Thursday, June 25, 2026

જ્યાં સુધી રામ મંદિર ન બને ત્યાં સુધી મીઠાઈ નહીં ખાવ, મારે પ્રતિજ્ઞા પ...

વિવાદાસ્પદ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એકા એક કહ્યું હતું કે, ફરી જો ભાજપ સરકાર સત્તા પર આવશે તો અયોધ્યામાં ભાજપ ભવ્ય રામમંદિર બનાવશે. આમ લોકસભા ચૂંટણી પહેલા ફરી ભાજપને રામમંદિર યાદ આવ્યું છે. વિકાસ અને યુદ્ધના મુદ્દા ભાજપ ભૂલી ગયો છે. પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાત્રી આપી છે કે, જો ફરી ભાજપ સત્તા સ્થાને આવશે તો આયોધ્યામાં ભવ્ય રામમંદિર...

બટાકાના ભાવમાં ઉછાળો શરૂં

વધતા જતા અસામાન્ય વરસાદને કારણે બટાકાના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અંદાજ છે. સતત બે વર્ષમાં ઘટાડો થયા પછી પશ્રિમ બંગાળ ખાતે બટાકાના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. ચાલુ મહિનાની શરૃઆતથી અત્યાર સુધીમાં બંગાળમાં બટાકાના ભાવમાં 51 ટકાનો ઉછાળો આવ્યો છે. માર્ચના અંતિમ સપ્તાહમાં અત્યારે બટાકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૃ.પર૦થી પ૩૦ની વચ્ચે બોલાઈ રહ્યા છે જ્યારે અગાઉન...

ઘાંસના અભાવે લાખણી એરફોર્સમાં ગાયોના મોત

લાખણી તાલુકાના નાંણી એરફોર્સની જગ્યા જે 20 કિલોમીટરના ઘેરાવા માં આવેલો છે. સરકાર હસ્તક છે. સુરક્ષાના કારણે આ જગ્યાએ અવરજવર કરવામાં આવતી નથી. ઝાડીમાં મોટી સંખ્યામાં ગાયો વસવાટ કરે છે. પૂરતા પ્રમાણમાં વરસાદ થાય એટલે તો અહીં પુષ્કળ ઘાસ ઉગી નીકળે છે. ગાયોનો નિભાવ થાય છે. પણ ગયા વર્ષે ચોમાસુ નિષ્ફળ રહ્યું હતું. જેના કારણે ઘાસ થયું નહિ. જેના પરિણામે ઉનાળ...

32 કૌભાંડોના કારણે શંકર ચૌધરીએ ઉમેદવારી પરત ખેંચવાની ફરજ પડી

બનાસકાંઠામાંથી પોતાની ઉમેદવારી પરત ખેંચવા માટે શંકર ચૌધરીને કેમ ફરજ પડી તે અંગે સનસનીખેજ વિગતો બહાર આવી છે. આમ આદમી પક્ષના ભેમાભાઈ ચૌધરીએ ખુલ્લો પત્ર લખી ભાજપના મંત્રી અને પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીના કૌભાંડો જાહેર કર્યા હતા. તેને બે વર્ષ થયા છતાં તેની તપાસ ગુજરાત સરકારે કે ભાજપે કરી નથી. શંકર ચૌધરીએ બનાસકાંઠાની લોકસભાની ટિકિટ માંગી પણ તેણે ઉમે...

ડીસામાં એક ફાર્મ હાઉસમાં નેતાઓની સેક્સ સીડી ઉતારી ટિકિટ માંગી

બનાસકાંઠા લોકસભા બેઠકના એક પક્ષના ઉમેદવાર પસંદ કરવામાં પક્ષ પોતે જ પોતાના નેતાઓની અશ્લીલ  સીડી કાંડમાં ફસાયા છે. તેથી ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા પર અડચણ ઊભી થઈ છે. કે. કા.ના નામે ઓળખાતાં  એક નેતાનું આ ફ્રાર્મ હાઉસ છે. જ્યા તાજેતરમાં જ નેતાઓ રોકાયા હતા. એક વરિષ્ઠ નેતા અને મંત્રી પણ આ ફાર્મહાઉસ પર રોકાયા ત્યારે તેમની સીડી ઉતરી હતી. આવી કૂલ 4 સીડી ...

