Admin
કેઝરીવાલના કામથી તેઓ ફરી ચૂંટાશે, ભાજપમાં આંતરિક ડખા
મતદાન : ભાજપ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હારશે, 58% લોકોના મતે ફરીથી આપની સરકાર બનશે
દિલ્હી વિધાનસભાની ચૂંટણી 8 ફેબ્રુઆરી, 2019 ના રોજ મતદાન થશે અને પરિણામ 11 પર આવશે. જનસત્તા.કોમ દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા પછી એક મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. આમાં સીધો સવાલ એ હતો કે શું દિલ્હીની જનતા ફરીથી આમ આદમી પાર્ટી (આપ) ની સરકાર બનાવશે? બે કલાકમ...
સેક્સ ટેપમાં રૂપાણીના પ્રધાન વાસણ આહીરનું રાજીનામું ન લેવાયું, હવે જાહ...
ભાજપના નેતા અને વિજય રૂપાણી સરકારના પ્રવાસન પ્રધાન વાસણ આહીર જ્યારે ભાજપના કે સરકારના કોઈ કાર્યક્રમ ચાલતો હોય ત્યારે તેમની પ્રેમિકા અને ભાજપની નેતી સામે ગંદા ઈશારા કરતાં હતા. તેઓ કામવાસનનાના 84 આસનના શોખીન હતા. જુદી જુદી રીતે કામક્રીડા કરવામાં મજા આવે છે. એવું ટેપ બહાર આવી તેમાં સ્પષ્ટ કહે છે. તેની અનેક સેક્સ ટેપ બહાર આવી ત્યારે સમગ્ર ગુજરાતની 6.50...
રૂ.20 કરોડનું બાળ સંશોધન કેન્દ્ર અમદાવાદમાં બનશે
રાજ્ય સરકારની રૂ. ૨૦ કરોડની સહાયથી ડો. વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર બનશે. ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રેન્યોરશિપ કાઉન્સિલ (જીયુસેક) તરફથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતાના ગુણોને વિકસાવવા માટે વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઈનોવેશન સેન્ટર શરૂ કરશે.
વિદ્યાર્થીઓમાં ઈનોવેશન, ...
હું છું ગાંધી: ૯૨ ફિનિક્સની સ્થાપના
સવારે પ્રથમ તો મેં વેસ્ટની સાથે વાત કરી. ‘સર્વોદય’ની મારા ઉપર થયેલી અસર મેં તેમને કહી સંભળાવી, ને સૂચવ્યું કે ‘ઇન્ડિયન ઓપીનિયન’ને એક ખેતર ઉપર લઈ જવું. ત્યાં સહુ એકસરખો ખાધાખરચ પૂરતો ઉપાડ કરે, સહુ પોતાની ખેતી કરે, અને બચતા વખતમાં ‘ઇન્ડિયન ઓપીનિયન’નું કામ કરે. વેસ્ટે એ સૂચનાનો સ્વીકાર કર્યો. દરેકનું ખાધાખરચ ઓછામાં ઓછું ત્રણ પાઉન્ડ થાય એવી ગણતરી કરી. ...
11 લાખ ખેડૂતો પર દીપડાનો ખતરો, સરકારની કોઈ સુરક્ષા નહીં
અમદાવાદ : છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં દીપડાની વસતી ગણતરી મુજબ તેમની વસ્તીમાં 20.25% ની વૃદ્ધિ થઇ રહી છે. 2011માં ગુજરાતમાં દીપડાની વસ્તી 1,160 હતી અને 2016માં તે વધીને 1,395 થઈ ગઈ છે. 2018માં 1500થી 1600 દીપડા ગુજરાતમાં હોવાનો અંદાજ છે. આજે જે 2000 જેટલા હોઈ શકે છે. જેમાંથી 70 ટકા દીપડા જંગલની બહાર ખેતર કે રેવન્યુ વિસાતારમાં રહે છે, તેને ખેતર સૌ...
કચ્છના દરિયામાંથી 5 પાકિસ્તાની પાસેથી રૂ.175 કરોડનું હેરોઈન ઝડપાયું, છ...
