Monday, March 2, 2026

VIDEO મેડ ઇન ચાઇના માલનો બહિષ્કાર કરી આર્થિક સ્થિતિ નબળી પાડો – ...

  રિઅલ લાઈફનાં ફુન્સુખવાગડુ https://youtu.be/Lnn7aNsw8XU એટલે વિજ્ઞાની સોનમ વાંગચૂકની પાસે તાલીમ આપવાની અલગ જ સિસ્ટમ છે. સોનમ વાંગચૂક જ એ વ્યક્તિ છે કે જેના જીવનને આવરી લઈ આમીર ખાન અભિનિત ફિલ્મ 3 IDIOTS બનાવવામાં આવી હતી. વાંગચૂકને ધ્યાનમાં રાખીને આમીરખાનની ભૂમિકા લખવામાં આવી હતી. શિક્ષણમાં પરિવર્તન માટે સોનમ કેટલાય વર્ષોથી કામ કરી રહ...

કરૂણાના નામે કરૂણા સાગર રૂપાણીએ પશુ સેવાનું ખાનગી કરણ તો કરી દીધું, હવ...

કરૂણાના નામે કરૂણા સાગર રૂપાણીએ પશુ સેવાનું ખાનગી કરણ તો કરી દીધું, હવે આ કારણસર પશુ તબીબો વિરોધ કરે છે https://youtu.be/QjuSVzcKexA ગાંધીનગર, 29 મે 2020 ગુજરાતમાં પશુઓની સારવાર કરવા માટે હવે ખાનગીકરણ થઈ ગયું છે. જેનો વિરોધ પશુ તબીબો કરી રહ્યાં છે. ગુજરાતમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં 450 પશુ તબીબો કહે છે કે 108 એમ્બ્યુલંસની જેમ હવે સરકારે પ...

ભ્રષ્ટાચાર અટકાવવા દારૂબંધી દૂર કરો -શંકરસિંહ, 20 હજાર કરોડની ગોલમાલ

ગાંધીનગર, 15 મે 2020 દારૂબંધી ગેરકાયદેસર કાળા નાણાંની ગેરકાયદેસર મુક્તિ છે. ભાગીદારીમાં વહીવટી તંત્ર અને મંત્રીઓ વચ્ચે જે પૈસા ખોટી રીતે જાય છે તે સીધા સરકારની તિજોરીમાં આવશે. જેનો લાભ સામાન્ય લોકો મફત શિક્ષણ અને મફત તબીબી મેળવી શકે છે. તેમ શંકરસિંહ વાઘેલાએ 15 મે 2020ના દિવસે જાહેરાત કરી હતી. ગુજરાતમાં છેલ્લાં 24 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરા...

આત્મનિર્ભર, કોરોના અને ગાંધીજી – ‘ગ્રામ સ્વરાજ’, ‘વિકેન્દ્રીકરણ’...

પ્રો. આત્મન શાહ અને ડો. સુનિલ મેકવાન ભારતના વડાપ્રધાને દેશને આત્મનિર્ભર બનવાની વાત રજૂ કરી અને તેની સાથે જય જગતનો ઉલ્લેખ પણ કર્યો. જો કે સ્વદેશીની વાત કરનાર ગાંધીજી કે પછી ‘જય જગત’ ખ્યાલના પ્રણેતા વિનોબા ભાવેનો ક્યાંય ઉલ્લેખ થયો ન હતો. ગાંધીજીએ અર્થશાસ્ત્રના મૂળભૂત વિષય વસ્તુ કે જે માત્ર ગ્રાહકની સર્વોપરીતા અને તેની સ્વતંત્રતા તેમજ પસંદગી ઉપર ભા...

દેશભરમાં ગુજરાતના પત્રકાર ધવલ પટેલ પરના દેશદ્રોહની ખોટા કેસની નોંધ લીધ...

ગુજરાતના પત્રકાર ધવલ પટેલ અંગે છપાયેલા સમાચારોની લીંક અહીં છે. જે તે વેબસાઈટ પર ક્લીક કરવાથી તે ખુલશે. The Hindu The Print All Gujarat News Scroll Free Press Journal Dawn News18 All Gujarat News Satya Hindi Nav Bharat Times All Gujarat News Mera News...