બનાસકાંઠામાં પક્ષપલટું ભાજપના બે નેતા વચ્ચે ટિકિટનો જંગ

પક્ષાંતર કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભાજપના બે નેતાઓ વચ્ચે બનાસકાંઠામાં જંગ જામ્યો છે. કેશાજી ચૌહાણ અને લીલાધર વાઘેલા હજુય પોતાની નિષ્ફળતાઓને ઢાંકવાનો પ્રયાસ કરી ટીકીટ માટે સમાજના નામે પક્ષનું નાક દબાવી રહ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજીએ ટિકિટ માટે જોર લગાવી દીધું છે. કેશાજી ટેકેદારો દ્વારા જાહેર કરાવી દીધું હતું કે, તેઓ જ આ બનાસકાંઠાના ...

ભાજપની હારની બીકે શંકર ચૌધરીને આદેશ આનંદીબેને આપી બનાસકાંઠાની ઉમેદવારી...

બનાસકાંઠા બેઠક ઉપર બનાસડેરીની ચૂંટણીમાં પરાજય બાદ હાંસિયામાં ધકેલાઈ ગયેલા પરથી ભટોળ પણ આ ચૂંટણીમાં ટીકીટ મેળવવા ‘એડી ચોટીનું જાર’ લગાવ્યું છે. જેમાં રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા તેમણે ભાજપ અને કોંગ્રેસ પાસે ટિકિટ માંગી છે. કૂલ 31 લોકોએ ભાજપની ટિકિટ માંગી છે. જેમાં હારની બીકે શંકર ચૌધરીએ ઉમેદવારી પરત ખેંચી છે. પી.એન.બી. કાંડમાં રૂ.2 કરોડની લાંચમાં...

ભાજપમાંથી ઇસ્કોન બિલ્ડરના  પ્રવીણ કોટકે ટિકિટ માંગી, બનાસકાંઠાના દાવેદ...

ભાજપમાંથી ઇસ્કોન બિલ્ડરના  પ્રવીણ કોટકે ટિકિટ માંગી, બનાસકાંઠાના દાવેદારોનો રાફડો 1 હરિભાઈ ચૌધરી. સાંસદ બનાસકાંઠા 2 લીલાધર વાઘેલા.. સાંસદ પાટણ 03 શશીકાંત પંડયા. ધારાસભ્ય ડીસા 04 મફતલાલ પુરોહિત પૂર્વ ધારાસભ્ય ધાનેરા 05 ગોવિંદ પ્રજાપતિ પૂર્વ ધારાસભ્ય પાલનપુર 06 શંકર ચૌધરી. પૂર્વ ધારાસભ્ય વાવ 07 કેશાજી ચૌહાણ. પૂર્વ ધારાસભ્ય દિયોદર...

આનંદીબેન પટેલ બનાસકાંઠાના ટ્રસ્ટના ટ્રસ્ટી કેમ બન્યા, ઘુંટાતું રહસ્ય

શિક્ષણ માટે કામ કરતી વિમલાબેન અને સારાભાઈ શાહ એજ્યુકેશન ટ્રસ્ટમાં ટ્રસ્ટમાં આંતરિક વિખવાદો અને ઝઘડા હતા. જેમાં કેટલાંક કેસ ચાલી રહ્યાં છે. તેમાં કોઈ ટ્રસ્ટી પણ નથી. એવા ટ્રસ્ટમાં મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. બનાસકાંઠાના ચડોતરમાં આવેલાં આ ટ્રસ્ટમાં શિક્ષણ આપવા માટે વિમલાબેને કરોડો...

છાણ અને બટાકામાંથી ગેસ બનાવી વાહનો ચવાલાશે, શંકર ચૌધરીનું શક્તિ પ્રદર્...

બનાસ ડેરીએ ચીઝ પ્લાન્ટ, ખાદ્ય તેલ, ટેક હોમ રાશન પ્લાન્ટ, બટાકાનું મુલ્ય વર્ધનના સાહસો પછી હવે ગોબર ગેસ પ્લાંટ બનાવાનું શરૂં કરાયું છે. રતનપુરા (ભીલડી), દામા સિમેન સ્ટેશન(ડીસા) , થાવર(ધાનેરા) અને દાંતા ચિલીંગ સેન્ટર ખાતે રૂ.32 કરોડના ખર્ચે વિરાટ ગોબર ગેસ પ્લાન્ટનું ભૂમીપુજન દામા સિમેન સ્ટેશન (ડીસા) ખાતેબનાસ ડેરીના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ કરવાની જાહેર...

