સંડાસ કૌભાંડમાં પણ રાજનેતાઓની મીલીભગત
બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકામાં શૌચાલય કૌભાંડ અને તેની સામેની તપાસમાં મોટાભાગે કરાર આધારિત કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે. જેમણે ખરેખ ભ્રષ્ટાચાર કર્યો છે તેવા કાયમી અધિકારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ટીડીઓ સરળતાથી નિવૃત્ત થવામાં સફળ રહ્યા છે. બુરાલ પ્રકરણ દરમ્યાન ટીડીઓ તરીકે સી.એમ દરજી અને એમ.એસ ગઢવી ફરજ પર હતા. આ બંને તત્કાલીન ટીડીઓ કૌભાંડો વ...
તીડ કૌભાંડ બહાર આવ્યું, જેને નુકસાન નથી થયું તેને સામેલ કરાયા
બનાસકાંઠાના વાવતાલુકાના દેથળી ગામમાં તીડે ભારે વિનાશ કર્યો હતો. તેનો સરવે કરીને 23 ખેડૂતોને વળતર ચૂકવવાનું થતું હતું.
પણ અધિકારીઓ અને રાજકીય નેતાઓએ મળીને જેનો સરવે કરાયો ન હતો અને તીડે નુકસાન કર્યું ન હતું એવા 16 મળતીયા ખેડૂતોના નામ સામેલ કરી દેવાયા હતાં. તેથી બનાસકાંઠા જિલ્લા સમાહર્તા સમક્ષ ખેડૂતોએ એકઠા થઈને ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મૂક્યો હત...
ગુજરાતમાં રૂ.320 કરોડના બટાટા ફેંકી દેવાય છે
ગાંધીનગર : ગાંધીનગરમાં 28 જાન્યુઆરી 2020થી - આજથી વિશ્વ બટાટા કોન્ક્લોવ શરૂ થઈ ગયું છે. જેમાં અનેક વિગતો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં પાકતાં બાટાટાના ઉત્પાદનના 16 ટકા ખરાબ થઈ જાય છે. 34 લાખ હેક્ટરમાં 2.92 કરોડ ટન બટાટા ગુજરાતમાં 2020માં પાકવાની ધારણા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી વિગતો અનુસાર ગુજરાતમાં 2012-13માં રૂ.1872 કરોડ અને 2013-14માં કૂલ...
બોડી ગામનો જાંબાવાળો કુવો જાંબાજ માણસો પેદા કરે તેમ છે, છતાં તે શોધાતો...
અરવલ્લી 27 જાન્યુઆરી 2020
બોડી ગામમાં ઈડર સ્ટેટના સમયમાં જાંબાવાળો નામ તરીકે ઓળખાતો કુવો હતો જેનું પાણી પીવાથી ઝનુન પેદા થતું લોકોમાં જોવા મળતું હતું. ઈડર રાજાએ ગામના એક વ્યક્તિને જેલમાં પૂર્યા હતા. હોળી સમયે તેમને ફાગણીયો ગાયો હતો. જેલના સળિયા તોડી નાંખ્યા હતા. રાજાએ તે જાંબાવાળા કૂવો પૂરી દીધો હતો. આ કૂવો ક્યાં હતો તે શોધી કાઢવામાં આવ્યો નથી. ...
અંબાજીની બસોને રોજનું 1 લાખનું નુકસાન, મુસાફરો કેમ ઘટી ગયા ?
પાલનપુરથી અંબાજી વચ્ચેનો માર્ગ ચાર માર્ગિય બનાવવામાં આવી રહ્યો છે. દાંતા અંબાજી માર્ગ ઉપર ચાલી રહેલી કામગીરીને કારણે અંબાજીની બસોને રોજનું એક લખનું નુકસાન થાય છે. વાયા હડાદ તેમજ વિરમપુર થઈને જવું પડે છે. તેથી એસ. ટી. તંત્ર ને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.
યાત્રિકો લાંબા માર્ગના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. રોજ એક લાખ રૂપિયા જેટલી ખોટ તંત્ર ભ...
