પાણી માટે ખેડૂતોની રઝળપાટ, ઉકેલ ન આવે તો આંદોલનની ચીમકી
થરાદ તાલુકાના ગડસીસર નજીકથી પસાર થતી ડિસ્ટ્રીબ્યૂટરી કેનાલમાં પાણી ન મળતાં ખેડૂતો રજૂઆત માટે થરાદ ધસી આવ્યા હતા. રામપુરા અને સવપુરા ગામના ખેડૂતોએ નર્મદા વિભાગની કચેરીએ ધસી જઇ રોષ ઠાલવ્યો હતો. જોકે સવારથી ભૂખ્યા તરસ્યા ખેડૂતોનો આક્રોશ જોઈ કેટલાક અધિકારીઓ ખુરશી છોડી ભાગી ગયા હતા. જ્યારે હાજર અધિકારીઓએ પણ એકબીજા અધિકારી પર દોષનો ટોપલો ઢોળી જવાબદારીમા...
ડીસાના બંધ મકાનમાંથી 80 હજારની ચોરી
ડીસાના શ્યામ બંગલોઝમાં આવેલા બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી તિજોરીમાં પડેલા રૂપિયા તથા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ ડીસાના શ્યામ બંગલોઝમાં રહેતા ઉષાબેન માળી પોતાના માતા પિતાની ખબર અંતર પૂછવા ઘર બંધ કરીને દીયોદર તાલુકાના વખા ગામે ગયા હતા અને પતિ સુંધા માતા દર્શન કરવા ગયા હતા ત્યારે બંધ મકાનને તસ્કરો નિ...
જૂના ડીસામાં વર્મિ કમ્પોસ્ટ પ્લાન્ટની આડમાં ઘનકચરાનો નિકાલ
ડીસા નજીકના જૂનાડીસા ગામના પવિત્ર ગણાતા ગંગાજીના વ્હોળામાં ડીસા નગરપાલિકા દ્વારા વર્મિ કમ્પોસ્ટ પ્લાન્ટની આડમાં બિન અધિકૃત રીતે ઘન કચરાનો નિકાલ થઈ રહ્યો છે. જે પ્લાન્ટમાં લાખોના ખર્ચે વસાવેલી મશીનરી અને વજન કાંટો પણ ગંદકીમાં ગરકાવ બની શોભાનો ગાંઠિયો પુરવાર થયા છે.
ડીસા નગરપાલિકા પાસે ઘન કચરાના નિકાલની ઘણી જગ્યાઓ છે તેમ છતાં ગ્રામજનોના વિરોધ વચ્ચે...
200 એકર ખેતીની જમીન સીરામીક ઉદ્યોગોએ ખતમ કરી
મોરબી પછી બીજા ક્રમે સાબરકાંઠામાં સિરામીક ઉદ્યોગ વિકસ્યો છે. ગઢોડા ગામમાં સિરામીક ફેકટરીમાંથી ઉડતો સફેદ પાવડર ભેજના કારણે જમીન પર સફેદ ચાદર રૂપે પથરાઈ જતા ગામની ૨૦૦ એકરથી વધુ જમીનમાં કરાયેલા મગફળીના પાક પર સંકટ પથરાયું છે.
સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા એક દાયકામાં સિરામીક ઉદ્યોગ ખુબ ફૂલ્યો ફાલ્યો છે. જેના કારણે સ્થાનિક લોકોની રોજગારીમાં વધારો થયોં...
એશિયાની મોટી બનાસ ડેરી હવે વિશ્વની મોટી ડેરી બનાવાશે – શંકર ચૌધર...
એશિયાની સૌથી મોટી બનાસ ડેરી ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષમાં ૫૭.૮૯ લાખ લીટરનું દૂધ સંપાદન તેમજ રૂ.૯૮૦૮ કરોડનું ટર્નઓવર કરીને વિશ્વની સૌથી મોટી ડેરી બને એવા સંજોગો ઊભા થયા છે. ડેરીના વિકાસ માટે ભાજપના નેતા શંકર ચૌધરીએ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી છે.
વૈશ્વિકકક્ષાએ પાઉડરના ભાવમાં ઘટાડો અને સ્થાનિક કક્ષાએ વરસાદની અછત, આમ પશુપાલન ક્ષેત્ર બે તરફના પડકારને જીલ...