કચ્છના જખૌના દરિયામાંથી રૂ.175 કરોડની આંતરરાષ્ટ્રિય કિંમતના હેરોઈના 35 ડ્રગ્સના પૅકેટ સાથે પાંચ પાકિસ્તાનીઓને 6 જાન્યુઆરી 2020માં ઝડપી લેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાકિસ્તાનના કરાંચીથી પાંચ શખસો ડ્રગ્સનો મોટો જથ્થો લઈ ભારત તરફ આવી રહ્યાં હતા. જખૌના મધદરિયેથી પાકિસ્તાની બોટને ઝડપી હતી.
કચ્છના જખૌનો દરિયાકાંઠો ઘૂસણખોરી માટે કૂખ્યાત છે.
મે મહ...
રામની મૂર્તિ નહીં પણ દેશના 2.75 લાખ ગામોમાં પુતળા મૂકાશે
સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણય અનુસાર 9 ફેબ્રુઆરી સુધી કેન્દ્ર સરકારને રામ મંદિર નિર્માણનું ટ્રસ્ટ બનાવવાનું છે. ત્યારે અયોધ્યા મંદિર નિર્માણ પહેલા વીએચપીએ મોટી જાહેરાત કરી છે. જે અન્વયે દેશના 2.75 લાખ ગામમાં ભગવાન રામની પ્રતિમા લગાવી 25 માર્ચથી 8 એપ્રિલ 2020 સુધી ‘રામોત્સવ’ની ઉજવણી કરવામાં આવશે.
દરેક ગામમાં રામ મંદિર નહીં પણ નેતાઓની જેમ ભગવાન રામન...
ગુજરાત સરકાર 34 હજારને નોકરી આપશે – રૂપાણી
ગુજરાતમાં 2020ના નવા શરૂ થયેલા વર્ષમાં 34,000 સરકારી જગ્યાઓ ભરતી કરવામાં આવશે તેમ રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે. સીએમ રૂપાણીએ યુવાનો અને વિદ્યાર્થીઓને તેમના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પર વિશ્વાસ કાયમ રાખવાની અપીલ પણ કરી છે.
યુવાનોની મહેનત એળે નહીં જાય
સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે હું લોકોને આશ્વસ્ત કરવા માગું છું કે રાજ્યના ...
ટ્વેન્ટી ટ્વેન્ટી રમવા નહીં નાઈટ વોચમેન તરીકે આવ્યા છે રૂપાણી – ...
ગુજરાતમાં બાળકોનાં મોત મામલે કોંગ્રેસના આખાબોલા નેતા અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપતાં સીએમ રૂપાણીનાં ૨૦-૨૦ મેચવાળા નિવેદનને લઈ તેમના પર પ્રહાર કર્યા હતા. મોઢવાડિયાએ કહ્યું કે, ૨૦-૨૦ રમવામાં બાળ મૃત્યુદર ઊંચો કરી દીધો છે. સરકારી શાળાઓ બંધ કરવાનો આંકડો ઊંચો કર્યો છે. જનતાએ આવું શાસન કરવા માટે મેન્ડેટ આપ્યો નથી. આટલેથી ન અટકતાં મુખ્યમંત્રી ૨૦-૨૦ રમ...
થરાદમાં સવા પાંચ લાખના લાલચટાક દોડમની ચોરી
થરાદ માર્કેટયાર્ડમાંથી સોમવારે ૨૧ ટન દાડમ ભરી દિલ્હી જવા રવાના થયેલો ટ્રક ૫ દિવસ સુધી દીલ્હી ન પહોચાડી ટ્રકમાં ભરેલા ૫.૨૫ લાખના દાડમનું ટ્રક ચાલક અને ટ્રક માલિકે ચોરી કરી વેચી માર્યા છે. થરાદના કરણપુરા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ઇશ્વરભાઇ નાનજીભાઇ અને તેમના ભાગીદાર અમરસિહએ સોમવારે વેપારી તૌફીક એહમદ અને ફીરોજઅલીના ૨૧ ટન દાડમ...
