Tuesday, August 4, 2026

અમદાવાદમાં ધોળા દિવસે રૂ.3000 કરોડની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં લૂંટ

ગુજરાતના રાજનેતા નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યાથી ત્યારથી લઈને 2019 સુધીમાં દેશની 402 કંપનીઓએ રૂ.25 હજાર કરોડની બેંકની લોન લઈને ભરી નથી. જેમાં દેશમાં સૌથી વધું ફ્રોડ કરનારી ગુજરાતની 50 એટલે કે 13 ટકા લોકો તો ગુજરાતના છે. 50 કંપનીઓમાંથી 43 કંપનીઓ તો અમદાવાદની છે. એટલે કે અમદાવાદમાં કામ કરતાં લોકો ધોળા દિવસે બેંક કઈ રીતે લૂંટવી તે સારી રીતે જા...

નવેમ્બરથી શહેરમાં આઠમો નેશનલ બુક ફેર યોજાશે

અમદાવાદ,તા.૧૨ અમપા દ્વારા ૧૪ નેમ્બરથી આઠમા નેશનલ બુક ફેરનો આરંભ થવા જઈ રહ્યો છે.છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળામાં યોજાતો આ ફેર ગતવર્ષથી શિયાળામાં વૈશ્વિક હેરીટેજ વીક સાથે ઉજવવાની શરૂઆત કરાઈ છે.વલ્લભસદન ખાતે દસ દિવસ સુધી ચાલનારા આ બુકફેરમાં ઓનલાઈનના યુગમાં એક પ્રકાશકે ઓફલાઈન અરજી આપતા અમપા વર્તુળોમાં સોંપો પડી ગયો હતો. આ અંગે મળતી માહીતી મુજબ,ગત વર...

જાન્યુઆરીના પહેલા પખવાડીયામાં ફલાવર શો યોજાશે

અમદાવાદ,તા.૧૨ અમદાવાદ શહેરના રીવરફ્રન્ટ ખાતે જાન્યુઆરી-૨૦૨૦ના પહેલા પખવાડીયામાં અમપા દ્વારા ફલાવર શોનુ આયોજન કરવામાં આવશે.આ શોમાં સોમવારથી શુક્રવાર સુધી દરેક વ્યકિત માટે ટીકીટના દર વીસ રૂપિયા અને શનિ અને રવિવાર માટે પચાસ રૂપિયા રાખવાની મંજુરી માંગતી એક દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરાઈ છે. આ અંગે મળતી માહીતી મુજબ,જાન્યુઆરીના પહેલા પખવાડીયામાં...

કંપનીઓમાં ડિપોઝિટ મૂકતા પહેલા આટલું જરૂર ધ્યાનમાં લેજો

અમદાવાદ,તા,૧૧ બેન્કોના વ્યાજના દર ઘટી રહ્યા છે. સવા છથી સાડા છ ટકાની સપાટીએ આવી ગયા છે. આ સ્થિતિમાં વધુ વ્યાજ આપતા વિકલ્પોની ઇન્વેસ્ટર્સ તલાશ કરતો રહે છે. સ્ટેટ બેન્કના બોન્ડમાં 9.56 ટકા વ્યાજ મળે છે. તેમ જ બેન્ક ઓફ બરોડાના બોન્ડમાં 10.49 ટકા વ્યાજ મળે છે. પરંતુ તેમાં રૂા. 10 લાખનું મિનિમમ રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. એક સામટા રૂા. 10 લ...

13 અને 14 નવેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની વકી

અમદાવાદ, તા. 10 સમગ્ર રાજ્યમાં એકતરફ કમોસમી વરસાદના મારની કળ હજુ ખેડૂતોને વળી નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 13 અને 14 નવેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. વિભાગની આગાહી મુજબ આ બે દિવસોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ આવે એવી શક્યતાઓ છે. એકતરફ બંગાળમાં બૂલબૂલ વાવાઝોડાનું સંક...

