Sunday, February 15, 2026

Editor

418 POSTS 0 COMMENTS
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

શિયાળો આવે અને તજાગરમી – વાઢીયા ફૂટી નિકળે તો આટલું કરશો તો ઘણું થશે 

વાઢિયા - તજા ગરમી બળતરા થાય તો પણ શિવામ્બુ કે ગૌમૂત્ર ચોપડવું. ધીમે ધીમે રાહત થાય. લીમડાનાં પાનનો રસ પીવો અને ચોપડવો. વિટામિન ‘સી’ ની ઊણપ ટાળવી. આમળાં, લીંબુ છૂટથી લેવાં. સલાડ કચુંબર છૂટથી લેવાં. દિવેલીનાં પાન, આકડાનાં પાન ગરમ કરીને બાંધી શકાય. તેનો રસ પિવાય - ચોપડાય. ખૂબ પાકેલાં કેળાનો માવો ચોપડવો - ઘસવો. કાથો, શંખજીરુ, સ...
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

સાવધાન: દરેક ઘરમાં જીવતો એટમબોમ્બ રહેલો છે (ભાગ ૨)

ભાગ ૧ - સાવધાન: દરેક ઘરમાં જીવતો એટમબોમ્બ રહેલો છે (ભાગ ૧) ગેસ સિલિન્ડરમાં ભરવામાં આવતો મિથેન વાયુ સુગંધવિહીન હોય છે. આથી જો રાંધણ ગેસ લીકેજ થાય તો આપણને સુગંધ આવે નહીં અને ખબર પડે નહીં. જો આવું થાય તો અકસ્માતનું પ્રમાણ વધી જાય. આવું ન થાય અને ગેસ લીકેજની તરત જ જાણ થઈ જાય તે માટે ઇથાઈલ મરકેપ્ટન નામનો એક તીવ્ર વાસવાળો વાયુ પણ મિથેન સાથે ગેસ સિલિન્ડ...

યોગગુરુ બાબા રામદેવના ભાઈ રામભારત પતંજલિ આયુર્વેદ જૂથ પર મજબૂત પકડ ધરા...

બાબા રામદેવના ભાઈ રામ ભારતને તાજેતરમાં રૂચિ સોયાના એમડી નિયુક્ત કરવામાં આવ્યા છે. રૂચિ સોયા હવે પતંજલિ ગ્રુપની કંપની છે. ડિસેમ્બર 2019 માં તેના સંપાદનથી. 21 ઓગસ્ટ (2020) સુધીમાં આ કંપનીનું માર્કેટ મૂડી 20,000 કરોડ રૂપિયાની નજીક હતી. રામ ભારત અત્યાર સુધી પતંજલિ આયુર્વેદમાં ડિરેક્ટર હતા અને ડિરેક્ટર તરીકે જૂથની ઘણી અન્ય કંપનીઓમાં પણ સામેલ હતા. આચા...

ધો.1 થી 8 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે? જાણો હકીકત

કોરોના કહેર ને કારણે દિવાળી આવવા થઈ છતાં પણ શાળાઓ ખુલી શકી નથી. છેલ્લા 7 મહિનાથી શાળા કોલેજો બંધ છે. બીજી તરફ ઓનલાઈન અભ્યાસમાં પણ અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે. શાળાઓ અને વાલીઓ વચ્ચે ફીનો મુદ્દો પણ અટવાયેલો છે. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે રાજ્ય સરકાર ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી શકે છે. જો કે આ બાબતે ખુલાસો કરતાં એજ્યુ...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧૨૫: ત્રીજા વર્ગની વિટંબણા

બર્દવાન પહોંચીને અમારે ત્રીજા વર્ગની ટિકિટ લેવાની હતી. તે મેળવતાં વિટંબણા પડી. ‘ત્રીજા વર્ગના ઉતારુને ટિકિટ વહેલી આપવામાં નથી આવતી,’ એવો જવાબ મળ્યો. હું સ્ટેશનમાસ્તર પાસે ગયો. મને તેમની પાસે કોણ જવા દે? કોઈએ દયા કરી સ્ટેશનમાસ્તરને બતાવ્યા, ત્યાં પહોંચ્યો. તેમની પાસેથી પણ ઉપરનો જ જવાબ મળ્યો. ‘બાર ઊઘડ્યાં’ ત્યારે ટિકિટ લેવા ગયો. પણ સહેલાઈથી ટિકિટ મળે...
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

સાવધાન: દરેક ઘરમાં જીવતો એટમબોમ્બ રહેલો છે (ભાગ ૧)

