Wednesday, August 5, 2026

રાજ્યોનાં ચૂંટણી પરિણામો મિશ્ર આવતાં શેરોમાં વેચવાલીઃ સેન્સેક્સ 39,000...

અમદાવાદ,24 શેરબજાર બેતરફી વધઘટે અથડાઈને સાધારણ ઘટીને બંધ રહ્યું હતું. બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો તેમ જ પેટા ચૂંટણીના પરિણામો મિશ્ર આવતાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. જેથી સેન્સેક્સ 38.44 પોઇન્ટ ઘટીને 39,020.39ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારકે નિફ્ટી 50 ઇન્ડેક્સ 21.50 પોઇન્ટ ઘટીને 11,582.60ના મથાળે બંધ રહ્યો હતો. વૈશ...

કેમિકલ ઉદ્યોગમાં મંદીના મંડાણ

અમદાવાદ,ગુરૂવાર વૈશ્વિક મંદીની અસર ગુજરાત અને ભારતના કેમિકલ ઉદ્યોગ પર અને તેમાંય ખાસ કરીને ડાઈઝ એન્ડ ઇન્ટરમિડિયેટ્સની નિકાસ પર જોવા મળી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં ઘટેલા કામકાજની અસર ઓક્ટોબર મહિનાને અંતે વધું જોવા મળશે. વિશ્વના બજારમાં મંદીની અસર હવે ભારતના ઉદ્યોગો પર પણ જોવા મળી રહી છે. કેમિકલ એન્ડ ડાઈઝના એક્સપોર્ટર અને કેમેક્સિલની ગુજરાત રિજ...

મંદીના માહોલમાં પોતાના ખર્ચા ઉપર ગુજ્જુઓ કાપ મૂકી રહ્યા છે

અમદાવાદ, તા. 24 મંદીના માહોલ વચ્ચે હવે લોકો પોતાના ખર્ચાઓ પર પણ કાપ મૂકવા માટે મજબૂર થઈ ગયા છે. એક બાજુ કેન્દ્ર અને રાજ્ય સરકાર મસમોટા દાવા કરીને લોકોમાં એવું ઠસાવી રહી છે કે, ક્યાંય મંદીનો માહોલ નથી. પરંતુ મેદાની હકીકત કંઈક અલગ વસ્તુ જ બયાન કરે છે. અમદાવાદ શહેરના દુકાનદારો, વાહનોના ડિલર્સ વગેરેને આ વર્ષે તહેવારો દરમિયાન જોઈએ એવો પ્રતિસાદ ઉપભોક્...

અલ્પેશ ઠાકોરની કાદવના કમળમાં રાજકીય હાર, હાર્દિક પટેલ પરિપક્વ નિકળ્યા,...

ગાંધીનગર : ગુજરાતની છ વિધાનસભાની પેટાચૂંટણીના  પરિણામમાં ભાજપ અને કોંગ્રેસને ત્રણ ત્રણ બેઠકો મળી છે. જેમાં  2017ની ચૂંટણી પહેલાં કોંગ્રેસનો હાથ પકડીને રાજકારણમાં ઘૂસેલા અને ત્યારબાદ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં પોતાનું સ્થાન ખિલવવા ગયેલા અલ્પેશ ઠાકોરની મહત્વાકાંક્ષા અલ્પજીવી સાબિત થઈ અને રાધનપુરની પ્રજાએ તેમને જાકારો આપ્યો છે. તો તેમનો ઝભ્ભો પકડીન...

રાજ્યના 12 જીએએસ કેડરના અધિકારીને આઈએએસ તરીકે બઢતી

અમદાવાદ, તા. ૨૩. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના 12 જીએએસ કેડરના અધિકારીઓને દિવાળી ભેટ સ્વરૂપે મોટી ભેટ આપવામાં આવી છે. 12 જીએએસ અધિકારીઓની આઇએએસ તરીકે પસંદગી કરીને તેમને બઢતી આપવામાં આવી છે. આ 12 અધિકારીઓને આઇએએસ તરીકેની બઢતીને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે ગુજરાતના ગેસ કેડરના 12 અધિકારીઓની આઇએએસ માટે પસંદગી કરી છે...

