Saturday, February 14, 2026

Editor

418 POSTS 0 COMMENTS

મજૂરોના કલ્યાણ માટે રાખેલા કરોડો રૂપિયા રૂપાણીએ માર્ગ અને મકાન વિભાગને...

રાજ્યમાં નોંધાયેલા આદિવાસી બાંધકામ શ્રમિકો માટે ગુજરાત આત્મ નિર્ભર પેકેજ યોજના હેઠળ આવાસ સબસીડી આપવાની યોજનામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અલાયદી નાણાકીય જોગવાઈ કરીને તે માટેની ગ્રાન્ટ કમિશ્નરશ્રી,ગ્રામ વિકાસ ના હવાલે મુકવાના ઠરાવ બાબતે. વાંધો છે. રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા...

શૂન્ય રકમ સાથે બચતા ખાતામાં આવી બધી સગવડો હવે બેંકો આપવા લાગી છે, વ્યા...

ઘણીવાર એવું જોવામાં આવે છે કે ખાતામાં લઘુતમ બેલેન્સ ન હોવાને કારણે, બેંકો ગ્રાહકો પાસેથી દંડ તરીકે મોટી રકમ લે છે. શૂન્ય બેલેન્સ બચત ખાતું એ એક એકાઉન્ટ છે જેમાં કોઈ પણ ન્યૂનતમ બેલેન્સ રાખવાની જરૂર નથી. સમજાવો કે ઘણી બેંકોમાં લઘુત્તમ બેલેન્સ લિમિટ 10 હજાર રૂપિયા સુધીની હોય છે. આ બેંકનું ઝીરો બેલેન્સ એકાઉન્ટ 3 થી 7% ના દરે વ્યાજ મેળવે છે. યશ બેંક ...

શ્રીલંકાના 20માં બંધારણ સુધારાની અસરોથી ભારત કેમ ચિંતિત છે, શું ચીન શ્...

શ્રીલંકાની સરકાર 20મો બંધારણમાં સુધારા લાવીને 19 મી બંધારણ સુધારણા દ્વારા રાષ્ટ્રપતિની શાસન કરતી જોગવાઈઓને નાબૂદ કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. ભારતની ચિંતા એ નવી સુધારણા નહીં પણ 1987 ની દ્વિપક્ષીય કરાર છે, જે બદલાયેલા રાજકીય સંજોગોમાં જોખમ હોઈ શકે છે. શ્રીલંકાના તમિલની ન્યાયની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે, ભારત અને શ્રીલંકા વચ્ચે વર્ષ 1987 મા...

આજીવન લાભ, એલઆઈસીની એક વખતના રોકાણની પોલીસીમાં દર મહિને 30 હજાર રૂપિયા...

જીવન વીમા નિગમએ 'જીવન અક્ષય' પેન્શન પોલીસી બનાવી છે. જો રોકાણ પછી તરત જ પેન્શન મેળવવા માટે પોલીસીમાં રોકાણ કરી શકો છો. પોલિસીધારકને એકવાર પ્રીમિયમ ચૂકવીને આજીવન લાભ મળે છે. તમે આ નીતિને ઓછામાં ઓછા 1,00,000 રૂપિયાના રોકાણમાં ખરીદી શકો છો. 30 થી 85 વર્ષની વયના લોકો તેમાં રોકાણ કરવા યોગ્ય છે. પોલિસી ખરીદવા માટે કોઈ આરોગ્ય તપાસની જરૂર નથી. પોલિસીધારકને...

નવો ધંધો – કોરોનામાં સારું આરોગ્ય મેળવવા લોકોને મશરૂમ આપવા માટે ...

કોરોના સમયમાં એક નવા પ્રકારનો ધંધો માત્ર રૂ.50 હજારમાં શરૂં કરીને સારી કમાણી કરી શકાય છે. કોરોના ચેપથી બચવે એવા મશરૂમ્સમાં ઘણા આવશ્યક પોષક તત્વો છે જેની શરીરને ખૂબ જ જરૂર પડે છે. ઘણાં રોગોમાં, મશરૂમ્સનો ઉપયોગ દવાઓ તરીકે થાય છે. લોકોના આરોગ્ય માટે સારો ખોરાક છે કારણ કે તેમાં વધારે કેલરી નથી હોતી. મશરૂમમાં ઘણા મહત્વપૂર્ણ ખનીજ અને વિટામિન જોવા મળે છે....