બેઠાડું જીવનના કારણે રોગનો ભોગ બનતા બચવા નિયમિત કસરત જરૂરી

અમદાવાદ, તા. 10 વિશ્વમાં અન્ય પડકારોની સાથે સાથે બેઠાડું જીવન અને તેના પગલે ઊભા થતા રોગો પણ એક મોટો પડકાર છે. બદલાતી જીવનશૈલીને પરિણામે લોકોમાં અનેક પ્રકારના શારીરિક રોગો ઘર કરી ગયા છે, ત્યારે આપણી દૈનિક પ્રક્રિયામાં શારીરિક શ્રમની સાથે કસરતનુ પણ મહત્વનું બની ગયું છે. તેના ભાગરૂપે આજે અમદાવાદમાં એખ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. અ...

રાજયની યુનિવર્સિટીઓ એબીવીપી અને આરએસએસના કાર્યકર્તાઓની નોકરી આપવાનુ કે...

તા.10મી નવેમ્બર, અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી સહિત રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓમાં છેલ્લા છ માસમાં પ્રોફેસર, આસી.પ્રોફેસર, એસો.પ્રોફેસર સહિતની જુદી જુદી જગ્યાઓ માટેની ભરતીઓ શરૂ કરવામાં આવી છે.  ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આ ભરતી થઇ ચુકી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વગેરેમાં ભરતી થવાની છે. આ તમામ યુનિવર્સિટ...

આણંદ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી વિખવાદનું કારણ, કેતન બારોટ ભાજપમાં જોડ...

આણંદ નગરપાલિકાના વિરોધ પક્ષ કોંગ્રેસના દંડક અને કાઉન્સિલર કેતન બારોટ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. પ્રદેશ પ્રમુખના જમણા હાથ ગણાતા કેતન બારોટ દ્વારા રાજીનામું આપવા પાછળ ધનપતિ બનેલા ભાજપના નેતાઓની મોંઘી ઓફર કારણભૂત માનવામાં આવે છે. વળી શિક્ષણ સમિતિની ચૂંટણીમાં સભ્યપદની તક નહીં મળતાં નારાજગી ઉકેલવામાં અમિત ચાવડા નિષ્ફળ રહ્યા છે. આણંદ નગરપાલિકાના રાજકાર...

રોગચાળાને ડામવા માટે શહેરના વિદ્યાર્થીઓને ભણાવાશે સાવચેતીના પાઠ

અમદાવાદ, તા. 10 રાજ્યમાં ડેન્ગ્યૂનો કહેર રોજે રોજ વધી રહ્યો છે. આ તબક્કે અમદાવાદ શહેરમાં પણ રોગચાળો તીવ્ર ગતિથી વધી રહ્યો છે. ત્યારે ડેન્ગ્યૂ અને મેલેરિયા સહિતના રોગચાળાને ડામવામાં અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)નું આરોગ્ય વિભાગ તો પ્રયાસ કરી રહ્યું છે. અને તેના પગલે હવે શિક્ષણ વિભાગ પણ આ રોગચાળાને ડામવાના અભિયાનમાં જોડાયું છે. જિલ્લા શિક્ષણાધિકારી ...

કંપનીઓમાં ડિપોઝિટ મૂકતા પહેલા આટલું જરૂર ધ્યાનમાં લેજો

અમદાવાદ,તા:10 બેન્કોના વ્યાજના દર ઘટી રહ્યા છે. સવા છથી સાડા છ ટકાની સપાટીએ આવી ગયા છે. આ સ્થિતિમાં વધુ વ્યાજ આપતા વિકલ્પોની ઇન્વેસ્ટર્સ તલાશ કરતો રહે છે. સ્ટેટ બેન્કના બોન્ડમાં 9.56 ટકા વ્યાજ મળે છે. તેમ જ બેન્ક ઓફ બરોડાના બોન્ડમાં 10.49 ટકા વ્યાજ મળે છે. પરંતુ તેમાં રૂા. 10 લાખનું મિનિમમ રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. એક સામટા રૂા. 10 લ...