કાંકરેજમાં કોંગ્રેસના 8 સભ્યો પક્ષાંતર કરી ભાજપમાં જોડાયા

કોંગ્રેસના જુથવાદના કારણે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ છે. તાલુકા પંચાયતના કોંગ્રેસના 7 સભ્યોએ કોંગ્રેસની સાથે છેડો ફાડીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. કાંકરેજ તાલુકા પંચાયતમાં હાલ કોંગ્રેસનું શાસન છે, પરંતુ કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાતા તાલુકા પંચાયતમાં હવે ભાજપનો ભગવો લહેરાય તો નવાઈ નહીં. ધારાસભ્ય કી...

ભાભરમાં ભ્રષ્ટાચાર નહીં કરવાની પ્રતિજ્ઞા સાથે ચાની કીટલી ચલાવતાં બાંધક...

ભ્રષ્ટાચાર અને સદાચાર – દિલીપ પટેલ – ખાસ અહેવાલ ભાભર એક એવી નગરપાલિકા છે, કે જ્યાં એક પણ વિરોધ પક્ષના સભ્ય ચૂંટાયા નથી. 20 માર્ચ 2016માં ભાજપના તમામ સભ્યો ચૂંટાતા પ્રમુખ ભાજપના બન્યા હતા. વિરોધ કરનાર કોઈ ન હોવાથી અહીં બેફામ ભ્રષ્ટાચાર શરૂ થયો હતો. તેથી 19 સભ્યોએ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવીને સભ્યોએ રાજીનામા આપી દીધા હતા. દબાણ આવતા પ્રમુખે પોતે રા...

બનાસ ડેરીના કરોડોના કૌભાંડની તપાસ શંકર ચૌધરીએ કેમ ન કરી ? 

શંકરભાઇ ચૌધરી જવાબ આપશે ખરા ?? 27 જાન્યુઆરી 2015ની બનાસ ડેરીની બેઠક મળી તેમાં ઠરાવ નંબર 14 થી ખાસ અહેવાલ મુજબ 2015માં રૂ.58 લાખનો સેવા વેરો ઠેકેદાર વતી ડેરીએ વધુ ચૂકવેલ તે બાબતે નિયામક મંડળમાં ચર્ચા બાદ કમિટી બનાવી હતી. જેમાં માવજીભાઈ દેસાઈ, અણદાભાઈ પટેલ, પી.જે.ચૌધરી, દિલીપસિંહ બારડને નિર્ણય લેવા અને પોલીસ ફરિયાદ કરવા બાબતે સત્તા આપી હતી. જે અનુ...

ઉત્તર ગુજરાત ભાજપ ગુમાવશે

ઉત્તર ગુજરાતની પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા લોકસભાની બેઠકો પર હાલમાં ભાજપના સાંસદો છે. પણ 2019માં તે તમામ બેઠક ગુમાવવી પડે એવી હાલત છે. હવે નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલનું પણ મહેસાણા લોકસભા બેઠક કે ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ રહ્યું નથી. તેઓ પણ માંડ જીત્યા હતા. નિતીન પટેલની નારાજગી ભાજપને પ્રદેશ નેતાઓ અને મુખ્ય પ્રધાન સામે ચાલી રહી છે. ઉત્તર...

નર્મદા નહેર તુટતા જીરૂં અને રાડયાનો પાક 12 એકરમાં ધોવાઈ ગયો

ભાભર તાલુકાના કુવાળા ગામે માઇનોર નહેર તૂટતા ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરીવળતા મોટું નુકસાન થયું છે. બાર એકર જમીનમાં આવેલ જીરા અને રાયડાના પાકમાં પાણી ફરીવળતા પાક ધોવાઈ ગયો છે. અગાઉ પણ આ નહેરમા બે વખત ગાબડુ પડી ચૂક્યાં છે સીઝન ના બગડે તે માટે કુવાળા ગામના ખેડૂતોએ જાતે કેનાલ રિપેર કરી નાખવામાં આવી હતી. કુવાળા ગામના ખેડૂતો એ જણાવ્યું હતું.કે કેનાલમાં ગ...