ગુજરાતનું પાટનગર ગાંધીનગર શહેર દેશભરમાં 24 કલાક પીવાનું પાણી આપનારું પ...

ગાંધીનગર, 17 સપ્ટેમ્બર 2020 રૂ.229 કરોડની પાણી યોજના સરકારે બનાવવાની શરૂ કરી છે. 150 લિટર પાણી આપવામાં આવશે. ગાંધીનગર માં ઘરે ઘરે વોટર મીટર પણ લગાવવા માં આવશે. 30 વર્ષ પહેલાં ગુજરાતમાં પાણીની કારમી તંગી હતી. પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાત વોટર ડેફિસિટ માંથી વૉટર સરપ્લસ સ્ટેટ બની ગયું છે. નીતિ આયોગે પણ બેસ્ટ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં ...

મોદી સરકાર આ 6 સરકારી કંપનીઓને કરશે બંધ, ક્યારેક હતું મોટું નામ અને વે...

કેન્દ્ર સરકાર વિનિવેશના મોરચે ઝડપથી આગળ વધી રહી છે. કેન્દ્ર સરકારે ચાલુ વર્ષ દરમિયાન 2.10 લાખ કરોડ રૂપિયાનું વિનિવેશ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકાર પબ્લિક સેક્ટરની કંપનીઓના વિનિવેશ દ્વારા 1.20 લાખ કરોડ રૂપિયા ભેગા કરશે. તો નાણાકીય સંસ્થાઓના હિસ્સેદારીના વેચાણ દ્વારા અન્ય 90 હજાર કરોડ રૂપિયા ભેગા કરાશે. કેન્દ્રીય નાણામંત્રી અનુરાગ ઠાકુરે સોમવારે વ...

નર્મદાનું પાણી પુરું પાડવા માટે વૈષણવદેવીથી શાંતીપુરા સર્કલ સુધી 130.9...

અમદાવાદ, વૈષ્ણવદેવી ઓવરહેડ ટાંકીથી સરદાર પટેલ રીંગરોડ સમાંતર શાંતીપુરા સર્કલ સરખેજ સુધી 130.91 કરોડના જુદા જુદા વ્યાસની એમ. એસ. ટ્રંક મેઇન્સ પાણીની લાઇન નાંખવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. જેના કારણે ઉત્તર પશ્ચિમ ઝોનના સરદાર પટેલ રીંગરોડ સમાંતર આવેલ ઓગણજ, ભાડજ , હેબતપુ૨, શીલજ વગેરે વિસ્તારોમાં હાલમાં બોર વેલ દ્વારા પાણી પુરું પાડવામાં આવે છે. જય...

ખોટના ખાડામાં પડતી અમદાવાદની લાલ બસ, બે કરોડની આવક અને 13 કરોડની કંપની...

અમદાવાદ, AMTS - લાલ બસ 100 ટકા પેમેન્ટ પેટે માસિક રૂ. 13 કરોડ ચુકવવામાં આવશે. દૈનિક આવકમાં રૂ. 18.50 લાખનો નોંધપાત્ર ઘટાડો થયો છે. અનલોકમાં બસ સેવા શરૂ થઈ તે સમયથી જ દૈનિક સરેરાશ રૂ.19 લાખનું નુકશાન વકરામાં થઈ રહયુ છે. 1 જુનથી 9 સપ્ટેમ્બર સુધી વકરા પેટે રૂ.21 કરોડનું નુકશાન થઈ ચુકયુ છે 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલ 100 ટકા બસ સેવામાં પણ દૈનિક વકરામાં ...

અમપાએ 30 દિવસમાં 20 હજાર ખાડા પૂરી દીધા, પણ કેમ પડ્યા તેની સામે કોઈ પગ...

અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકા - અમપા - દ્વારા છેલ્લા કેટલાંક દિવસોથી ખાડા કૌભાંડ ચાલી રહ્યું છે. ચોમાસાની સીઝન દરમ્યાન પરંપરાગત રીતે રોડના ધોવાણ થયા બાદ નાગરીકોને થતી હાલાકી નિવારવા માટે 14 ઓગસ્ટ 14 સપ્ટેમ્બર ખાડા પુરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 20 હજાર ખાડા પૂરવામાં આવ્યા હતા. સ્માર્ટસીટી અમદાવાદમાં મનપાની ચૂંટણી પહેલા ખાડા...