અમદાવાદમાં પકડાયેલી ગાયો છોડાવવા માંડ ૧૫ ટકા પશુપાલકો આવે છે

અમદાવાદ,તા.૮ અમદાવાદ શહેરના વિવિધ રસ્તાઓ ઉપર રખડતી ગાયો સહીતના પશુઓને પકડવા હાઈકોર્ટ દ્વારા કરાયેલા આદેશ બાદ અમપા તંત્રની સ્થિતિ કફોડી બની ગઈ છે.અમપાનો જે ઢોરવાડો છે એમાં રખડતી ગાયો રાખવાની ક્ષમતા માત્ર ૧૪૦૦ છે.આ પકડાયેલી ગાયો છોડાવવા માંડ ૧૫ ટકા પશુપાલકો આવતા હોઈ અમપા ગાયોની સંખ્યા વધી જવાના સંજાગોમાં વ્યારાના ટ્રસ્ટને મોકલી આપે છે.શુક્રવારે ૧૯ ગ...

સરકારના લાંચિયા અધિકારીઓ સામે તુરંત પગલાં ભરવા આદેશ

અમદાવાદઃતા:08 લાંચ-રુશવતના ગુના ઉકેલવા પરિપત્રોનો અમલ થતો ન હોવાનું લાંચ-રુશવત વિરોધી બ્યૂરોના નિયામકના ધ્યાન પર આવતાં તેમણે ચકાસણી કરવાની જવાબદારી વિભાગોને સોંપી છે. લાંચિયા અધિકારીઓ સામે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તપાસના કરવા કહ્યા બાદ આ પગલાં લેવામાં આવ્યાં છે. મોટા ભાગની અરજીઓની તપાસ ગોકળ ગાયની ગતિએ ચાલતી હોય છે, જેથી આવી તપાસમાં ઝડપ કરવા રાજ્યના...

ઈયર ફોન ભરાવીને વાહન ચલાવવા બદલ પોલીસ રોકશે, પણ દંડ નહિ વસૂલે

અમદાવાદ, તા. 08 રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમોનો કડકપણે અમલ શરૂ થયા બાદ હવે પોલીસ વધુ કડકાઈ દાખવી રહી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકો સામે પગલાં ભરાઈ રહ્યા છે. જે સંદર્ભે બુધવારે હેલમેટ વગર 438 અને ફોન પર વાત કરનારા 150 લોકોને પોલીસે દંડ ફટકાર્યો હતો. તો દરમિયાનમાં હવે વાહન ચલાવતી વખતે કાનમાં ઈયર ફોન પણ ભરાવીને વાહન ચલાવતા લોકોને પણ પ...

અમદાવાદ શહેરના વિકાસ પ્રોજેક્ટમાં મદદ કરવા બ્રિટન સરકારની ઉત્સુકતા

અમદાવાદ, તા.૮ અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ હાઉસ ખાતે શુક્રવારે બ્રિટિશ ડેપ્યુટી હાઈકમિશનર પિટર કૂક અને મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા વચ્ચે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ શહેરના વિકાસનું પ્રેઝન્ટેશન જોઈ યુ.કે. સરકાર શહેરના વિકાસ પ્રોજેક્ટસમાં મદદરૂપ થવા તૈયાર હોવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ આવનારા સમયમાં યુ.કે. હાઈ કમિશનની એક ટી...

પરિવારની મદદ કરવા કોલસેન્ટર શરુ કર્યુ હોવાનું આરોપીઓનું રટણ

અમદાવાદ,તા.08 સરખેજ પોલીસ ઘ્વારા બે અલગ અલગ કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં 4 લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો..આ 2 કોલ સેન્ટર ના આરોપીઓ ની પૂછપરછ કરતા આર્થિક પરિસ્થિતી ને પહોંચી વળવા માટે આ કોલ સેન્ટર શરૂ કરી પરિવાર ની પરિસ્થિતિ સારી કરવાના હેતુ થી આ કામ કરતા હોવાનું સામે આવ્યું છે કહેવાય છે કે પેટ કરાવે વેઠ આ સાબિ...