Tuesday, August 4, 2026

સાણંદની ટાટા નેનો ફેક્ટરી બંધ, મોદી અને ટાટાની મોટી નિષ્ફળતા

રતન ટાટાના ડ્રીમ પ્રોજેક્ટ ટાટા નેનો કાર ફેક્ટરી આખરે બંધ કરી દેવી પડી છે. 2019માં એક જ કારનું ઉત્પાદન થયું છે. મોદીનો પ્રસિદ્ધિ પ્રોજેક્ટ સાવ નિષ્ફળ પુરવાર કરીને ગુજરાતની પ્રજાના રૂ.33 હજાર કરોડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સ્વાર્થખાતર પાણીમાં સાવ નાંખી દીધા છે.  મોદીએ આ ટાટાને આપેલી જમીન પરત લઈ લઈને ફરીથી ત્યાં ગાયોની ઓલાદ સુધારવાનું કામ શરૂં ...

VIDIO 4 હજાર બાળકોના મોત કેમ થયા ? પત્રકારોનો પ્રશ્ન સાંભળી રૂપાણી ભાગ...

બાળકોનાં મોત મામલે CMનાં તપાસના આદેશ, શક્તિસિંહે કહ્યું- હું જ ચોર, હું જ તપાસનાર, પરિણામ ક્યાંથી આવે. રાજકોટમાં 134 અને અમદાવાદમાં 253 બાળકોનાં મોત થયા છે. સીએમ રૂપાણીએ પહેલાં સવાલોથી મોઢું ફેરવ્યા બાદ તપાસના આદેશ આપી દીધા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ફરી એક વખત નબળા પુરવાર થયા છે અને પ્રજાને જવાબ આપવાના બદલે કાયરની જેમ ભાગી જવાનું પસંદ કર્યું હતુ...

અમદાવાદની ન્યૂ લકી રેસ્ટોરંટના મકાનની અંદર વૃક્ષ અને કબરની વચ્ચે ચા પી...

અમદાવાદના લાલદરવાજાની સીદી સૈયદ જાળી પાસે આવેલી જાણીતી લકી રેસ્ટોરન્ટ જે સને1950 થી છે. રેસ્ટોરાની અંદર જુનું લીમડાનું ઝાડ છે. ઝાડને બચાવી લઈને રેસ્ટોરા બની છે. છતની વચ્ચેથી ઝાડ નિકળે છે. તેનું થડ રેસ્ટોરામાં છે અને છતની ઉપર તેની શાકા અને પાન છે. દક્ષિણ ભારતીય રેસ્ટોરા છે. તેની ચાની મજા ઓર છે. અહીં લોકો ચા અને મસ્કાબન ખાવા માટે આવે છે. ગ્...

એક હજાર ગણો વધું અવાજ કરતાં મોંઘા વાહનો જપ્ત

નિયત માત્રા કરતાં વધું અવાજ કરતાં અને પૂર ઝડપે જતાં વાહનો અટકાવીને તેના માલિકો પાસેથી જપ્ત કરેલા છે. લોકોને પજવવા માટે તેઓ સાયલંસરથી વધું અવાજ કરતાં હતા. ચાલકોની અમદાવાદ પોલીસે પૂછપરછ કરતાં ઘણાં પાસે લાઈસન્સ કે માન્ય વાહન નોંધણી નંબર પણ ન હતા. PSI એમ.બી. વિરજાની આગેવાની હેઠળની વિજિલન્સ ટીમે આ કામ કર્યું છે. મેગાસિટી અમદાવાદના માર્ગો ઉપર ...

ઓઢવમાં કુટણખાનામાં 9 યુવતીઓને છોડાવાઈ

મહિલા દલાલો અને ગ્રાહકો વિરુદ્ધ ફરિયાદ દાખલ ઓઢવમાં આવેલાં સરણીયાવાસમાં દરોડો પાડી પોલીસે લોહીનો વેપાર કરતી મહીલાઓ, ગ્રાહકો અને દલાલોને ઝડપી લીધા છે. રૂમોમાંથી કેટલાંક શખ્સો કઢંગી હાલતમાં ઝડપાયા હતા. પોલીસે મહિલા દલાલો દ્વારા રૂપિયાની લાલ આપી બોલાવાયેલી 9 યુવતીઓને આ કુટણખાનામાંથી છોડાવી હતી. બે મહિલા દલાલો ધનીબેન શંકરભાઈ સરણીયા અને લક્ષ્મીબેન વિ...