બનાસ નદીમાં રેતી ચોરતી ગેંગ પકડાઈ
કાંકરેજ તાલુકાના જામપૂર બનાસ નદીમાં ગેર કાયદે ખનન કરતા ભૂમાફિયાઓ ઉપર ખાણખનીજ વિભાગની ટીમ ત્રાટકી હતી. થરા પીએસઆઈ સાથે ખાણખનીજ પાટણ તથા પાલનપુરની ટીમ સંયુક્ત ઓપરેશન કરવામા આવ્યુ હતું. નદીના પટમાં ગેરકાયદેસર રેતીનુ ખનન કરતા બે મશીન ઝડપી પડ્યા હતા. પ્રાથમિક તપાસ અર્થે સીજ કરી થરા પોલીસ સ્ટેશનમા એફઆઈઆર કરવામા આવી હતી..
સમાજ સુધારક 100 વર્ષના સંત સદારામ બાપુ
બનાસકાંઠા જીલ્લાના થરાથી બનાસનદીના કાઠે 9 કો.મી.ના અંતરે આવેલા ટોટાણા ગામે માતા લખુબાઈને ત્યાં જન્મેલા સંત સદારામ બાપુને ગુરુ સંતશ્રી મસ્તરામજી મળ્યા હતા. જીવનમાં પરિવર્તન આવ્યું હતું. જે સંત સદારામ બાપુના નામે પ્રસિદ્ધ થયા.
જીવન તેમના નામ પ્રમાણે સદા સાદુને ઉમદા રહ્યું છે. ધર્મ એતો જીવન જીવવાની ઉમદા કળા છે. પછાત
કાંકરેજ આપસાસ શૈક્ષણિક સામાજીક ...
માફિયા સાથે ભાગીદારી કરવા લાંચ લેતા પકડાયેલા મામલતદારને બચાવતાં રાજનેત...
દિયોદર મામલતદાર પી.એસ. પંચાલ પોતાના ડ્રાઇવર પુનાભાઈ ગાડાંભાઈ ઠાકોર મારફત રૂ.25 હજારની લાંચ લેતા પકડાયા છે. લાંચ લીધા બાદ ઓફીસમાંથી નાણાં મળી આવતા બંને આરોપીની પુછપરછ માટે પાલનપુર એસીબી ઉઠાવી ગઈ છે. ખનન માફીયાઓના રેતી ભરેલા ડમ્પર ન પકડવા માટે હપ્તા લેવા ડ્રાઇવરને મોકલતો હતો. લાંચની રકમ મામલતદારની ઓફીસમાંથી મળી આવી હોવાથી આરોપીઓને બચવાનો માર્ગ અ...
તીડ ઉડાવવાની મજૂરી ખેડૂતોને સરકારે ચૂકવી
તીડ પ્રભાવિત વિસ્તારના ખેડૂતો માટે રૂા.૩૧.૪૫ કરોડનું સહાય પેકેજ જાહેર. રાજ્યના તીડ પ્રભાવિત વિસ્તારના ૧૧,૦૦૦થી વધુ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂા.૧૮,૫૦૦ સુધીની સહાય ચૂકવાશે. બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂા.૩૭,૦૦૦ સુધીની સહાય સરકામર આપશે. એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ ઉપરાંત રાજ્ય સરકાર પ્રતિ હેક્ટર વધારાના રૂા.૫૦૦૦ ચૂકવશે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કુલ ૨૮૫ ગ...
થરાદમાં સવા પાંચ લાખના લાલચટાક દોડમની ચોરી
થરાદ માર્કેટયાર્ડમાંથી સોમવારે ૨૧ ટન દાડમ ભરી દિલ્હી જવા રવાના થયેલો ટ્રક ૫ દિવસ સુધી દીલ્હી ન પહોચાડી ટ્રકમાં ભરેલા ૫.૨૫ લાખના દાડમનું ટ્રક ચાલક અને ટ્રક માલિકે ચોરી કરી વેચી માર્યા છે. થરાદના કરણપુરા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ઇશ્વરભાઇ નાનજીભાઇ અને તેમના ભાગીદાર અમરસિહએ સોમવારે વેપારી તૌફીક એહમદ અને ફીરોજઅલીના ૨૧ ટન દાડમ...
