેમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી. સૈઝલે કહ્યું કે તેમને અને નાચના ધારાસભ્ય વિનોદ કુમારને કોઈ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નહોતી. જોકે મંત્રીએ મંદિરના નામ અને સ્થાનનો ઉલ્લેખ કર્યો નથી. આ સમયે પણ દલિતો સાથે આ પ્રકારની વર્તન નિંદાત્મક છે.
નોંધપાત્ર વાત...
ભારત મોટી મંદી આવી રહી છે – નોબેલ વિજેતા અભિજીત બેનર્જી
નોબેલ વિજેતા અભિજીત બેનર્જીએ ચેતવણી આપી છે - ભારત મોટી મંદીના અંતની નજીક છે, માંગ સૌથી મોટી સમસ્યા છે
નોબેલ વિજેતા અભિજીત બેનર્જીએ ચેતવણી આપી છે કે આપણો દેશ મહા મંદી નજીક છે. 1991 ના આર્થિક સંકટ સાથે ધીમી વૃદ્ધિ દરની તુલના કરતાં તેમણે સૂચન કર્યું કે આપણે વિકાસને વેગ આપવા માટેની માંગ પર ભાર મૂકવાની જરૂર છે.
તેમણે સોમવારે ઈન્ડિયન એક્સપ્રેસના 'એ...
સમાજ સુધારક 100 વર્ષના સંત સદારામ બાપુ
બનાસકાંઠા જીલ્લાના થરાથી બનાસનદીના કાઠે 9 કો.મી.ના અંતરે આવેલા ટોટાણા ગામે માતા લખુબાઈને ત્યાં જન્મેલા સંત સદારામ બાપુને ગુરુ સંતશ્રી મસ્તરામજી મળ્યા હતા. જીવનમાં પરિવર્તન આવ્યું હતું. જે સંત સદારામ બાપુના નામે પ્રસિદ્ધ થયા.
જીવન તેમના નામ પ્રમાણે સદા સાદુને ઉમદા રહ્યું છે. ધર્મ એતો જીવન જીવવાની ઉમદા કળા છે. પછાત
કાંકરેજ આપસાસ શૈક્ષણિક સામાજીક ...
માફિયા સાથે ભાગીદારી કરવા લાંચ લેતા પકડાયેલા મામલતદારને બચાવતાં રાજનેત...
દિયોદર મામલતદાર પી.એસ. પંચાલ પોતાના ડ્રાઇવર પુનાભાઈ ગાડાંભાઈ ઠાકોર મારફત રૂ.25 હજારની લાંચ લેતા પકડાયા છે. લાંચ લીધા બાદ ઓફીસમાંથી નાણાં મળી આવતા બંને આરોપીની પુછપરછ માટે પાલનપુર એસીબી ઉઠાવી ગઈ છે. ખનન માફીયાઓના રેતી ભરેલા ડમ્પર ન પકડવા માટે હપ્તા લેવા ડ્રાઇવરને મોકલતો હતો. લાંચની રકમ મામલતદારની ઓફીસમાંથી મળી આવી હોવાથી આરોપીઓને બચવાનો માર્ગ અ...
ઈરાનમાં યુક્રેનનું વિમાન તૂટી પડ્યું, ગઈકાલે મીસાઈલ તાગી હતી
180 લોકો સવાર હતા
ઈરાનની રાજધાની તેહરાનમાં બુધવારે મોટો અકસ્માત થયો હતો. યુક્રેનથી બોઇંગ 737 વિમાન 180 મુસાફરો લઇને જતું હતું ત્યારે અચાનક તૂટી પડ્યું હતું. આ અકસ્માત કેવી રીતે બન્યો, તે ક્યાં બન્યો અને તેમાં કેટલા લોકો માર્યા ગયા અથવા ઈજાગ્રસ્ત થયા? હાલમાં, આ બધી બાબતો વિશે કોઈ માહિતી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત એરપોર્ટ નજીક બ...
હુમલાના વિરોધમાં રાજ્યમાં કોંગ્રેસના દેખાવો – જયરાજસિંહ
અમદાવાદ 8 જાન્યુઆરી 2020
ગુજરાતમાં અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકરો પર ભાજપ, આરએસએસ, એબીવીપી, વિશ્વ હિંદુ પરિષદના ગુંડાઓએ કરેલા હુમલામાં NSUI, યુથ કોંગ્રેસ, કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો જાહેર સ્થળોએ 8 જાન્યુઆરી 2020ના દિવસે ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે. ભાજપ સરકારની આ ડર અને ભયની રાજનીતિ સામે લોકશાહી બચાવવા માટે, સંવિધાન બચાવવા માટે ગાંધીજીના મુલ...