અમદાવાદમાં સૌથી વધુ મિલકત વેરો, મિલકત દીઠ સરેરાશ રૂ.5000

અમદાવાદ મહાનગર પાલિકા વેરા વિભાગને ર૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં વિક્રમી આવક થઈ હતી. ગત નાણાંકીય વર્ષની સરખામણીમાં વર્તમાન નાણાંકીય વર્ષમાં મિલકત વેરા પેટે 20.46 તથા વ્યવસાય વેરા વેરામાં 11.41 ટકા વધુ આવક થઈ છે. જ્યારે બજારમાં મંદીના કારણે વાહન વેરાની આવકમાં 7 ટકાનો ઘટાડો થયો છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 9 મહિનામાં જ વેરા ખાતાએ રૂ.1003 કરોડથી વધું આ...

IIMમાં જ્ઞાતિ જાતિ ધર્મ આધારિત અનામતનો વિરોધ

અમદાવાદ આઈઆઈએમ સહિત ભારતીય સંચાલન સંસ્થા (આઇઆઇએમ) એ શિક્ષકોની ભરતીમાં જાતિવાદી અનામત અંગે કેન્દ્ર સરકારને સામૂહિક રીતે પત્ર લખ્યો છે. 20 આઈઆઈએમ વતી લખેલા પત્રમાં અધ્યાપકની જગ્યાઓ પર એસસી, એસસી, એસટી અને ઓબીસી, આર્થિક નબળા (ઇડબ્લ્યુએસ) વિભાગની ભરતી કરવાથી મુક્તિ આપવાની માંગણી કરી છે. જેના ચારેબાજુ સમર્થન મળી રહ્યું છે. અનામત નહીં પણ ગુણવત્તાના ધોરણે...

કિર્તિદાનની 3 કલાકની ગાવાની ફી રૂ.6.85 લાખ, ગીતા રબારીની કેટલી  ?  

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 વર્ષથી ડીસેમ્બર માસના અંતિમ સપ્તાહમાં કાંકરીયા પરિસરમાં કાર્નીવલના જલસામાં પ્રજાના પૈસે નાગરીકોના નામે મનોરંજન કરવા ઘસાયેલા કલાકારોના કાર્યક્રમો માટે કરોડો રૂપિયાનું ખર્ચ થાય છે. જેમાં કલાકારો 3 કલાકના કેટલા રૂપિયા લે છે તેની વિગતો બહાર આવી છે. જેમાં કૂલ રૂ.5 કરોડથી વધુ ખર્ચ તો આ રંગીલા કાર્યક્રમ પાછળ થઈ ...

ભગવાનની જમીનની સત્તા ટ્રસ્ટના સહાયક ટ્રસ્ટી મહેન્દ્ર ઝાને આપી દેવામાં ...

જગન્નાથ જમીન ગોટાળો - 4 દિલીપ પટેલ  લાગણીશીલ લોકોનો ગેરફાયદો ઉઠાવાયો અમદાવાદના લોકો કોઈ પર પણ વિશ્વાસ મૂકી દે એવા ભોળા છે. તેઓ મંદિરના બનાવટી લોકો પર પણ એટલો જ આંધળો વિશ્વાસ ધરાવે છે. સાધુઓ પર જ નહીં પણ હાથી પર પણ એટલો જ વિશ્વાસ ધરાવે છે. મંદિરના પ્રિય હાથી સરજુ પ્રસાદની સમાધિ આસ્થાનું કેન્દ્ર બની શકે છે. એક હાથી સરજુ પ્રસાદ હતો. સરજુ ...

ગાયના નામે મત માંગ્યા અને જગન્નાથ મંદિરની જમીન ભાજપે લીધી

ભાગ 2 દિલીપ પટેલ  અમદાવાદમાં રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુઓનો તહેવાર છે, જે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે.  વિશાળ અને લાંબી રથયાત્રાને લીધે સમગ્ર દેશમાં જાણીતા બનેલા અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરની મહત્તા ઘણી છે. બનાવટી સાધુઓએ લોકોની ભાવનાનો ગેરલાભ લીધો છે. તેના કૌભાંડી ટ્રસ્ટીઓએ જમીનો વેચવાની શુ...

