Thursday, June 25, 2026

પાલનપુરમાં વિરોધ પક્ષના નેતાને પક્ષપલટો કરવા બદલ નોટિસ

પાલનપુર ખાતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં નગરપાલિકાના વિપક્ષના કોંગ્રેસના નેતા સહીતના નગરસેવકોએ પક્ષાંતર કરતાં તેમને નોટિસ આપવામાં આવી છે. કાંગ્રેસ દ્વારા સભ્યપદેથી ગેરલાયક કેમ ન ઠેરવવા તે અંગેની કારણોદર્શક નોટિસ આપી છે. પાલનપુર નગરપાલિકાના વિપક્ષના નેતા અમૃત જોશી, અને રાજુ પઢીયારનું પદ જોખમમાં આવી પડ્યું છે. પાલનપુર શહેર કાંગ્રેસ પ્રમ...

બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોની સમાનતા સંપતીમાં છે

બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર 1080માં બી.એ. એલ.એલ.બી થયેલા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઓલ્ડ એસ.એસ.સી.પાસ છે. ભાજપ અને કોંગ્રેસના બન્ને ઉમેદવારો આર્થિક રીતે પણ સધ્ધર છે. ભાજપના ઉમેદવાર પરબતભાઈ સવાભાઇ પટેલ થરાદના ભાચર ગામના છે. બેંકની નોકરી છોડી રાજકારણમાં આવેલા પરબતભાઈ પર કોઈપણ ગુન્હો નોંધાયેલો નથી. તેઓના હાથ પર રૂ.2 લાખ અને તેમની પત્...

અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે ફરી દગો કર્યો, પોતે અપક્ષ ઉમેદવાર ઊભા રાખ્...

કોંગ્રેસના સત્તા લાલચુ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે છઠ્ઠી વખત કોંગ્રેસ સાથે દગો કર્યો છે. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ક્ષત્રિય ઠાકોર સેનાના 2 હોદ્દેદારોને અપક્ષ તરીકે ઊભા રાખી કોંગ્રેસને હરાવવાનું ષડયંત્ર બનાવ્યું છે. અલ્પેશ ઠાકોર આ કારણે સમગ્ર ગુજરાતમાં બદનામ થઈ ગયો છે. અગાઉ પણ 5 વખત તેમણે કોંગ્રેસને નુકસાન કર્યું છે. તેમણે ટિકિટો માંગી હતી જે કોંગ્રેસે સ...

નહેરમાંથી તરતી લાશને પોલીસ કચરા પેટીના વાહનમાં લાવી

બનાસકાંઠાના કાંકરેજના રાણકપુર નહેરમાંથી અજાણ્યા 30 વર્ષના યુવકની તરતી લાશ મળી આવી હતી. સાયફન જોડે અટકી ગઇ હતી. જેને નગરપાલિકાની કચરા પેટીની ગાડીમાં રેફરલ  હોસ્પિટલમાં શબ પરિક્ષમ માટે લાવવામાં આવી હતી. લાશ કચરાગાડીમાં મૂકીને માનવતા ચૂકેલી પોલીસની લોકોમાં ટીકા થવા લાગી હતી. થરા પોલીસ અને થરા નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે થરા પોલીસ પહોંચ...

પરથી ભટોળને લોકસભાની ટિકિટ શરદ પવારે અપાવી ?

NCPના ગુજરાતના નેતાઓએ રાજ્ય સભાની અહેમદ પટેલની ચૂંટણી વખતે દગો કર્યો હોવાથી લોકસભામાં કોંગ્રેસે એક પણ બેઠક NCPને આપી નથી. પણ NCPના નેતા શરદ પવારે કોંગ્રેસના એક મજબૂત નેતા પરથી ભટોળને ટિકિટ આપવા માટે ભલામણ કરી હતી અને તે રાષ્ટ્રીય નેતાઓએ માની લીધી છે. આમ કરીને જે બેઠક ભાજપ માટે જીતની માનવામાં આવતી હતી તે હવે શરદ પરાવના કારણે પડકાર જનક બની ગઈ છે. ...