ગુજરાતમાં ઓછા પીયુસી કેન્દ્રોને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી

અમદાવાદ,તા:૨૩ નવા વાહન કાયદાના અમલ માટે 1100ના લક્ષ્ય સામે 160 PUC સેન્ટર ખૂલ્યાં નવો મોટર કાયદો અમલમાં તો લાવી દીધો, પરંતુ તેનાથી પીયુસી સેન્ટર્સ પર વાહનચાલકોને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પીયુસી સેન્ટર ઓછાં હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં 2.53 કરોડ વાહનોની સામે માત્ર 967 પીયુસી સેન્...

રાજયની યુનિવર્સિટીઓઅને કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓ તા.૧૦મી નવેમ્બર પહે...

અમદાવાદ, તા.૨૩ યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા તાજેતરમાં દરેક યુનિવર્સિટીઓ અને કોલેજોને એક પરિપત્ર મોકલીને જુદી જુદી ફેકલ્ટીઓમાં ખાલી પડેલી જગ્યા ૧૦મી નવેમ્બર સુધીમાં ભરીને તેની વિગતો યુજીસીની વેબસાઇટ પર અપલોડ કરવા તાકીદ કરવામા આવી છે. જો તારીખ સુધીમાં કોલેજોને યુનિવર્સિટી દ્વારા આ પ્રકારની કામગીરી કરવામા ન આવે તો તેન સામે દંડનાત્મક કાર્યવાહી ક...

રેસ્ટોરન્ટ માલિકના ઘરમાં તોડફોડ કરી પાડોશીએ આતંક મચાવ્યો

અમદાવાદ, તા.23 એસ.જી.હાઈ-વે ગોતા વરૂડી ખોડીયાર કાઠીયાવાડી રેસ્ટોરન્ટના માલિકના ઘરમાં ઘૂસી પાડોશીએ સાગરીતો સાથે મળી તોડફોડ કરી આતંક મચાવ્યો હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસે નોંધી છે. પાડોશી સુનિલને સાતેક મહિના અગાઉ કોઈ બાબતે રેસ્ટોરન્ટ માલિક રિતેશ ઉર્ફે લાલા પટેલે માર માર્યો હોવાથી તેનો બદલો લેવા હુમલો થયો હોવાની માહિતી સામે આવી છે. સુનિલે આતંક મચ...

રતન પોળના નાકા પાસે એક શખ્સે હાથ પકડી રાખ્યો અને બીજાએ ખિસ્સામાંથી પડી...

અમદાવાદ, તા. 23. શહેરના રતન પોળના નાકા પાસે સોનાના કારીગરનો પંદર વર્ષીય પુત્ર રૂપિયા 3.28 લાખની રણી લઈને આવી રહ્યો હતો. ત્યારે બે શખ્સોએ વિંટીની દુકાનનું સરનામું પૂછવાના બહાને એક શખ્સે તેનો હાથ પકડી રાખ્યો અને બીજા શખ્સે તેના ખિસ્સામાંથી રણીનું પડીકું કાઢી લીધું હતું. જે અંગે બાળકના પિતાએ કાલુપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પ્રાપ્ત...

ઉમેદવારોએ મેળવેલા માર્ક જાહેર કરવા વિપક્ષની માગણી મુદ્દે કમિશનર ટસના મ...

અમદાવાદ,તા.૨૩ અમપાની બુધવારે દિવાળી પહેલાની મળેલી સામાન્યસભામાં અમપા દ્વારા લેવામાં આવેલી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની જગ્યાઓ ભરવા માટે લેવાયેલી પરીક્ષાની પધ્ધતિને લઈને વિપક્ષ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા આમને-સામને આવી જતા હોબાળો મચી ગયો હતો.આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની ખાલી જગ્યાઓ ભરવા માટે લેવાયેલી પરીક્ષામાં બેઠેલા ઉમેદવારોને મળેલા માર્ક...

