જાહેર રોડ પર મુકાયેલુ જંકશન લોકો માટે ભયજનક છતાં અમપા દૂર કરી શકતુ નથી...
અમદાવાદ,તા.૨૨
અમદાવાદ શહેરના ખાડીયા વોર્ડમાં આવેલા રેવડીબજારના મેઈન રોડ પર ટોરેન્ટ પાવર દ્વારા પાવર સપ્લાય જંકશન ઉભુ કરી દેવામા આવ્યુ છે.જાહેર રોડ કે ફૂટપાથ ઉપર ડીપી,સબસ્ટેશન કે રોડ પર પાવરસપ્લાય જંકશન મુકવુ એ નિયમ વિરૂધ્ધનુ હોવા અંગે કોર્ટ દ્વારા જજમેન્ટ આપવામા આવ્યુ હોવાછતાં પણ ટોરેન્ટ પાવર દ્વારા રેવડીબજારના મેઈનરોડ પર પાવરસપ્લાય જંકશન મુકવામા ...
મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટનો અમલ કેટલો થયો તેની વિગતો રજૂ કરવા હાઈકોર્...
અમદાવાદ, તા. 22 શહેરના વિશાલા સર્કલ પાસે ટાંકીમાં પડી જતાં બે કામદારોના થયેલા મોત મામલે સરકારે અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)નો અહેવાલ વડી અદાલતમાં રજૂ કર્યો હતો. જે સંદર્ભે અદાલતે મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટનો યોગ્ય રીતે અમલ કેટલો થયો તે જણાવવા આદેશ કર્યો છે. અને આ કેસની વધુ સુનાવણી 11 નવેમ્બર મુકરર કરી છે. આ કેસની વિગતો એવી છે કે, વિશાલા સર્કલ પા...
રેસ્ટોરન્ટ માલિકના ઘરમાં તોડફોડ કરી પાડોશીએ આતંક મચાવ્યો
અમદાવાદ, તા.23 એસ.જી.હાઈ-વે ગોતા વરૂડી ખોડીયાર કાઠીયાવાડી રેસ્ટોરન્ટના માલિકના ઘરમાં ઘૂસી પાડોશીએ સાગરીતો સાથે મળી તોડફોડ કરી આતંક મચાવ્યો હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસે નોંધી છે. પાડોશી સુનિલને સાતેક મહિના અગાઉ કોઈ બાબતે રેસ્ટોરન્ટ માલિક રિતેશ ઉર્ફે લાલા પટેલે માર માર્યો હોવાથી તેનો બદલો લેવા હુમલો થયો હોવાની માહિતી સામે આવી છે. સુનિલે આતંક મચ...
૧૦મી સુધીમાં આ જગ્યાઓ ભરીને તેની વિગતો યુજીસીએ તૈયાર કરેલા પોર્ટલમાં અ...
અમદાવાદ ,તા: 23 ૧૦મી સુધીમાં આ જગ્યાઓ ભરીને તેની વિગતો યુજીસીએ તૈયાર કરેલા પોર્ટલમાં અપલોડ કરવા આદેશ : આ પ્રમાણે કાર્યવાહી ન કરનારી યુનિવર્સિટી અને કોલેજો સામે પગલાં લેવાની ચીમકી : આ તમામ જગ્યાઓ યુજીસીના ધારાધોરણો પ્રમાણે જ ભરવાની પણ તાકીદ
યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા તાજેતરમાં દરેક યુનિવર્સિટીઓ અને કોલેજોને એક પરિપત્ર મોકલીને જુદી જુદી ફેકલ...
દેશમાં વેજિટેબલ ઓઈલની આયાતમાં ઘટાડો, સપ્ટેમ્બરમાં 13% આયાત ઘટી
અમદાવાદ,તા.22
દેશમાં વેજિટેબલ ઓઈલની આયાત સપ્ટેમ્બર 2019માં વાર્ષિક તુલનાએ 13 ટકા ઘટીને 13.03 લાખ ટન નોંધાઈ છે, જે સપ્ટેમ્બર 2018માં 14.91 લાખ ટન હતી એવું સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (સી)એ તેના રિપોર્ટમાં જણાવ્યું છે. સીના આંકડા મુજબ સપ્ટેમ્બરમાં વેજિટેબલ ઓઈલની કુલ આયાતમાં ખાદ્યતેલનો જથ્થો 12.54 લાખ ટન અને બાકીનો જથ્થો અખાદ્ય તેલનો...