જાળી ક્રિકેટ ટુર્નામેન્ટ એલેન્ઝા પ્રિમીયર લીગ ટુર્નામેન્ટ રમાઈ
સુરતની હેપ્પી એલેન્ઝા વેસુમાં દર વર્ષની જેમ યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત આ વખતે નવતર પ્રયાસ રૂપે આઈ.પી.એલ.ની જેમ બોક્ષ (જાળી) ક્રિકેટની એલેન્ઝા પ્રિમીયર લીગ ટુર્નામેન્ટ રમાઈ હતી. જેને પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો હતો. અલગ પ્રકારની પણ રોમાંચક આ ટુર્નામેન્ટના ૧પ દિવસ અગાઉ સોસાયટીના સ્ટાર ખેલાડીઓની હરાજીથી ખરીદી થયેલી ટીમ માલીકોની હાજરીમાં રસાકસી ભર...
બાબા જયગુરુદેવનું બનાવટી વસિયત બનાવી મિકલત પડાવી
સંત સ્વામી તુલસીદાસ જી મહારાજના નામે ચાલતા ટ્રસ્ટમાં પૈસાની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે, જેને બાબા જયગુરુદેવ તરીકે વિશ્વવ્યાપી ઓળખવામાં આવે છે. આ કેસમાં, જયગુરુદેવ ધર્મ પ્રચાર સંસ્થાના ઉપપ્રમુખ, રામપ્રતાપે પંકજ યાદવ નામના વ્યક્તિ અને તેના કાકા પર જયગુરુદેવની ઇચ્છાથી પૈસા જપ્ત કરવાનો આરોપ લગાવ્યો છે. પંકજ યાદવ અને તેના કાકા પર આરોપ છે કે તેમણે છે...
ખુશ્બુ ગુજરાતની દિલ્હીથી સોમનાથ ટ્રેન યાત્ર શરૂ
આઈઆરસીટીસી સોમનાથ મંદિરથી દ્વારકાધીશ મંદિર સુધી ગુજરાતની મુલાકાત માટે પેકેજ આપે છે
ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (આઈઆરસીટીસી) એ ગુજરાત આવનારા લોકો માટે એક વિશેષ પેકેજ શરૂ કર્યું છે. આ પેકેજમાં તમે સોમનાથ મંદિરથી દ્વારકાધીશ મંદિર સહિત ગુજરાતના ઘણા ભાગોમાં ફરવા જઈ શકો છો. પેકેજનું નામ ખુશ્બુ ગુજરાતની એક્સ દિલ્હી (ખુશ્બુ ગુજ...
ભાજપના નેતાએ પબમાં પ્રેમિકાની છેડતી કરી, ધરપકડ
ભાજપ નેતા અનુપમ હઝરા પબ હુમલો અને ગેરવર્તણૂંકમાં ફસાયેલા, પોલીસે ધરપકડ કરી
ભાજપના નેતા અનુપમ હઝારાને પોલીસે એક શખ્સ પર હુમલો કરવા અને તેની પ્રેમિકાની છેડતી કરવા બદલ ધરપકડ કરી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે હો ચી મીન સરનીના પબમાં સેલ્ફી ક્લિક કર્યા પછી, ભાજપ નેતાએ આ વ્યક્તિને કથિત રીતે માર માર્યો અને તેની સોનાની ચેન છીનવી લીધી. જો કે ભાજપ...
સાણંદની ટાટા નેનો ફેક્ટરી બંધ, મોદી અને ટાટાની મોટી નિષ્ફળતા
રતન ટાટાના ડ્રીમ પ્રોજેક્ટ ટાટા નેનો કાર ફેક્ટરી આખરે બંધ કરી દેવી પડી છે. 2019માં એક જ કારનું ઉત્પાદન થયું છે. મોદીનો પ્રસિદ્ધિ પ્રોજેક્ટ સાવ નિષ્ફળ પુરવાર કરીને ગુજરાતની પ્રજાના રૂ.33 હજાર કરોડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સ્વાર્થખાતર પાણીમાં સાવ નાંખી દીધા છે. મોદીએ આ ટાટાને આપેલી જમીન પરત લઈ લઈને ફરીથી ત્યાં ગાયોની ઓલાદ સુધારવાનું કામ શરૂં ...
ગુજરાતી
English