છોટાઉદેપુરમાં કેનાલમાંથી પાણીનો વેડફાટ, નર્મદામાંથી છોડાયેલું પાણી નથી...
એક તરફ જ્યાં ખેડૂતો સિંચાઈ માટે તંત્ર પાસેથી પાણીની માંગ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ નર્મદાની મુખ્ય કેનાલમાંથી માઇનોર કેનલોમાં પાણી તો છોડાયું પણ તે પાણી ખેતરો સુધી ન પહોંચીને પાણીનો વેડફાટ થવાની ઘટના સામે આવી છે. છોટાઉદેપુરનાં ખેડૂતોની માંગણીને લઈને તંત્રએ પાણી છોડ્યું પણ તે પાણી ખેતરો સુધી નથી પહોંચ્યું. કારણ કે, કેનાલમાં ગાબડા અને તિરાડ પડી ગય...
યુનાઇટેડ સ્ટેટ ફુડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશનની ટીમ ગુજરાત આવી
ફાર્મા ક્ષેત્રે ટ્રેનીંગ, કેપેસીટી બિલ્ડીંગ, નોલેજ શેરીંગ પર પરામર્શ કરશે
યુનાઇટેડ સ્ટેટ ફુડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશન (U.S.F.D.A.)ના સાત અધિકારીઓની ટીમ આગામી 20 ઓગસ્ટ 2018થી રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુલાકાતે આવી છે. જેમાં કાર્લ શિયાચીટાનો, સિનિ. એડવાઇઝર, ઓફીસ ઓફ ધ ઇન્ટરનેશનલ પ્રોગ્રામ, F.D.A., ડૉ. લેટીટીયા રોબિન્સન, કન્ટ્રી ડિરેકટર, એ...
વડોદરા કલેક્ટર કચેરી પાસે કોણ સળગી ઉઠ્યું તેનું રહસ્ય
વડોરા જિલ્લા કલેક્ટર કચેરી પાસે 14 ઓગસ્ટ 2018ને ગુરુવારે સાંજે એક વ્યક્તિ સળગી ઉઠ્યો હતો. સળગી ઉઠેલી વ્યક્તિ કોણ હતી? કેવી રીતે સળગ્યો? વગેરે સવાલો વચ્ચે રહસ્યના વમળો સર્જાય છે. જમવાનું આપે તો તે જમતો હતો. છેલ્લા કેટલાંક સમયથી આ વ્યક્તિ દયનીય હાલતમાં ફૂટપાથ ઉપર દિવસો પસાર કરતો હતો. લોકોએ આગ બુઝાવીને એમ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ક...
કોર્ટમાં પડરત કેસનો મધુસુદન મિસ્ત્રી ભોગ બન્યા, હવે મોદીના વિસ્તારનો ક...
2014ની લોકસભાની ચૂંટણીમાં વદોડરાથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા મધુસુદન મિસ્ત્રી સામેનો અત્યંત મહત્વનો રાજકીય કેસ હવે સાડા ચાર વર્ષ પછી ચાર્જ ફ્રેમ થઈ રહ્યો છે. તેઓ વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી રહ્યાં હતા ત્યારે તેઓ અને તેમની સાથેના કાર્યકરોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈલેક્ટ્રીક પોલ પર લાગેલા પોસ્ટર ફાડી નાંખ્યા હતા. જે અ...
સૌરાષ્ટ્ર 3000 લોકોના મોત માટે ભૂત કે ભુવા નહીં પણ નરેન્દ્ર મોદી જવાબદ...
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો બગોદરા - વાસદ હાઈવે અકસ્માત હાઈવે બની ગયો હોય. અહીં એક જ વર્ષમાં 245 લોકો વાહન અકસ્માતના કારણે મોતને ભેટ્યા હતા. 200 કિલોમીટર લાંબા હાઈવે પર સતત મોત ભમવાનું કારણ ભૂત નહીં પણ ભુવા છે. અકસ્માત થવાનું મુખ્ય કારણ તો રસ્તાની અત્યંત ખરાબ હાલત છે. ઘણી જગ્યાએ તો ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે. જે વાહનો મોટે ભૂવા જેવા છે. ખા...
કનુ કલસરીયા કોંગ્રેસમાં જોડાયા
કનુભાઈ કળસરીયા આમ આમાદમી પક્ષ છોડીને હવે કોંગ્રેમાં જોડાયા છે. તેઓ ભાજપમાં હતા. નિરમા સિમેન્ટ ફેેકટરીને ખેડૂતોની જમીન આપી દેવાના પ્રશ્ને લોક આંદોલન ચલાવીને ભાજપ સરકાર સામે આવી ગયા હતા. પછી ભાજપ છોડી દીધો હતો. ભાજપ પહેલા તેેઓ અપક્ષ તરીકે મહુુવા વિધાનસભાની બેેઠ પરથી કચૂંટણી જીત્્યા હતા છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ અપક્ષ તરીકે હારી ગયા હતા. હવે...

English