Admin
મિત્તલ પટેનું રાષ્ટ્રપતિએ સન્માન કર્યું
ગુજરાતની ચાર વ્યક્તિઓનું રાષ્ટ્રપતિએ સન્માન કર્યું હતું. કચ્છનાં ઇસ્માઇલ ખત્રી, બિપ્લબ કેતન પોલ, મિત્તલ પટેલ અને હિમાંશુ પટેલનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે આમંત્રણ પાઠવી સન્માન કર્યું હતું. રખડતું, ભટકતું જીવન ગુજારતા વંચિત માટે કામ કરતાં અમદાવાદના મિત્તલ પટેલ (અમદાવાદ, શંખલપુર), જળ વ્યવસ્થાપન સહિતના ક્ષેત્રે ઉમદા કામ કરનાર બ...
મેગા બ્રાહ્મણ સમિટ-૨નો પ્રારંભ
મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-૨નું ગાંધીનગર નજીકના અડાલજ ત્રિમંદિર પરિસરમાં ઉદઘાટન કરતા દેશની સંસ્કૃતિ અને ધરોહર બ્રાહ્મણોના તપ, સમર્પણ અને નિષ્ઠાથી ટકી છે તેવો અભિપ્રાય દર્શાવ્યો હતો.
તેમણે કહ્યું કે આદિ અનાદિકાળથી બ્રહ્મસમાજે હંમેશા પોતાની જ્ઞાનસંપદાથી સમાજ નિર્માણનું જ કાર્ય કર્યું છે. આ સમાજ હંમેશા રાષ્ટ્રહિતની સાતે રહેનારો અને રાષ્ટ્રહિતમાં સમર્પ...
ગુજરાતમાં 7 કરોડ સુધી મોબાઈલ ફોન થઈ ગયા
ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ઓક્ટોબર મહિના માટે જાહેર કરેલા ટેલીકોમ સબસ્ક્રિપ્શન રિપોર્ટ મુજબ, ગુજરાતમાં કુલ સબસ્ક્રાઇબરનો આંકડો ટૂંક સમયમાં એક વાર ફરી 7 કરોડને આંબી જશે. ઓક્ટોબર, 2019નાં અંત સુધીમાં ગુજરાત સર્કલમાં કુલ સબસ્ક્રાઇબરની સંખ્યા 6.91 કરોડ હતી.
ગુજરાત સર્કલમાં કાર્યરત ચાર ટેલીકોમ કંપનીઓ – વોડાફોન આઇડિયા, જિયો, એરટેલ...
એક હજાર ગણો વધું અવાજ કરતાં મોંઘા વાહનો જપ્ત
નિયત માત્રા કરતાં વધું અવાજ કરતાં અને પૂર ઝડપે જતાં વાહનો અટકાવીને તેના માલિકો પાસેથી જપ્ત કરેલા છે. લોકોને પજવવા માટે તેઓ સાયલંસરથી વધું અવાજ કરતાં હતા.
ચાલકોની અમદાવાદ પોલીસે પૂછપરછ કરતાં ઘણાં પાસે લાઈસન્સ કે માન્ય વાહન નોંધણી નંબર પણ ન હતા. PSI એમ.બી. વિરજાની આગેવાની હેઠળની વિજિલન્સ ટીમે આ કામ કર્યું છે.
મેગાસિટી અમદાવાદના માર્ગો ઉપર ...
વિજય માલ્યાની મિલકતોની હરાજી કરવા મંજૂરી
લંડનમાં રહેતા દેશના ભાગેડુ વિજય માલ્યા માટે 2020નો પ્રથમ દિવસ માઠા સમાચાર લઈને આવ્યો છે. જેમાં મુંબઈ સ્થિત સ્પેશિયલ PMLA કોર્ટે ભારતીય સ્ટેટ બેંક સહિત અન્ય બેંકોને વિજય માલ્યાની જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓ વેચીની દેવુ વસૂલવાની મંજૂરી આપી છે. આ સાથે જ જે બેંકો વિજય માલ્યાને રૂપિયા આપતી હતી, તે હવે ભાગેડુ માલ્યાની સંપત્તિ જપ્ત કરી શકે છે. જો કે કોર્ટ...