દાંતાના લોટોલ ગામે માણેકનાથની ગુફા અમદાવાદના માણેકચોકમાં નિકળે છે
અવકાશથી લઇને પ્રાચીન નગરીઓના સંશોધનોમાં ઘણું કામ થાય થાય છે પણ પ્રાચીન ગુપ્ત ભોંયરાઓના સંશોધનમાં મંજૂરીઓ કે મદદ સરકાર આપતી નથી તેવી હતાશા આ વિષયના સાહસિકોમાં છે અને આવા જ કારણોસર વિશ્વની સૌથી લાંબી કુદરતી ટનલ કે ભોંયરૂ મનાતા એવા દાંતાના લોટોલ ગામની માણેકનાથની ગુફા અને ભોંયરાનું રહસ્ય વણ ઉકલ્યું છે.
દેશના રજવાડાઓના અનેક માનવ સર્જિત ભોંયરા...
ઉલમા – એ – હીન્દના 100 વર્ષ માટે 50 હજાર મુસ્લિમો પાલનપુર ...
ઝુક જાને કી આદત હૈ યે બાત ઔર હૈ વરના, ખીંચ જાયે તો વક્ત કી તલવાર હમ હી હૈ , જમીયત ઉલમા એ હીન્દના શતાબ્દી પર્વનો બનાસકાંઠાથી પ્રારંભ, મૌલાના સૈયદ મેહમુદ અસદ મદનીનું માર્મિક અને દમદાર ભાષણ
પાલનપુર : મુસ્લિમ ધર્મગુરૂઓની મહત્વની સંસ્થા જમીયત ઉલમા - એ - હીન્દની સ્થાપનાને 100 વરસ પુરા થતાં હોઇ તેના શતાબ્દી પર્વના કાર્યક્રમોની પ્રથમ કડીનો બનાસકાંઠાથી પ્ર...
ભૂવા અને ધર્મગુરુઓએ અંધશ્રદ્ધા સામે આંદોલન શરૂ કર્યું
બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા 11 દિવસમાં અંધશ્રદ્ધામાં ડામ આપ્યાની બે ઘટનાઓમાં બે બાળકોના મોત થતા અંધશ્રદ્ધા સામે લોકોમાં જાગૃતિ આવે તે માટે પ્રથમ વખત આજે ભૂવા અને ધર્મગુરુઓનું સંમેલન યોજાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય કચેરીના સંયુક્ત ઉપક્રમે જીલ્લામાં ઠેરઠેર ભૂવાઓ અને ધર્મગુરુઓના સંમેલન યોજી તેમને અંધશ્રદ્ધા ન ...
રાયડા ખરીદી કૌભાંડ, પ્રધાન ફળદુ અને રાદડીયા ચૂપ
બનાસકાંઠાના પાલનપુરમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી અચાનક બંધ કરી દેવાતા ટ્રેક્ટરો લઈને પોતાનો માલ ભરાવવા આવેલા 100 જેટલા ખેડૂતો રોષે ભરાયા હતા. રાયડા ખરીદી કેન્દ્રના અધિકારીઓએ ઇદની રજા હોવાથી ખરીદી બંધ રાખી હતી. પરંતુ બીજા દિવસે રાયડો વેચવા આવ્યા અને ગેટ પાસ લીધો હોવા છતાં અધિકારી હાજર ન હતા. રાયડો ખરીદવાનું બંધ કરાયું હોવાથી ખેડૂતોએ જાહેરમાં વિરોધ પ...
રાજસ્થાનથી વધું પશુઓની ગુજરાતમાં હીજરત
દુષ્કાળગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની સ્થિતિ પણ ખૂબ જ વિકટ જોવા મળી રહી છે. જિલ્લામાં આવેલી ગૌશાળામાં રહેલા પશુધન ઘાસચારા વિના પણ ટળવળી રહયા છે. રાજ્ય સરકારે લોકસભા ચૂંટણી બાદ હાથ મદદ ઓછી કરી દીધી છે.