કૃષ્ણનું જગન્નાથ મંદિર ગોટાળાની આગમાં, ભગવાનના નામે ભ્રષ્ટાચારી કોણ ?

લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક એવાં જગન્નાથ મંદિર સાથે સંકળાયેલા નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટની રૂ.800 કરોડની કિંમતની જમીનનો વિવાદ સામે આવ્યો છે. મહેન્દ્ર ઝા આ યોજના પાછળનું ભેજું હોવાનો આરોપ મૂકવામાં આવે છે. આ શોદામાં કેટલાંક ટ્રસ્ટીઓને રૂ.70 કરોડ મળેલા છે જે બિહારની એક જમીન ખરીદવામાં વપરાયા છે. અમદાવાદમાં 1878 થી દરેક અષાઢ-સુદ-બીજ પર ભગવાન જગ...

ડાકોર પગદંડી ઓછી કરવા રૂ.3 કરોડનો અમપાનો ખર્ચ

અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં મ્યુનિ. શાસકો અને ઈજનેર અધિકારીઓએ ભકિતપથની ફૂટપાથની પહોળાઈ ઓછી કરવા માટે રૂ.ત્રણ કરોડન ખર્ચ કર્યો છે. પ્રજા ભલે વેરા ભર્યા કરે પણ ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરવા માટે પગદંડી બનાવે અને પછી ટૂંકી કરાવે છે. રોડ એન્ડ બિલ્ડીંગ કમીટીના બેઠકમાં “ભકિતપથ” માટે રજૂ થયેલ વિવાદાસ્પદ દરખાસ્ત ને પણ મંજૂરી આપવામાં આવી છે. વટવા જ...

વિજય નહેરાએ વિજ ઠેકો સીરેલુમ કંપનીને વિજયની સરકારના દબાણથી આપ્યો

સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેન્સ કોન્ટ્રાકટ માનીતી સીરેલુમ કંપનીને રૂ.125 કરોડનો અપાવવામાં અમદાવાદ મહાનગર પાલિકાના કમીશ્નર વિજય નહેરા આખરે સફળ રહયા છે. ભાજપના ભંડોળ માટે કામ કરતાં નેતાઓએ જે કામ પરત કરેલું તેમાં વિજય નહેરાનો વિજય થયો છે. ગોલમાલ તો ત્યાં છે કે, વીજળીનું મેઈન્ટેનન્સ જેમને આપેલું છે એ કંપની સામે વિજીલન્સ તપાસ ચાલે છે અને તે શરૂં વિજય રહેરાએ કરા...

ઓફિસમાં બળાત્કાર કરી તેની વિડિયો ઉતારી બદનામ કરવાની ધમકી આપી

મહિલાઓની કામનાં સ્થળ ઉપર થતી જાતીય સતામણી અને ખોટી રીતે તેમની મજબુરીનાં લાભ લેવાનાં બનાવો વધતાં જાય છે. ગૃહ વિભાગ સદંતન નિષ્ફળ ગયો છે. ઓફીસમાં બોસ અથવા ઊપરી અધિકારીઓ દ્વારા મહિલા કે યુવતીઓને લાલચ આપી અથવા મજબુરીનો લાભ ઊઠાવવાનાં કિસ્સા બહાર આવતાં રહે છે. ખાનગી કંપનીઓમાં આવી સમિતિ બનાવવી કાયદા મૂજબ છે પણ કંપનીઓ મહિલાઓની સમિતિ બનાવતી નથી. છતાં રૂપાણી ...

ફરહાનને તન્વીરે SMS મોકલી દુબઈથી તલાક આપી દીધા

વેજલપુર વિસ્તારમાં શિક્ષિકાને તેના પતિએ ત્રિપલ તલાક આપતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આઝાદી હાઉસમાં રહેતી ફરહાનાના લગ્ન અગાઉ થયા હતા. ર૦૧રમાં તેના છુટાછેડા પણ થઈ ગયા હતાં. આ લગ્નજીવન દરમિયાન તેને એક પુત્રીનો જન્મ થયો હતો. છુટાછેડા લીધા બાદ ર૦૧૬ના વર્ષમાં ફરહાનાના લગ્ન તન્વીર મલિક નામના યુવક સાથે થયા હતા અને તન...