હું છું ગાંધી: ૯૩ પહેલી રાત
ફિનિક્સમાં પહેલો અંક કાઢવો સહેલું ન નીવડયું. બે સાવચેતી મને ન સૂઝી હોત તો એક એક અઠવાડિયું બંધ રહેત અથવા મોડો નીકળત. આ સંસ્થામાં એન્જિનથી ચાલનારા સંસ્થા વસાવવાની મારી દાનત ઓછી જ હતી. જ્યાં ખેતી પણ હાથ વડે કરવાની હતી ત્યાં છાપું પણ હાથે જ ચલાવી શકાય એવાં યંત્રોથી ચાલે તો સારું એમ મનમાં હતું. પણ તે ન બને એવું આ વેળા લાગેલું, તેથી ત્યાં ઑઇલ-એન્જિન લઈ ગ...
તીડ ઉડાવવાની મજૂરી ખેડૂતોને સરકારે ચૂકવી
તીડ પ્રભાવિત વિસ્તારના ખેડૂતો માટે રૂા.૩૧.૪૫ કરોડનું સહાય પેકેજ જાહેર. રાજ્યના તીડ પ્રભાવિત વિસ્તારના ૧૧,૦૦૦થી વધુ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂા.૧૮,૫૦૦ સુધીની સહાય ચૂકવાશે. બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂા.૩૭,૦૦૦ સુધીની સહાય સરકામર આપશે. એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ ઉપરાંત રાજ્ય સરકાર પ્રતિ હેક્ટર વધારાના રૂા.૫૦૦૦ ચૂકવશે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કુલ ૨૮૫ ગ...
ઓનલાઈન જમીન શોધવા ગુજરાત લેન્ડ બેન્ક પોર્ટલ લોન્ચ
ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા રોકાણકારોને પારદર્શી પદ્ધતિએ ઓનલાઈન દ્વારા સ્થળ અને જમીન શોધવા માટે ગુજરાત લેન્ડ બેન્ક પોર્ટલનું 7 જાન્યુઆરી 2020માં ગાંધીનગરમાં લોન્ચિગ કર્યું હતું.
જીઆઈડીસી, ધોલેરા એસઆઈઆર, પીસીપીઆઈઆર, એસઈઝેડ તેમજ પ્રાઈવેટ ઈન્ડ્સ્ટ્રીયલ પાર્ક અને લોજીસ્ટીક પાર્ક વગેરેમાં ઉપલબ્ધ જમીનની માહિતી ઓનલાઈન પુરી પાડશે.
સ્થળની આસપાસના ઈન્ફ્રા...
મનુસ્મૃત્તિનું નહીં ભારતના બંધારણનું શાસન છે – એકવોડેકેટ જિલ્લા ...
પ્રજાના પૈસાથી કામ કરતાં પોલીસને સાચી હકીકત એકવોકેટ કેવલસિંહ રાઠોડે કહી દીધું. દેશમાં દરેક નાગરિક આ રીતે સરકારી અધિકારી પાસેથી જવાબ માંગે તો જ હવે શાસન સુધરે તેમ છે. નહીંતર ગુજરાતમાં લાઠી રાજ આવતાં વાર નહીં લાગે.
https://youtu.be/9wEUD3305Zs
બીજો એડ વિડિયો શિવાનંદ ઝા સામે એફઆઈઆરમાં નામ લખાવ્યું હોવાનું તે કહે છે.
https://youtu.be...
રહસ્ય – તાળી વગાડતાં જ ઉપર આવે છે પાણી
ઝારખંડના બોકારો જિલ્લામાં પાણીના ગરમ કૂંડ સામે તાલી વગાડો તો પાણી પોતે જ ઉંચુ આવે છે. અત્યાર સુધી જમીન વૈજ્ઞાનિકો પણ આ રહસ્યને જાણવામાં સક્ષમ નથી. તે દલાઈ કુંડ તરીકે ઓળખાય છે. તે કોંક્રિટ દિવાલોથી ઘેરાયેલો છે. ઉનાળામાં ઠંડુ પાણી અને શિયાળામાં ગરમ પાણી આવે છે. આ એક રહસ્ય પણ છે. લોકો માને છે કે પૂલના પાણીમાં સ્નાન ત્વચાની બિમારીઓને દૂર કરે છે. તેમાં...
વિદ્યાનગરમાં બનાવટી ગુણપત્રકથી વિદેશ મોકલવાનું કૌભાંડ
વિદ્યાનગર પોલીસે બાકરોલ-વિદ્યાનગર રોડ ઉપર આવેલા બાકરોલ સ્ક્વેરમાં ઈસ્કોન એજ્યુકેશનલ કન્સલટન્ટમાં છાપો મારીને બોગસ ગુણપત્રકના આધારે વિદેશ મોકલવાનું વ્યાપક કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ગુજરાતની અને ગુજરાત બહારની કોઈ પણ યુનિવર્સિટી અને કોલેજોના ગુણપત્રકો અને પ્રમાણપત્રો બનાવી આપવામાં આવતાં હતા. જોબ વર્ક બહાક કરાવવામાં આવતું હતું. અગાઉ પોલીસને જાણ કરી હોવ...
ગુજરાતી
English