હાર પછી ભાજપનું નિવેદન જનતા અમારી સાથે છે-પંડ્યા

અમદાવાદ,તા:૨૪ મનપા ની પેટા ચૂંટણી ના પરિણામ પર ભાજપ ની પ્રતિક્રિયા, પ્રવક્તા ભરત પંડ્યા એ નિવેદન આપ્યું ગુજરાત ની જનતા ભાજપ સાથે છે અને ભાજપ સાથેજ રહેશે લોકમત નો અમે આદર કરીયે છીએ અને હૃદય પૂર્વક જનતા નો આભાર માનીએ છીએ. ભરત પંડયાએ ૩ મહાનગર અને ૧૭ નગરપાલિકાની કુલ ૨૦ સીટનાં પરીણામો પર ભાજપની ભવ્ય જીત વધાવતાં જણાવ્યું હતું કે 3 મનપા ની પેટા ચૂંટણી ...

જમાલપુરમાં આર.ઓ.પરમીશન ન હોવાછતાં અદાણી ગેસ દ્વારા રોડ ખોદાતા પગલા ભરા...

અમદાવાદ,તા.૨૩ અમદાવાદ શહેરના રોડ ખોદવામા ટોરેન્ટ પાવર બાદ હવે અદાણી ગેસ પણ પાછળ રહેવા ન માગતુ હોય એમ જમાલપુર જેવા ભરચક એરીયામાં રોડ ઓપનીંગ પરમીશન રદ કરી દેવામા આવ્યા બાદ પણ રોડ ખોદવામા આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરાશે. આ અંગે મળતી માહીતી મુજબ,શહેરના જમાલપુર વિસ્તારમાં રાયખડ દિવાન બંગલો,ટોકરશાની પોળની આગળ અને શાહેઆલમ હોટલની બાજુમા અદાણી ગેસ દ્વાર...

સરકારે ઘઉં સહિત અનેક રવી પાકોની એમએસપી વધારતાં સંલગ્ન શેરોમાં તેજી

અમદાવાદ શેરબજારમાં બેતરફી વધઘટે સુધારો થયો હતો. ગઈ કાલની નફારૂપી વેચવાલી બાદ શેરબજારમાં ઇન્ટ્રા-ડે દરમ્યાન સુધારો થયો હતો. જોકે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવતાં સુધારો સીમિત રહ્યો હતો. જેથી સેન્સેક્સ 94.99 પોઇન્ટ વધીને 39,058.83ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 16 પોઇન્ટ વધીને 11,604ના સ્તરે બંધ રહ્યો હતો. પીએસયુ બેન્કોમાં નોંધપાત્...

ગાંધીઆશ્રમ વગર જ અમદાવાદને હેરીટેજ જાહેર કરાયું અને હવે ગાંધીજી કેમ ય...

ગાર્ગી રાવલ અમદાવાદ, તા.23 ગાંધી આશ્રમ એ યુનેસ્કો હેરિટેજ સાઇટ તરીકે વર્ગીકૃત થયેલ અમદાવાદનો ભાગ નથી. જ્યારે અમદાવાદ માટે હેરિટેજ ડોઝીયર તૈયાર કરવામાં આવ્યું ત્યારે ગાંધી આશ્રમને બાકાત રાખવામાં આવ્યો હતો. ગાંધી આશ્રમનો સમાવેશ કર્યા વગર હેરિટેજ સિટી તરીકે અમદાવાદની જાહેરાત કરવામાં આવી હતી. આશ્રમને 100 વર્ષ પૂરા થયા છતાં તેને સ્મારક તરીકે હ...

હું છું ગાંધી: ૨૦. ધાર્મિક પરિચયો

૨૪ ઓક્ટોમ્બર વિલાયતમાં રહેતાં વર્ષેક થયું હશે તેવામાં બે થિયૉસૉફિસ્ટ મિત્રોની ઓળખાણ થઈ.બન્ને સગા ભાઈ હતા ને અવિવાહિત હતા. તેઓએ મારી પાસે ગીતાજીની વાત કરી. તેઓ એડવિન આર્નલ્ડનો ગીતાજીનો અનુવાદ વાંચતા હતા, પણ મને તેઓએ તે તેમની સાથે સંસ્કૃતમાં વાંચવા નોતર્યો. હું શરમાયો, કેમ કે મેં તો ગીતા સંસ્કૃતમાં કે પ્રાકૃતમાં વાંચી જ નહોતી! મારે તેમને કહેવું પડયુ...