ગૌશાળા સંચાલકો તેથી પરેશાન છે. દુષ્કાળની સ્થિતીને પગલે બનાસકાંઠા જિલ્લામાં રહેલા ગૌશાળાના પશુધનનો ઉપરાંત સ્થાયી પશુધનની ઘાસચારો મળતો ન હોવાના પગલે વિકટ...
અલ્પેશ રાજીનામું આપશે અને ફરીથી ચૂંટણી લડશે
લોકસભા ચૂંટણીના પરિણામ પછી ઠાકોરસેનાના અધ્યક્ષ અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને મળીને દોઢ કલાક સુધી રાજકીય શોદાબાજી કરી હતી. તેમાં એવું બહાર આવ્યું છે કે, તેણે હવે ધારાસભ્ય પદ છોડવું પડે તેમ છે. તેથી તે હવે રાજીનામું આપવાનું આયોજન કરીને ભાજપમાંથી રાધનપુરથી ચૂંટણી લડવાની તૈયારી કરી ...
ઘઉંના બદલે બાજરીનો વપરાશ વધી રહ્યો છે
ગુજરાતમાં સૌથી વધું ઉનાળુ વાવેતર બાજરીનું થયું છે. કૂલ 2.28 લાખ હેક્ટર વાવેતર થયું છે. જેમાં સૌથી વધું બાજરીનું વાવેતર 1.63 લાખ હેક્ટર થયું છે. બાકીના સમગ્ર ગુજરાતમાં 65,000 હેક્ટર વાવેતર થયું છે. સમગ્ર રાજયમાં સૌથી વધુ બાજરીનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થવા પામ્યું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં થયેલા ફેરફારોને લઈ જિલ્લાના ખેડૂતો ચિંતા...
રણકાંઠે બે મહિનાથી ગામમાં પાણી નથી આવતું, લોકો હીજરત કરી ગયા
બનાસકાંઠાના સિંગોતરિયા, અનવરપૂરા, કોડધા, તારાનગર, ફતેગંજ, ગામોના લોકોની વેદ પારાવાર છે. સિંગોતરીયા અને કૈલાસપુરામાં બે માસથી પીવાનું પાણી મળતું નથી. દિવસમાં એક વાર પાણીનું ટેન્કર સંપમા ઠાલવીને જાય છે અને દોરડા વડે ખેંચીને ઘેર લાવવું પડે છે. પાણી વગર લોકો ગામ છોડી મોટી સંખ્યામાં જતા રહયા છે. ગામમાં 150 પેકી 100 ઉપરાંત પરિવારો ઢોરઢાંખર લઈ સૌરાષ્ટ્ર ત...
ખેડૂત રગનાથ પટેલે ખેતરમાં આત્મહત્યા કરી લીધી
થરાદના માંગરોળ ગામના રગનાથભાઇ માધાભાઇ પટેલ નામના 48 વર્ષીય ખેડુતે પોતાના જ ખેતરમાં લીમડાના ઝાડની ડાળી પર દોરડા વડે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા કરી લીધી હતી. આ ચકચારી ઘટનાની જાણ થતાં બહોળી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા. જ્યારે બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસ પણ દોડી હતી.અને મૃતદેહને રેફરલ હોસ્પીટલમાં પી.એમ. અર્થે લઇ આવી હતી.અને પીએમ બાદ વાલીવ...
બનાસકાંઠાના EVMમાં ગરબડ થઈ હોવાનો આરોપ, ઉમેદવારે ધરણા કર્યા
બનાસકાંઠા લોકસભા સીટના ઇવીએમ જગાણા ખાતે સટ્રોન્ગ રૂમમાં છે. ત્યારે પોતાનું નસીબ અજમાવનાર એક અપક્ષ ઉમેદવાર ઇવીએમમાં ગરબડીની આશંકા જતાવતા કલેકટર કચેરીએ ધરણાં પર ઉતરતા તંત્ર હરકતમાં આવ્યું હતું.
બનાસકાંઠા લોકસભા સીટ પર વાવ તાલુકાના તખતપુર ગામના ભરતકુમાર ખેમાભાઈ ચરમટાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેઓ ઇવીએમમાં ગરબડીની આશંકાએ જગાણા સ્થિત સટ્રોન્ગ રૂમ ખાત...
ગુજરાતી
English