એફઆઇઆઇ અને સ્થાનિક સંસ્થાઓએ ગયા સપ્તાહે શેરોમાં ચોખ્ખી લેવાલી કરી હતી
અમદાવાદ,તા:૨૨ સતત છ દિવસની તેજી બાદ શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ઇન્ફોસિસની આગેવાનીએ આઇટી શેરોમાં નફારૂપી વેચવાલી થઈ હતી. આઇટી શેરો પર વેચવાલીને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં દબાણને આવ્યા હતા. આઇટી શેરોને કારણે દિવસભર બજારનો મૂડ ખરાબ થયો હતો. ઇન્ફોસિસના મેનેજમેન્ટ પર લાગેલા ગંભીર આરોપોને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. જેથી સેન્સે...
નવેમ્બર પહેલા નેચરલ ગેસમાં મોટી તેજી શક્ય નથી
ઈબ્રાહીમ પટેલ, અમદાવાદ,તા:૨૨ સંખ્યાબંધ કારણોસર મંગળવારે નેચરલ ગેસના ભાવ ઘટીને ૨.૨૩ ડોલર પ્રતિ મીલીયન બ્રિટીશ થર્મલ યુનિટ મુકાયા હતા. તાજેતરના કમીટમેન્ટ ઓફ ટ્રેડ અહેવાલનો અભ્યાસ કરતા જણાયું કે હેજ ફંડો અને ટ્રેડરોએ વાયદા અને ઓપ્શન બન્નેમાં મંદીના ઓળીયામાં વધારો કર્યો છે. અમેરિકન ગલ્ફ ઓફ મેક્સિકોમાં વાવાઝોડાની કોઈ આગાહી નથી, એટલાન્ટીક મહાસાગરમાં પ...
અમદાવાદથી જુદાં જુદાં ડેસ્ટિનેશન પર જતી લક્ઝરી બસોમાં રવાના કરાતો મીઠ...
અમદાવાદ,મંગળવાર લોકોના આરોગ્ય માટે ઝેર સમાન ગણાતી મીઠી બરફી કે મીઠા માવાનું ઉત્પાદન બંધ કરાવી દીધું હોવાનો ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરી દાવો કરતી હોવા છતાંય આજે પણ ગુજરાતમાં મીઠી બરફીનું ઉત્પાદન ચાલુ હોવાના નિર્દેશો મળી રહ્યા છે. અમદાવાદથી દેશના જુદાં જુદાં વિસ્તારમાં જતી ખાનગી લક્ઝરી બસમાં આ મીઠી બરફીનો હોવાનું મનાતો જથ્થો રોજરોજ મોકલવામાં આવતો...
લક્ષ્ય સુધી પહોંચવા માટે ઉપયોગમાં લીધેલા અનૈતિક સાધનોને વ્યાજબી ઠેરવી ...
અમદાવાદ,તા.22 ગુજરાત વિદ્યાપીઠના ૬૬માં પદવીદાન સમારંભમાં બોલતાં વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ આજે વિદ્યાર્થીઓને ઉદ્દેશીને કહ્યુ કે મારી માન્યતા છે કે લાંબા ગાળે આપણે જે વિશ્વમાં જીવીએ છીએ તેની વાસ્તવિક્તા જોતાં ટ્રસ્ટીશીપનો અભિગમ સુંદર વિશ્વ ઘડવા અને તેને ટકાવવા માટે વધારે અસરકારક સાબિત થશે. મારા ઉદ્યોગ વ્યવસાયમાં હુ જેટલો સફળ થયો છુ તે બધી સફળતાં...
ખંભાળિયામાં મંદીના માર વચ્ચે નિસ્તેજ દિવાળી : બજારોમાં ઘરાકીનો અભાવ
અમદાવાદ,તા:૨૧
હિન્દુઓના પવિત્ર પર્વ દિપોત્સવી તથા નૂતન વર્ષ નિમિતે અગાઉના વર્ષોમાં ભારે ઉતેજના અને ઉમંગ ભર્યો માહોલ પખવાડીયા પૂર્વે જ છવાઇ જતો. તમામ વેપાર-ધંધાઓમાં ભારે તેજી સાથે બજારોમાં દિવાળીની અનેરી રોનક જોવા મળતી હતી. આ સુવર્ણ દિવસો હાલ જાણે સ્વપ્ન બની ગયા હોય, તેવો ભાસ ખંભાળિયાના વેપારીઓ તથા વિવિધ ધંધાર્થીઓ કરી રહ્યા છે. ખંભાળિયા શહેરના વેપ...