પાંચ વર્ષની મંદી બાદ ખેડૂતોએ બટાકા ઉગાડવાનું ઓછું કર્યું
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ રવી સીઝનમાં ખેડૂતોએ ગત વર્ષની તુલનાએ બટાકાનું વાવેતર ઓછું કર્યું છે. છેલ્લા પાંચ વર્ષથી બટાટાના ભાવમાં ચાલતી મંદીના માહોલ લઈ ખેડૂતો અન્ય પાકો તરફ વળ્યા છે.
2019-20માં બનાસકાંઠા જિલ્લામાં 68696 હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું હતું. 2019-20માં હાલ 62349 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થયું છે. વાવણી મોટાભાગે પૂરી થઈ ગઈ છે.
...
ખોડલાના વીર શહીદને ભાવભીની શ્રધ્ધાંજલિ
પાલનપુર તાલુકાના ખોડલા ગામના બી.એસ.એફ.માં ફરજ બજાવતા જવાન સરદારભાઇ ભેમજીભાઇ બોકાનું ફરજ દરમ્યાન આકસ્મિક નિધન થયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શોકસંદેશને લઇ બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર તરફથી નાયબ કલેકટર એફ. એ. બાબી અને મામલતદારશ્રી કમલભાઇ ચૌધરી ખોડલા મુકામે જઇને વીર શહીદના પરિવારજનોને મળી સન્માનપૂર્વક શોક સંદેશ અર્પણ કર્યો હતો. આ ઘટનામાં હું આપ...
પાટણ યુનિવર્સિટીના કુલપતિએ દારુની શાયરી કહી, વિરોધ
પાટણ સ્થિત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિએ અગાઉના વર્ષોએ દારૂના મહિમામંડન કરતી પોસ્ટ ફેસબુકમાં શેર કરી હતી. જેને ફરીથી 31 ડીસેમ્બરે શેર કરી હોવાનું જાણી ધારાસભ્ય અને સ્થાનિક શિક્ષણ કાર્યકરોએ કલેક્ટરને રજૂઆત કરી છે. કુલપતિની માનસિકતા સામે ગંભીર સવાલો ઉભા કરી તાત્કાલિક ધોરણે તમામ સરકારી પદ ઉપરથી દૂર કરવા માંગ કરી છે. કુલપતિની ગરિમા જોતા ઇન્ચાર્જ ...
ભાજપના મંત્રી શંકર ચૌધરીનું ગૌચર જમીન કૌભાંડની તપાસ ન થઈ
જગન્નાથ ગૌચર જમીન કૌભાંડ 6
દિલીપ પટેલ
ગૌચરની જમીન મામલે હાઇકોર્ટમા જાહેર હિતની અરજી થઈ હતી. જમીનમા શરત ભંગ થતો હોઈ ગૌચરની જમીન ફાળવી શકાય નહીં. આ કોલેજ ભાજપના વિવાદાસ્પદ નેતા શંકર ચૌધરી સાથે જોડાયેલી છે. પી.આઈ.એલ.માં ગૌચર અને શરત ભંગના દસ્તાવેજ રજૂ કરાયા હતાં. (જે અગાઉ khabarchhe.com દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતાં.). રૂપાણી સરકારે આજ...
તસવીર પુરાવો – બનાસકાંઠામાં 17 તાલુકાનાં 124 ગામમાં તીડે ભયંકર ખ...
બનાસકાંઠા માં 17 તાલુકાનાં 124 ગામ પ્રભાવિત, તીડ હવે પાકિસ્તાનના બલુચિસ્તાન તરફ રવાના થાય તેવી શક્યતા છે. 25 ટકા તીડનો નાશ કર્યા બાદ દવા છંટકાવની કામગીરી વધુ ઝડપી બનાવવા 116 ટીમો ઉતારવામાં આવી છે. બીજીતરફ તીડ કઇ દિશામાં જઇ રહ્યા છે તેનો સર્વે કરવા માટે પણ 33 ટીમો કામે લગાડવામાં આવી છે.કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે કહ્યું કે ખેતરમા...
ગુજરાતી
English