રૂપાણી ગરીબોને અનાજ આપે છે તેમાં 7 ટકા ખરાબ ?

ગાંધીનગર, 9 મે 2020 ગુજરાત સરકાર દ્વારા અનાજ, કઠોળ, તેલ, મીઠા સહિતના ખાદ્યાન્નનું ગાંધીનગર ખાતે એફ.એસ.એલની ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરવામાં આવે છે. ગુણવત્તાયુક્ત ખાદ્યસામગ્રી માટે નિયત કરાયેલા માપદંડમાં સહેજ પણ કચાસ દેખાય તો FRL દ્વારા નેગેટીવ રિપોર્ટ મોકલવામાં આવે છે. જે આધારે પુરવઠા વિભાગ દ્વારા સપ્લાયરનો તમામ જથ્થો રીજેક્ટ કરી દેવા...

ગાંધીજીના પૌત્રવધુ શિવાલક્ષ્મી કનુ ગાંધીનું સુરતમાં બલવંત પટેલના ઘરે ન...

સુરતના ભીમરાડમાં પાછલા 2 વર્ષથી રહેનારા ગાંધીજીના પૌત્રવધુ ડૉક્ટર શિવાલક્ષ્મીનું 94 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ ઘરે પડી ગયા હતા, માટે ત્યાર પછી તેમને ગ્લોબલ હોસ્પિટલનામ દાખલ કરવામાં આવ્યા હતા. આ એ જ ભીમરાડ ગામ છે, જ્યાંથી દાંડી યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીએ 1930માં એક મુઠ્ઠી મીઠુ ઉઠાવીને અંગ્રેજોના મીઠાના કાયદાને તોડ્યો હતો. એ જ ગામના લોકો તેમની...

લોકડાઉનમાં પોલીસે લોકોને કૃરતાપૂર્વક માર્યા છે – PUCL

ભારતની અગ્રિમ માનવ અધિકાર સંગઠન, પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પીયુસીએલ) એ નિવેદનમાં માંગ કરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાનોની સલાહ સાથે તુરંત કોવિડને પગલે સંપૂર્ણ લોકડાઉનને પાછું ફેરવવાનું વિચારવું જોઇએ.  મર્યાદિત લોકડાઉન વિસ્તારો હોવા જોઈએ." લોકડાઉનને સંપૂર્ણ અથવા અંશત હટાવી શકાય તેવા પ્રદેશો અને વિસ્તારોને નિર્ધારિત કરવા મા...

કોરોનાએ ગુજરાતમાં રામરાજ્ય લાવી દીધું, કેમ ?

ગુનાખોર ગુજરાત કોરોનાના કેરમાં ગુના સાવ ઘટી ગયા અમદાવાદ, 11 એપ્રિલ 2020 ભારત સરકારના છેલ્લાં જાહેર અહેવામાં ગુજરાતમાં કેટલા લોકોના મોત વર્ષે થાય છે તેની વિગતો જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે ગુજરાતમાં છેલ્લાં 15 દિવસથી ગુનાખોરી સાવ ઘટી ગઈ છે. લોકડાઉન થતાં લોકો ગુનો કરતાં બંધ થઈ ગયા છે. ભાજપ અને સંતો જે રામ રાજ્યનઓ આદર્શ રજૂ કરીને કલ્પના કર...

’ગુજરાત આકસ્મિકતા નિધિ’ નું રૂપાણીનું રૂપિયા કાંડ શું છે ?...

પ્રો. હેમંતકુમાર શાહ ગુજરાતના જાણાતા પત્રકાર, લેખક, ચળવળકાર, અર્થશાસ્ત્રી જ્યારે પણ કોઈ મોટી આપત્તિ આવે છે ત્યારે સરકાર આ ફંડમાં પૈસા ભેગા કરે છે અને વાપરે છે, પણ કદી કરોડો રૂપિયાનો હિસાબ આપતી નથી. આ બાબત પારદર્શિતા અને  ઉત્તરદાયિત્વ જેવા સુશાસનના સિદ્ધાંતોનો સરેઆમ ભંગ છે. હવે બીજો ગંભીર મુદ્દો 1 બંધારણની કલમ-267-2 મુજબ 'ગુજરાત આકસ્મિકત...

ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડમાં ગોલમાલ કેમ ? બંધારણ, કાયદાનો રૂપાણીએ ભ...

- પ્રો. હેમંતકુમાર શાહ અત્યારે કોરોના વાયરસના સંદર્ભમાં ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરી રહી છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપી રહ્યા છે. તુલનાત્મક રીતે સુખી લોકો, ધાર્મિક લોકો-સંપ્રદાય, સંસ્થાઓ અને કંપનીઓ આ ફંડમાં નાણાં આપે છે. પરંતુ આ ફંડના વહીવટના સંદર્ભમાં કેટલાક પાયાના સવાલો ઊભા થાય છે. પારદર્શિતા અને સુશાસ...

જાપાની પત્રકારોના બુલેટ ટ્રેનના અહેવાલો બાદ, ખેડૂતો જાપાનમાં GICA સામે...

જાપાનનો ભારતમાં સૌથી મોટો બાંધકામ પ્રોજેક્ટ નિષ્ફળ જઈ રહ્યો હોવાનું જણાતાં જાપાનના સ્વતંત્ર મીડિયાએ ગુજરાતમાં આવીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અહેવાલો આપવાનું શરૂં કર્યું છે. જાપાનના બે છાપાઓએ અમદાવાદથી મુંબઈ સુદીના સંપૂર્ણ માર્ગ પર 4 દિવસ ગુજરાતમાં મુલાકાત એક મહિના પહેલા જાત માહિતી મેળવી હતી. તેના પગલે હવે ગુજરાતના ખેડૂતો જાપાનમાં જઈને ત્યાંની અદાલતમ...

ગાંધીયન લખનને છોડાવવા લડાયક 200 લોકોએ સહી કરી આપી તે કોણ છે ? વાંચો ના...

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આદિજાતિના હક માટે સક્રિય અભિયાનકાર અને જમીન સંપાદનના વિરોધી ગાંધીવાદી સર્વોદય કાર્યકર લખન મુસાફિરની પરેશાની અટકાવવા 200 થી વધુ શિક્ષણવિદો, કાર્યકરો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, અન્ય સંબંધિત નાગરિકોએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની દખલની માંગ કરી છે. પર્યટન પ્રોજેક્ટ. રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મુસાફિરને અપાયેલ...

ગાંધીજીના સમયના ગોરા અંગ્રેજો કરતાં ગુજરાતમાં ભગવા અંગ્રેજોનું વરવું ર...

દિલીપ પટેલ અમદાવાદ, 21 માર્ચ 2020 ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે રાજ્ય સરકારના સાહસ ગુજરાત પાવર કોર્પોરેશન લિ. (જીપીસીએલ) સામે ખેડૂતો સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે. અંગ્રેજોએ લાઠી ચાર્જ આઝાદી વખતે ભારતમાં નહોતો કર્યો પણ ભાજપની ભગવા અંગ્રેજ સરકારે બેહરમીથી અત્યાચાર અહીં કર્યા હતા. જે લોકો હજુ ભૂલ્યા નથી. અહીં હવે 25 કિલીમીટર સુધી ભારે પ...

ભાજપે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલને ખરીદવા કેટલા કરોડની ઓ...

https://youtu.be/FgeqmPHjhhs ગાંધીનગર, 20 માર્ચ 2020 ગુજરાતમાં વર્ષ 1995થી કોંગ્રેસ સત્તાથી દૂર છે. ભાજપ સત્તા ટકાવી રાખવા કોંગ્રેસને તોડે છે. દર ચૂંટણીમાં ખરીદી કરીને કોંગ્રેસને ખતમ કરે છે. ભાજપે અઢી વર્ષમાં 12 ધારાસભ્યો ખરીદ કર્યા છે. જેમાં કરોડો રૂપિયાની ચૂકવણી થઈ છે. ઘણાં ધારાસભ્યોને રૂ.8 કરોડથી રૂ.100 કરોડ સુધીની રકમ ચૂકવવામાં આવી છે. આવ...