કોરોના ફેલાવતી ચા, અમદાવાદમાં 32 કિટલી પર ચા વેચવા પર પ્રતિબંધ

અમદાવાદ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે વધુ એક વખત ગરીબ-શ્રમજીવી વર્ગ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુનિ.સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ચાની કીટલીઓને સીલ લગાવવામાં આવ્યા છે. તંત્રની સદર કાર્યવાહીના કારણે કેસ વધી રહ્યા હોવાની ચર્ચાને વેગ મળ્યો છે. મ્યુનિ.સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના કારણોસર ચાની કીટલીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે....

સુરતમાં BJP MLA સંગીતા પાટીલ સહિત 17 લોકો સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો...

સુરતમાં ભાજપના ધારાસભ્ય, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ભાજપના અગ્રણીઓ સહિત 17 લોકો સામે સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા નાણામાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપ કોંગ્રેસના નેતા નીતિન ભરૂચા દ્વારા કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે 17 લોકો સામે ગુનો દાખલ કરવા કોંગ્રેસના નેતાએ પોલીસને અરજી કરી છે. રિપોર્ટ અનુસાર સુરતના લિંબાયત વિસ્તારમાં વર્ષ 2015ના તત...

વર-કન્યાના ફોટા સાથેની ટપાલ ટીકીટ લગ્ન કંકોત્રી પર છપાવી લગાવી શકશો

જૂનાગઢ, 16 સપ્ટેમ્બર 2020 આપણે પોસ્ટ ઓફિસને ટપાલની લેવડ દેવડ માટે કે બચત ખાતા તરીકે જોઈએ છીએ. પરંતુ ટપાલ વિભાગે નવતર અભિગમ અપનાવી મહાનુભાવો કે લોકપ્રીય હસ્તીઓની જેમ કોઈપણ વ્યક્તિ પોતાના ફોટાવાળી ટિકિટ પણ બનાવી તેવો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે ભારતીય ટપાલ વિભાગ દ્વારા મહાનુભાવો અને લોકપ્રીય હસ્તીઓની ટપાલ ટિકિટ બહાર પાડવામાં અઆવે છે. પરંતુ હવ...

અજાણ્યા સ્થળે જતાં રહેતાં ભયજનક જાહેર થયેલા ખડમોરનું સ્થળાંતર જાણવાં બ...

ગુજરાત વન વિભાગ દ્રવારા પ્રથમવાર પક્ષીઓ પર પીટીટી ટેગ લગાડવામાં આવી છે. ભયગ્રસ્ત બસ્ટાર્ડ કુળના ખડમોર પક્ષી પર આ ટેગ લગાડવામાં આવી છે. આ ટેગિંગની મદદથી ખડમોરનાં સ્થળાંતર, વસવાટ સ્થાનની પસંદગી, પક્ષિનો વ્યાપ વિસ્તાર વગેરે જેવી બાબતોની માહિતી સરળતાથી મળી શકશે. ખડમોર સૌથી નાનું અને માત્ર ભારતીય ઉપખંડમાં જ જોવા મળતું પક્ષી છે. ભારતમાં વસ્તી 700 છે. ...

ચીનના પૈસાથી ગુજરાતમાં 221 કંપનીઓ ચાલે છે, રૂપાણીમાં હિંમત હોય તો કરાવ...

છેલ્લાં 5 વર્ષમાં મોદીના રાજમાં રૂ.7500 કરોડ આવેલા છે. ભાજપ અને તેની ભગીની સંસ્થાઓ લોકોને કેવી મૂર્ખ બનાવે છે. તે આના પરથી સ્પષ્ટ થાય છે. વિદેશી રોકાણની મંજૂરી કેન્દ્ર સરકાર આપતી હોય છે. દેશની 1,600 થી વધુ ભારતીય કંપનીઓને એપ્રિલ 2016 થી માર્ચ 2020 દરમિયાન ચીન તરફથી એક અબજ ડોલરનું વિદેશી રોકાણ (એફડીઆઈ) મળ્યું છે. સરકારી ડેટામાં આ માહિતી આપવામાં આ...