250 કરોડના સોની કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર પકડાયો, કેમ આચરાયુ કૌભાંડ ?
રૂ.250 કરોડના ધીરધારના ધંધાના કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર દીપક ગાભાવાલાની મુંબઈ હવાઈ મથકે પકડી લેવામાં આવ્યો છે. તે વિદેશ ભાગી ગયો હતો. અમેરિકાથી મુંબઈ તે આવ્યો હતો. દેશના તમામ હવાઈ મથકે લુકઆઉટ નોટિસ આપવામાં આવી હતી. કેમ થયું કૌભાંડ ઉમરેઠમાં ગોવિંદલાલ ગાભાવાળાની પેઢી માટે તમામને ભરોસો હતો. તેની શાખ એવી હતી કે હુંડી દેશમાં સ્વિકાર્ય હત...

English