શંકર ચૌધરીની ચાલમાં આવી જઈ ભાજપનું ગણીત ઊંધું પડ્યું

હરી ચૌધરીએ રૂ.2 કરોડની લાંચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં લીધી હોવાના આરોપસર તેમની ટિકિટ કાપવા માટે કેન્દ્રીય નેતાઓને મજબૂર કરી દીધા બાદ શંકર ચૌધરીએ બીજી રાજરમત એ રમી કે વિજય રૂપાણીની સરકારમાં રહેલા સિંચાઈ પ્રધાન પરબત પટેલને લોકસભાની ચૂંટણી લડાવીને તેમને જીતાડી પોતાના વિસ્તારમાંથી તેમને ખતમ કરવા ચાલ ચાલી હતી. જેમની બેઠક ખાલી પડે તેના પરથી ચૂંટ...

અલ્પેશ ઠાકોર પોતાનો ઉમેદવાર ઊભો રાખી બળવો કરી કોંગ્રેસને હરાવશે

શંકર ચૌધરીના કારણે બનાસકાંઠા લોકસભા બેઠક પર હવે બે ચૌધરી વચ્ચે જ મુકાબલો હોવાથી અહીં કોઈ એક ચૌધરી ચૂંટાશે તેથી અનેક નેતાઓ શંકર ચૌધરીની મેલી મુરાદથી નારાજ છે. લોકો ઈચ્છતા હતા કે હરી ચૌધરીની જગ્યાએ ભાજપમાંથી બીજા કોઈ સમાજને ટિકિટ આપવામાં આવે. પરંતુ શંકર ચૌધરીએ ભાજપની રૂપાણી સરકારના સિંચાઈ પ્રધાન પરબત ચૌધરી પટેલને ટિકિટ આપી હતી. તેથી તે બેઠક ખાલી થાય ...

શંકર ચૌધરીના કારણે ભાજપના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળનું રાજીનામું

બનાસકાંઠામાંથી ભાજપનાં દાંતા વિધાનસભામાં 2009માં ધારાસભ્ય રહી ચૂકેલા વસંત ભટોળ ભાજપમાંથી રાજીનામું આપશે. કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પરથી ભટોળના તેઓ પુત્ર છે. વસંત ભટોળ એટલા માટે રાજીનામું આપશે કારણ કે જિલ્લામાં શંકર ચૌધરીના વ્યક્તિવાદ ભાજપનું બનાસકાંઠામાંથી નિકંદન કાઢી રહ્યા છે.  તેના વિરોધમાં તેઓ રાજીનામું આપી દીધું હતું. પુર્વ ધારાસભ્ય વસંત ભટોળ ભ...

ડિસામાં 2 રૂપિયે કિલો બટાકા વેચાતાં ખોટની ખેતી કરતાં ખેડૂતો

બટાટા નગરી ડીસા માર્કેટમા બટાટાનાં ભાવમા 50 ટકાનૉ ઘટાડો થતા ખેડુતોની હાલત કફોડી બની છે. છૂટક ભાવમાં ઘટાડો નથી.  ખેડૂતનો માલ મફતનાં ભાવે વેચાઈ રહ્યો છે.  જેથી ખેડુતો સરકાર પાસે ફરી એકવાર સહાય માટે લાંબો હાથ કર્યો છે. બટાટા પકવતા ખેડુતોની હાલત શુ છે તેનાં પર ક્યારેય નરેન્દ્ર મોદી સહિત ભાજપના એક પણ નેાતઓએ ધ્યાન નથી આપ્યું. છેલ્લાં ચાર વર્ષથી બટાટામા મ...

બનાસકાંઠામાં કોંગ્રેસ નામ જાહેર કરી શકી નથી

ભાજપે ચૌધરી સમાજને જ ટિકિટ આપી દીધી છે. આ નિર્ણયથી ઠાકોર સમાજ નારાજ હોવાની વાતોએ પક્ષની નેતાગીરીની ચિંતા વધારી દીધી છે. જોકે ભાજપની આવી સ્થિતિએ કોંગ્રેસને પણ રણનીતિ બદલવા માટે નવેસરથી વિચારવા મજબુર કરી દીધી છે. સામાજિક તાકાતને હથિયાર બનાવાઈ છે તો ક્યાંક તિજોરીની તાકાત આગળ કરાઈ રહી છે. રાજરમત પાછળ કોઈ પાવર કામ કરી રહ્યો હોવાનું માનવામાં આવે છે. પૈસા...