હમણાં જ હજુ ચાર દિવસ પહેલાની આ સત્યઘટના છે. એક ત્રણ માળના એપાર્ટમેન્ટમાં બીજામાળે ત્રણ રસોઈયાઓ રહેતા હતા. તેઓ જે રેસ્ટોરન્ટમાં કામ કરતાં હતા તેના શેઠે પોતાના એક સબંધીના આ ફ્લેટમાં રસોઈયાઓને રહેવા માટે વ્યવસ્થા કરી આપેલ. આ રેસ્ટોરન્ટની ફ્રેંચાઇઝી અન્ય શહેરમાં આપેલ હોય ત્યાં મોકલવા માટે બે નવા રસોઈયાઓ છેલ્લા દશ દિવસથી તાલીમમાં આવેલ હોય તેમને પણ આ ફ્લ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

નહીં માનો પણ આટલું ખાશો તો રોગ નહીં રહે, શું ખાવું અને શું ન ખાવું ? ત...

સર્વે સંતુ નિરામયા ” આહાર એ જ ઔષધ છે . મીઠું , દૂધ , ખાંડ , મેંદો , પોલીસ કરેલા ચોખા , ફોતરા વગરની દાળ , તળેલું , અતિશય કે વધારે ખર્ચની ચિંતા . તીખું , ખૂબ ગરમ કે ખૂબ ઠંડું , આઈસ્ક્રીમ , બિસ્કીટ , શું ના ખાવું - ઈસ્ટંટ ફૂડ , રીફાઈન્ડ તેલ , ડબ્બાનો ( પેક ) ખોરાક , ઈંડાં , માંસ , દારૂ , તમાકુ , પાન , મસાલા, દૂધ, પ્રાણીજન્ય વસ્તુઓ, ઘી, વાંદરો ન ખાય...
આયુર્વેદિક । Ayurvedic Thali । AGN । allgujaratnews.in । Gujarati News ।

કોરોનાથી બચાવવા માટે આ હોટલે શરૂ કરી આયુર્વેદિક થાળી, જુઓ તો ખરા મેનુમ...

અનલોકમાં હવે રેસ્ટોરન્ટથી લઈને બજારો પણ ધીમે ધીમે ખુલ્લી રહી છે. પણ બની શકે છે કે હજૂ પણ આપ મનથી બહારનું ખાવાથી ડરી રહ્યા હોવ. પણ દિલ્હીમાં એક મોટી રેસ્ટોરન્ટ હવે આપને સ્વાદિષ્ટ ભોજન તો આપશે જ, સાથે સાથે તમારી ઈમ્યુનિટી વધારવાનો પણ દાવો કરી રહ્યા છે. આયુર્વેદિક રીતે થાળી આપશે દિલ્હીની એક રેસ્ટોરન્ટ Ardor2.1ને કોરોનાથી લડવા માટે એક એવી થાળી તૈયાર ...
મોદી । AGN । allgujaratnews.in । Gujarati News ।

મોદી સરકારને નડી આ સૌથી મોટી ભૂલ, આ 8 ટકાએ 60 ટકા લોકોમાં ફેલાવ્યો કોર...

ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત ચાલુ છે. આ ખતરનાક વાયરસથી 63 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે મૃત્યુઆંક એક લાખ સુધી પહોંચ્યો છે. વધતા જતા ચેપને ધ્યાનમાં રાખીને દેશના વૈજ્ઞાનિકો ઝડપથી સંશોધન અને અભ્યાસ કરી રહ્યા છે.આ જ ક્રમમાં સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં માત્ર આઠ ટકા કોરોના દર્દીઓ સુપર સ્પ્રેડર બન્યા છ...
માસ્ક । Mask । 1 । AGN । allgujaratnews.in । Gujarati News ।

કમળમાંથી દોરા બનાવીને માસ્ક નું કાપડ તૈયાર કરતી મણિપુરની મહિલા, અનોખા ...

મણિપુરના બિસેનપુર જિલ્લાની 27 વર્ષીય વિજયશંતિએ કમળની દાંડીમાંથી દોરો અને કાપડ બનાવ્યા હતા. હવે તે એક જ છોડના દાંડામાંથી માસ્ક બનાવવાનું એક અનોખું કામ કરી રહી છે. મણિપુરના પ્રખ્યાત લોકક તળાવ નજીક થંગા ટોંગબ્રામ વિસ્તારમાં રહેતી ટોંગબ્રમ બીજ્યશંતી 15 મહિલાઓ સાથે આ પ્રોજેક્ટમાં સામેલ છે. તે 20 મહિલાઓને તાલીમ આપી રહી છે. લોટક તળાવમાં કમળનાં ફૂલો ઉગે છે...
ખેડૂત । AGN । allgujaratnews.in । Gujarati News ।

પર્યાવરણની ખેતી કરતાં ખેડૂતની વિદાય, જીતુ તળાવિયાએ ફાંસો ખાઈ આપઘાત કરી...