મંદીના મારના નામે મોદી પર શત્રુઘ્ન સિંહાનો વાર, શબ્દરૂપી તીર ચલાવીને ...
પીએમ નરેન્દ્ર મોદીના હંમેશા ટીકાકાર રહેલા શત્રુઘ્નસિંહાએ મંદીના મારના ખભે બંદૂક મૂકીને મોદી સામે ભડાકા કર્યા છે. ભાજપમાં સતત ઉપેક્ષાનો ભોગ બનેલા અને લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપનો ખેસ ઉતારીને કોંગ્રેસમાં સામેલ થયેલા પૂર્વ કેન્દ્રિય મંત્રી શત્રુઘ્નસિંહાએ મોદી ઉપર તીર તાક્યા હતાં. શત્રુઘ્ન સિંહાએ ઉપરાછાપરી ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીને મંદીના મારના...
પાડોશી રાજ્યો પાસેથી લેવાના છે 6436 કરોડ
ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કારણે એક તરફ રાજ્ય સરકાર કહે છે કે કરોડોની ટેક્સની રકમ ગુમાવવી પડી રહી છે. પરંતુ બીજી તરફ નર્મદા સરોવરની કુલ ચાર રાજ્યોની ભાગીદારી છે. જેમાં ગુજરાતને ભાગીદાર રાજ્યો પાસેથી કરોડોની રકમ લેણી નીકળે છે. જો આ લેણી રકમ ગુજરાતને મળે તો ઘણો ફર્ક પડી શકે છે. જેમાં મધ્યપ્રદેશ સરકાર પાસેથી ૪૩૯૬ કરોડનું લેણુ છે.ગુજરાતને ભાગીદાર રાજ્ય...
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ માટે જાહેર કર્યું 2020ની રજાઓનું લિસ્ટ,...
અમદાવાદ,તા:૨૧ ગુજરાત સરકાર દ્વારા 2020ના વર્ષની સરકારી કચેરીઓ માટેની રજાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક દિન, પતેતી, મોહરમ અને દશેરાની રજા રવિવારે આવે છે. ફરજિયાત રજાની સંખ્યા 22 થાય છે. મરજિયાત રજાની સંખ્યા 46 દિવસ થાય છે. તેમાં 5 રજા રવિવારે આવે છે. બેન્કોની 16 રજા આવે છે. જેમાં બીજા, ચોથા શનિવાર અને રવિવારે આવતી હોય તેવી રજાની ...
આઠ નવેમ્બરથી પાંચ દિવસ માટે વૌઠાનો મેળો યોજાશે
ઐતિહાસિક અને સાંસ્કૃતિ મૂલ્ય ઘરાવતા ધોળકા તાલુકાના વૌઠા ગામે યોજાતા ઐતિહાસિક મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમદાવાદની કલેક્ટર ઓફિસમાં જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેના અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વૌઠાના મેળાના આયોજનને લઇને તેની સાથે સંકળાયેલા તમામ વિભાગના અધકારીઓ, ગ્રામપંચાયતના સભ્યો તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર ડ...
દેશી હિસાબના ચોપડા પર ટેક્નોલોજી- જીએસટીનો બમણો માર !!
દિવાળીનું પર્વ આવી રહ્યું છે ત્યારે અમદાવાદના માણેકચોક પાસે આવેલું કાગદી બજારમાં પરંપરાગત દેશી હિસાબના ચોપડા બનાવતા કારીગરો વ્યસ્ત જણાય છે. અલબત્ત, આધુનિક સમયમાં દેશી ચોપડાનું ચલણ ઘટી રહ્યું છે. વેપારીઓ અનુસાર કોમ્પ્યુટરમાં હિસાબ-કિતાબની જાળવણી થતા પરંપરાગત ચોપડાનું વેચાણ લગભગ ૪૦ થી ૫૦ ટકા જેટલું ઘટ્યું છે.વળી, કાગળ પરનો ૧૨ ટકા અને ચોપડા પર ૧૮ ટકા ...

English