Friday, August 14, 2026

Admin

13488 POSTS 0 COMMENTS

ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ વિભાગમાં ગુજરાતનો વારસો કાર્યક્રમ થયો

ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમમાં 'ધરોહર - કલાત્મક અને સાંસ્કૃતિક ગુજરાતનો વારસો'નું આયોજન 14 ફેબ્રુઆરી 2019ના રોજ અમદાવાદ ખાતે સેન્ટર ફોર ડેવલોપમેન્ટ એન્ડ કમ્યુનિકેશન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના અલગ અલગ પ્રાંતોની સંસ્કૃતિ, કાલા, પરંપરા, રહેણીકરણી, ખાનપાન, પહેરવેશ વગેરેની સુંદર ઝાખી કરવામાં હતી. જેમ...

ગુજરાતના અંદાજપત્રમાં લઘુમતીના પાંચ ધર્મ માટે રૂ.5940 કરોડની માંગણી 

રાજયમાં લધુમતિઓની વસ્તી કુલ ૧૧.પ % છે જેમાં મુસ્લીમ ૯.૭% , જૈન ૧.૦%ખ્રિસ્તી ૦.પ% સિખ ૦.૧ % બોદ્ધ ૦.૧ % તેમજ અન્ય ૦.૧ % છે. ગુજરાત રાજયનું ૧૮-૧૯ વર્ષનું બજેટ આશરે ૧,૮ર,૦૦૦ કરોડ હતું જેમાં લધુમતિ સમાજના વિકાસ કે રક્ષણ માટે કોઈ અલગથી નકકર ફાળવણી ન હતી, જેવી કેન્દ્ર સરકારના બજેટમાં હોય છે. ગુજરાતમાં લઘુમતિ સમાજ વિકાસ અને રક્ષણ ક્ષેત્રે ખુબજ પાછળ છે જે...

પાટણમાં સળગી જનાર ભાનુભાઈના કેસમાં એક વર્ષ પછી ખાત્રીનો અમલ નહીં

સ્વ.ભાનુભાઈ વણકરના આત્મ વિલોપન બાદ ગુજરાત સરકારના મુખ્ય સચિવ વતી લેખિત ખાત્રીમાં રાજ્ય સરકાર દ્વારા દલિત કાર્યકર્તાઓ સામે દાખલ થયેલ ફોજદારી કેસ પરત ખેચવાની માંગ કરાઈ હતી. જે પૂરી ન થતાં ગુજરાત સરકારના છ ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી છે. 15 ફેબ્રુઆરી 2018ના રોજ પાટણ કલેકટર કચેરી ખાતે અનુસુટચિત જાતિના દલિત ભાનુભાઈ ...

મા વાત્સલ્ય યોજનામાં ખાનગી હોસ્પિટલોને સારવારના રૂ.2170 કરોડ ચૂકવાયા

ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ટીમ હેલ્થમાં નવા જોડાઈ રહેલા ૧૪૬૬ સ્ટાફ નર્સને નિમણૂંકપત્રો એનાયત કરાયા હતા. આગામી સમયમાં નવા ૧૦૦૦ સ્ટાફ નર્સની નિમણૂંક રાજય સરકાર દ્વારા કરાશે. રાજય સરકારે છેલ્લા બે વર્ષમાં વિવિધ વિભાગોમાં વિવિધ કેડરોમાં ૧ લાખથી વધુ કર્મચારીની ભરતી કરી છે. મેડિકલ બેઠકોમાં વધારાની સાથે હોસ્પિટલો વધી છે. મધ્યમ વર્ગોના પરિવારોને ...

સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણી માટે ઇ-પેમેન્ટ શરૂ

રાજ્યમાં નાગરિકો દ્વારા તેઓની સ્થાવર મિલકતની તબદીલીના વ્યવહારો માટે સ્ટેમ્પ ડ્યુટીની ચુકવણી નોન જ્યુડિશયલ સ્ટેમ્પ પેપર, ફ્રેકીંગ મશીન તથા ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ દ્વારા કરી શકાય છે. ઇ-સ્ટેમ્પીંગ સર્ટીફીકેટ માટે પણ ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્ર ઉપર રોકડ/બિન રોકડ (ચેક,ડી.ડી. નેટ બેકીંગ, RTGS, NEFT, Account Transfer વિગેરે ) લઇને રૂબરૂ જવાનું હોય છે. ઇ...