ખેડૂત, પર્યાવરણવિદ અને ગ્રીન એમ્બેસેડર જિતુભાઈ તળાવિયોએ જિતુભાઈએ પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જીતુભાઈ દરેક વૃક્ષ વિશે ઝીણવટભરી માહિતી ધરાવતા હતા. ઉકાળો બનાવવાના જાણકાર હતા. વનસ્પતિથી ક્યાં રોગનો ઉપચાર થઈ શકે તે અંગે સારી જાણકારી ધરાવતા હતા. અમરેલીને હરિયાળું બનાવવા માટે ખૂબ મહેનત કરી હતી. તેઓ રાજકીયક્ષેત્રે સક્રિય હતા. સદા હ...
Hemantkumar Shah । AGN । allgujaratnews.in । Gujarati News । ગુજરાત

આવેદનપત્ર કલેક્ટરને આપવાનો શો અર્થ?

મોટે ભાગે સરઘસ કાઢીને આવેદનપત્ર આપવા માટે આંદોલનકારી નાગરિકો કલેક્ટર પાસે જાય છે. એ સંદર્ભમાં કેટલાક વિચારણીય મુદ્દા: (૧) રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનને કે મુખ્ય પ્રધાનને આવેદનપત્ર આપવા માટે આંદોલનકારીઓ કલેક્ટર પાસે જાય છે. કલેક્ટર પછી વડા પ્રધાનને કે રાષ્ટ્રપતિને એ આવેદનપત્ર પહોંચાડે છે કે નહિ તેની કોઈ કાળજી લેતું હોય તેવું જાણમાં નથી. (૨) કલેક્...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ડાયાબિટીસથી પરેશાન છો તો, ઘરે બેસીને તેને ઠીક કરવાના આ રહ્યાં 20 ઉપાય

લીમડાનાં કે બીલીનાં પાનનો રસ નિયમિત પીવો, પાન લસોયાં, ઉકાળવાં નહીં, સારાં, પાકાં જાંબુ ખાવાં, તેના ઠળિયાને સૂકવી, બારીક ખાંડી ચૂર્ણ બનાવી પાણી સાથે લેવાથી, રોજ સવારે અને રાત્રે એકથી બે ચમચી મેથી પાઉડર ફાકીને ઉપર પાણી પીવો, હળદર અને આમળાનું ચૂર્ણ એક - એક ચમચી ભેગાં કરી રોજ સવાર - સાંજ લેવાથી, હરડે, બહેડા, આમળાં, કડવો લીમડો, સામેવો અને જાંબુના ઠળિયા ...
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

હું છું ગાંધી – ૧૨૪: શાંતિનિકેતન

રાજકોટથી હું શાંતિનિકેતન ગયો. ત્યાં ત્યાંના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મને પ્રેમથી નવરાવ્યો. સ્વાગતના વિધિમાં સાદાઈ, કળા અને પ્રેમનું સુંદર મિશ્રણ હતું. ત્યાં મને કાકાસાહેબ કાલેલકરની પહેલી મુલાકાત થઈ. કાલેલકર ‘કાકાસાહેબ’ કેમ કહેવાતા હતા એ તો ત્યારે હું જાણતો જ નહોતો. પણ પાછળથી માલૂમ પડયું કે કેશવરાવ દેશપાંડે, જેઓ વિલાયતમાં મારા સમકાલીન હતા ને જેમ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

રખરખતો તાવ છે, તો આ 14 ઉપાય છે, તમને શું થાય છે તે પ્રમાણે ઘરે જ અજમાવ...

તૂલસી, ફૂદીનો, સૂંઠ અને ગોળનો ઊકાળો પીપાથી, આદું ન હોય તો સૂંઠ ચાલશે, તુલસી, અરડૂસી, સૂર્યમુખીણો પાનનો રસ પીવો, ફ્લુના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવો, સૂંઠ, લીંબું, ગોળનું શરણત પીવો. લીમડાનો અથવા સેતુરના પાનનો રસ પીવો. મરીનું ચૂર્ણ, તુલસીનાં પાનનો રસ મધમાં પીવો. તુલસીનો રસ 10 ગ્રામ, આદુંનો રસ 5 ગ્રામ પીવો, મીઠાશ માટે મધ છે દેશી ગોળ ઉમે...