અમેરિકા અમારી સાથે ગેંગસ્ટર જેવો વ્યવહાર કરે છે – કિમ જોંગ
નોર્થ કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને એલાન કર્યુ છે કે તેમની એજન્સીઓ નવા પ્રકારના હથિયાર પર કામ કરશે. ગત વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત સમયે નોર્થ કોરિયાએ પોતાના પરમાણુ કાર્યક્રમ પર રોક લગાવવાની વાત કરી હતી. પરંતુ નવું વર્ષ શરૂ થતાં જે તેઓએ પોતાની નીતિ બદલી દીધી છે અને નવી રીતે કામ કરાશે તે વાત પર જોર આપ્યું છે.
કિમ જો...
फ्रांस की कंपनी को अहेमदाबाद में स्ट्रीट लईट का काम सौंपा
अहमदाबाद शहर में डेढ़ लाख स्ट्रीट लाईट के रखरखाव के लिए Cetelum ’नामक कंपनी को पांच साल का अनुबंध दिया गया है। फ्रांस से राफेल विमान की खरीद के बाद, स्ट्रीटलाइट रखरखाव अनुबंध देश के कई प्रमुख शहरों में Cetelum कंपनी को प्रदान किए गए हैं।
Cetelum कंपनी के खिलाफ भ्रष्टाचार के आरोपों के बाद सतर्कता जांच की गई, जिसमें सतर्कता जांच को पूरा करने में क...
રાફેલ સોદા બાદ હવે અમદાવાદની શેરી બત્તી ચાલુ રાખવા ફ્રાંસની કંપનીને ઠે...
અમદાવાદ શહેરની દોઢ લાખ શેરી બત્તીની જાળવણી માટે ‘સીટેલુમ’ નામની કંપનીને પાંચ વર્ષનો ઠેકો આપવામાં આવ્યો છે. ફાંસ પાસેથી રાફેલ વિમાનની ખરીદી બાદ દેશના અનેક મોટા શહેરોમાં સીટેલુમ કંપનીને સ્ટ્રીટલાઈટ મેઇન્ટેનન્સના કોન્ટ્રાક્ટ મર્ળ્યા છે.
સીટેલુમ કંપની સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો થયા બાદ વિજીલન્સ તપાસ કરી હતી, વિજીલન્સ તપાસ પૂર્ણ થવામાં ઓછા...
કેબલ અને ડીટીએચ ઓપરેટરો ૧૩૦ રૂપિયામાં ૨૦૦ ચેનલ આપશે
કેબલ ટીવી અને ડીટીએચ ના માસિક ભાડામાં ઘટાડો થવાનો છે. ટેલીકોમ રેગ્યૂલેટર ટ્રાઇએ ફક્ત કેબલ ઓપરેટર અને ડીટીએચ પ્રોવાઇડરોને નવા પ્લાન લાગૂ કરવા માટે કહ્યું છે. ગ્રાહકોની દ્વષ્ટિએ તેને ફાયદાકારક માનવામાં આવે છે. ટ્રાઇના નવા ટેરિફ અનુસાર હવે કેબલ અને ડીટીએચ ઓપરેટરોને ૧૩૦ રૂપિયામાં ૨૦૦ ચેનલ મફત આપવી પડશે.
અત્યાર સુધી ૧૩૦ રૂપિયા ફક્ત ૧૦૦ ચેનલ જ ફ્રી મળ...
અમદાવાદમાં 1600 લોકો સામે પાસા, અપહરણ વધ્યા
પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ૨૦૧૯માં ગુનાખોરીમાં ઘટાડો નોંધાયો હોવાનો દાવો કર્યો હતો. અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૧૮માં શહેરમાં ૯૮ હત્યા થઈ હતી, જે વર્ષ ૨૦૧૯માં ઘટીને ૮૦ રહી છે.