5 વર્ષમાં 10 લાખ લોકો વાહન અકસ્માતમાં ઘવાયા, દારુ કારણભૂત

દેશમાં દારૂ પીધેલી હાલતમાં વાહન અકસ્માતની ઘટનામાં પ્રથમ મહારાષ્ટ તો બીજા ક્રમે ગુજરાત ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારુ પીને વાહન ચલાવી અકસ્માત કરવામાં ગુજરાત બીજા નંબર પર છે. માર્ગ અકસ્માતની ઘટના અંગે 15 રાજ્યોના કરાયેલા સર્વેમાં દર 6 અકસ્માતે 1 અકસ્માત નશો કરેલા ડ્રાઇવીંગના કારણે થયો હોવાનું નોંધાયું છે. મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ...

17 વર્ષ પછી સાબરમતી ટ્રેનમાં સળગી ગયેલા 52 લોકોના વારસદારોને સહાય, શું...

ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાને આગ લગાડવાના બનેલ બનાવમાં મૃત્યપ પામેલા 59 હિન્દુ લોકોના વારસદારોને દરેકને રૂા.૫ લાખ લેખે  રૂા.૨૬૦ લાખની સહાય મુખ્ય મંત્રી રાહત ફંડમાથી ચુકવવામાં આવશે. 17 વર્ષ પછી આ સહાય ચૂંકવવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણી આવતી હોવાથી આ સહાય ચૂકવવામાં ઝડપ કરવામાં આવી છે. મૃત્યુ પામેલા હિશ્વ હિંદુ પરિષદના...

3000 ઉદ્યોગોને વીજ વેરા માફી પ્રમાણપત્ર ઓન લાઈન મળશે

રાજ્યમાં નવા સ્થપાતા ઔદ્યોગિક એકમોને તથા હયાત ઔદ્યોગિક એકમોના પાત્રતા ધરાવતા વધારાના એકમોને ઉત્પાદનની તારીખથી પાંચ વર્ષ સુધી ઇલેકટ્રીસીટી ડયુટી ભરવામાંથી માફી આપવાની જોગવાઇને વધુ સરળ, વધુ ઝડપી અને પારદર્શી બનાવવાનો નિર્ણય સરકારે કર્યો છે. ઔદ્યોગિક એકમો ઓનલાઇન અરજી કરીને પાત્રતા સિધ્ધ થયેથી ઇલેકટ્રીસીટી ડયુટી માફીનું પ્રમાણપત્ર ર૪ કલાકમાં  મેળવી ...

ગાંધીનગર શહેરની ખુરશી મેળવવાનો ગંદો ખેલ, પાટનગરને કાળી ટીલી

પાટનગરનો ખેલ – દિલીપ પટેલ – વિશ્લેષણ ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને ભાજપને સરખી બેઠકો મળી હતી. તેથી ભાજપ દ્વારા તોડફોડની રાજનીતિ કરવામાં આવી હતી. કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાઇને આવેલા પ્રવિણ પટેલ બળવો કરીને ભાજપમાં જોડાઇ જતાં તેમને મેયર પદ સોંપવામાં આવ્યું હતું. ફરી એક વખત ભાજપના મેયર બનાવવા માટે ખેલ શરૂ થયા છે. અગાઉ પણ બે વખત ભાજપે ગાંધીન...

કલોલમાં પક્ષાંતર કરનાર ભાજપના 4 સભ્યો ગેરલાયક, કાયદો પણ પક્ષપાતી બની ગ...

રાજ્યના પાટનગર ગાંધીનગરના જિલ્લાની કલોલ નગરપાલિકાના BJPના 4 કાઉન્સિલરોએ પક્ષ સામે બળવો કરી પક્ષાંતર કરીને  કોંગ્રેસમાં ભળી ગયા હતા. રાજ્યના નાણાં પ્રધાન નિતિન પટેલના શહેર કલોલમાં ભાજપને મોટો ફટકો માર્યો હતો. કલોલ તાલુકા પંચાયત ભાજપે ગુમાવ્યા બાદ શહેર પણ ગુમાવવું પડ્યું હતું. ત્યાર બાદ રાજ્ય સરકારે પક્ષાંતર કરનારા 4 સભ્યો સામે અત્યંત ઝડપે સભ્યપદેથી ...