શંકરસિંહ આખરે બનાસકાંઠા બેઠક ઉપરથી ચૂંટણી લડશે

બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા ચૌધરી સમાજના પરબતભાઈ પટેલને ટીકીટ અપાઈ છે. તો સામે કોંગ્રેસ દ્વારા પણ એજ સમાજના પરથીભાઈ ભટોળને ટીકીટ અપાય તેવી ચર્ચા ચાલી રહી છે. ઈતર સમાજમાં આ બંને પક્ષો તરફી નારાજગીનો સુર ઉઠ્યો છે. આગેવાનોએ બનાસકાંઠાની બેઠક ઉપરથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ચૂંટણી લડાવવા વિનંતી કરી છે. તેઓ કદાચ એનસીપીમાંથી ઉમેદવારી ...

પરબત પટેલનો ચૂંટણી લડવા ઈન્કાર, શંકર ચૌધરીએ ભાજપનો ખેલ બગાડી જીતને હાર...

ભાજપના અતિ મહત્વકાંક્ષી નેતા શંકર ચૌધરીએ ભાજપે સુધારેલી બાજી બગાડીને બનાસકાંઠાની જીતની બેઠક હારમાં બલદી દીધી છે. પહેલા હરી ચૌધરીને ટિકિટ આપવા ન દીધી અને પરબત પટેલને જ ટિકિટ મળે એવો આગ્રહ રાખ્યો હતો. પરબત પટેલને રાજી કરીને હરી ચૌધરીનું રાજકારણ ખતમ કરાવી દીધું છે. શંકર ચૌધરી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા હતા. તે વિજય રૂપાણીની સરકારમાં પ્રધાન બ...

અરવલ્લીના જંગલોમાં આગના બનાવો વધી ગયા

અરવલ્લીની ગીરીમાળાઓમાં અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓ સામાન્ય બની રહી છે સરકાર પર્યાવરણ બચાવવા અને જંગલોની વનરાજીની જાળવણી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે તેમ છતાં સતત આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે મોડાસાના માથાસુલીયા ગામ નજીક જંગલમાં આગ લાગતાં ૫ કલાક થી વધુના સમય થી આગ કાબુમાં ન આવતા વનરાજી બળી ને ખાખ થઈ હતી ભિલોડા તાલુકાન...

પરબત પટેલને ટિકિટ અપાતાં જિલ્લા ભાજપના પ્રમુખ કેશાજી નારાજ

બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર તરીકે પરબતભાઇ પટેલ ઉપર કેન્દ્રિય મોવડી મંડળે પસંદગીનો કળશ ઢોળ્યો છે. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે પરબતભાઇ પટેલનું નામ જાહેર થતાં ઠાકોર સમાજમાં નારજગીનો સૂર ઉઠ્યો છે. ખાસ કરીને જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણ નારાજ થયા છે. તેઓએ એક નિવેદેનમાં મીડિયા સમક્ષ જણાવ્યુ છે કે,પરબતભાઇ પટેલનું નામ જાહેર થયું તેની ...

ભાજપના વિરોધના કારણે દલેર મહેંદીનો ગુજરાત કાર્યક્રમ રદ

સાબરકાંઠાના વડામથક હિંમતનગર ખાતે અગામી 30 માર્ચ 2019ના રોજ ભારતીય પોપ સિંગર દલેર મહેંદીનો શો લોકસભાની ચૂંટણીની આચારસંહિતા હોવાથી શો રદ કરવો પડ્યો છે. રાત્રે 10 કલાક સુધીમાં શો બંધ કરી દેવો પડે તેમ હોવાથી હવે ચૂંટણી પૂરી થાય પછી જ લાઈવ શો કરવાનું નક્કી કરાયું છે. કેટલાક દિવસથી ઉભા થયેલા વિવાદનો અંત આવ્યો છે. ચૂંટણી પહેલા કાર્યક્રમ નક્કી થઈ ગયો હોવા ...