પરંતુ છેલ્લા ૨૪ મહિનામાં શહેરમાં થયેલી હત્યાનો સરવાળો ૧૭૮એ પહોંચ્યો છે. આમ શહેરમાં દર મહિને લગભગ ૭ હત્યા થઈ રહી છે. ૨૦૧૮માં ૪૨૧ અને ૨૦૧૯માં ૪૧૨ અપહરણની ઘટનાઓ બની છે. આમ બે વર્ષમ...
પાટણ યુનિવર્સિટીના કુલપતિએ દારુની શાયરી કહી, વિરોધ
પાટણ સ્થિત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ અગાઉના વર્ષોએ દારૂના મહિમામંડન કરતી પોસ્ટ ફેસબુકમાં શેર કરી હતી. જેને ફરીથી 31 ડીસેમ્બરે શેર કરી હોવાનું જાણી ધારાસભ્ય અને સ્થાનિક શિક્ષણ કાર્યકરોએ કલેક્ટરને રજૂઆત કરી છે. કુલપતિની માનસિકતા સામે ગંભીર સવાલો ઉભા કરી તાત્કાલિક ધોરણે તમામ સરકારી પદ ઉપરથી દૂર કરવા માંગ કરી છે. કુલપતિની ગરિમા જોતા ઇન્ચાર્જ ...
દેશભક્તિ ? સત્તા ન આવી તો ગણતંત્રની પરેડથી મોદીએ હાંકી કાઢ્યા
આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની ઝલક જોવા નહી મળે. એક્સપર્ટ કમિટીએ આ વર્ષે જે 16 રાજ્યો, કેંદ્રશાસિત પ્રદેશો અને 6 મંત્રાલયોની ઝલકની મંજૂરી આપી છે તેમાં પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રનું નામ સામેલ નથી. પશ્ચિમ બંગાળ બાદ હવે મહારાષ્ટ્રની ઝલક પણ ગણતંત્ર દિવસની પરેડમાં જોવા નહી મળે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી જિતેંદ્ર આવ્હાડે દા...
સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે FBના કારણે સંબંધો બગડ્યા ? પોસ્ટ રદ
શિવસેના નેતા સંજય રાઉતની આ પોસ્ટને શિવસેના અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકેર પર ટિપ્પણી તરીકે જોવામાં આવી રહી છે. જો કે બાદમાં સંજય રાઉતની એફબી વોલ પર આ પોસ્ટ જોવા મળી રહી ન હતી. ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવામાં ભલે એનસીપી અધ્યક્ષ શરદ પવારની મહત્વની ભૂમિકા મહત્વની હતી, પરંતુ સંજય રાઉતે વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યાં તે દિવસથી ઉદ્ધવને મુખ્યમંત્રી...
મંજુલા પૂજા શ્રોફ અને કુખ્યાત લંપટ એવા નિત્યાનંદ વચ્ચે ઘનિષ્ઠ સંબંધો
અમદાવાદના હીરાપુરા વિસ્તાર ની ડીપીએસ ઈસ્ટ સ્કુલમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાં ગોરખધંધાઓ આચરવામાં આવતા હોવાના વિવાદમાં ભીનું સંકેલાઈ ગયુ હોય એવી સ્થિતિ નિર્માણ થઈ છે. ડીપીએસ-ઇસ્ટ અને કેલોરેક્સ ફાઉન્ડેશનના માંધાતા મંજુલા પૂજા શ્રોફ અને કુખ્યાત લંપટ એવા નિત્યાનંદ વચ્ચે ‘ઘનિષ્ઠ’ સંબંધો હોય એના સ્પષ્ટ સંકેતો આપતો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો. આ વ...
આયુષ્યમાન કૌભાંડ – 6 વડોદરામાં સૌથી વધું કાર્ડ કેમ ?
12 ફેબ્રુઆરી 2019ના રોજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જાહેર કર્યું હતું કે, રાજ્યના મા અને મા વાત્સલ્ય કાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓને આયુષમાન ભારત-પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ સમાવિષ્ટ કરવા માટે ભારત સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી.
મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના લાભાર્થીઓને અસાધ્ય રોગો માટે રૂપિયા ત્રણ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર, આયુષમ...
ગુજરાતી
English