વેલેન્ટાઇન ડે – અમદાવાદની પોલીસ બની બજરંગ દળ

આમ તો પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા સંભાળવાનું હોય છે, પરંતુ સત્તામાં કોણે બેઠું છે તે પ્રમાણે કાયદો અને વ્યવસ્થાની વ્યાખ્યા નક્કી થાય છે. સામાન્ય પોલીસ પોતાની મિલકતની તકરાર લઈ પોલીસ પાસે જાય તો પોલીસ દિવાની ફરિયાદ છે તેમ કહી તેમને કાઢી મૂકે છે. તાજેતરમાં પાલડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદનો કબજો અપાવવા માટે પોલીસના ધાડા ઉતરી પડ્યા હતા. કારણ પ્રવિણ તો...

રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીની વ્યૂહરચના ગુજરાતથી કેમ જાહેર કરી

રાહુલનો ચક્રવ્યૂહ  – દિલીપ પટેલ – વિશ્લેષણ 2019ની ચૂંટણી કેવી હશે, તે રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને મોદી અને અમિત શાહને પડકારીને સ્પષ્ટ કહી દીધું છે. તેમણે વલસાડમાં રેલી સંબોધી તેમાં સ્પષ્ટ હતું કે, તે નરેન્દ્ર મોદી અને અમિત શાહના ભ્રષ્ટાચારના મુદ્દા આગળ કરીને ચૂંટણી મુદ્દો બનાવી રહ્યાં છે. હવે પછી 60 દિવસ સુધી તેઓ ભાજપના નેતાઓની સામે આ બાબત અંગે...

4 સરકારી વીજ કંપનીએ 1.40 કરોડ લોકો પાસેથી કરોડોની લૂંટ ચલાવી

રાજ્યના દોઢ કરોડ વીજધારકો પાસેથી ચારેય વીજકંપનીઓએ ફ્યુઅલ સરચાર્જના નામે એક જ મહિનામાં કરોડો રૂપિયાની ગેરકાયદે વસુલાત કરવામાં આવી છે. ગ્રાહકો ઉપર લાદવામાં આવેલ આ કરબોજને તાત્કાલીક હટાવવા જર્કમાં માંગણી કરવામાં આવી છે. ગુજરાત સરકારની કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-જીયુવીએનએલ હેઠળની ચાર વીજવિતરણ કંપનીઓએ વધુ ફ્યૂઅલ સરચાર્જ ખોટી રીતે ગણીને રાજ...

મેરા પરિવાર ભાજપ પરિવાર પણ કોંગ્રેસ પરિવાર વિખો 

મેરા પરિવાર ભાજપ પરિવાર - અભિયાનનો પ્રારંભ કરવા આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદના સરકીટ હાઉસ ખાતે ટોચના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. 26 સાંસદો પૈકીમાંથી કેટલાને ટિકીટ આપવી અને કેટલા સાંસદોને શા માટે પડતા મૂકવા તેની ચર્ચા વિચારણા કરાઈ. ઉપરાંત તાજેતરમાં જ કોંગ્રેસમાંથી આશાબેન પટેલને તોડીને ભાજપમાં લવાયા હતા. પૂર્વ ધારાસભ્ય આશાબેનની...

400 કરોડના બિલીંગ કૌભાંડ પકડાયા

એન.બી.એન્ટરપ્રાઈઝ ગાંધીધામના કેસમાં રૂા.101 કરોડના બોગસ બીલો ઈસ્યું કરેલ. અનમોલ સેલ્સ કોર્પોરેશન સુરતના કેસમાં રૂા.166 કરોડના તથા જે.એમ.ઈમ્પેક્ષ રાજકોટના કેસમાં રૂ.132 કરોડના વ્યવહારો મળીને કુલ રૂ.399 કરોડના બોગસ બિલીંગના વ્યવહારો કરેલા હતા. જેથી અન્ય વેપારીઓને રૂા.60 કરોડની વેરાશાખ તબદીલ કરવા માટે આ વ્યક્તિઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવતા શેખ મુનાફન...