Friday, September 18, 2026

ખતરનાક કેમિકલથી હત્યાના ગુનામાં ભાજપના નેતા ધનસુખ ભંડેરીની સંડોવણી

પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે ખાડીમાં કેમિકલ ખાલી કરતા બે લોકોના મોત બાદ રાજકોટના પૂર્વ મેયર અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ અને લોકસભાની બેઠકના ભાજપના પ્રભારી ધનસખ ભંડેરી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. તેમની સાથે બીજા 15 લોકો પણ છે. જેમાં 12ની ધરપકડ થઈ છે. હવે ભાજપના વિવાદાસ્પદ નેતા કંપનીના ધનસુખ ભંડેરી સહિતના ત્રણ માલિકોની ધરપકડ ગમે ત્યારે...

વાપી GIDCની નાથ કંપનીના ગેસ ગળતરમાં 10 કામદારની તબિયત લથડી

વાપી GIDCની એક કંપનીમાં ગેસ ગળતરની ઘટના બનવા પામી હતી. ગેસ ગળતરની ઘટનના કારણે કંપનીમાં કામ કરતા 10 જેટલા કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં 3 લોકોને ICUમાં રાખવામાં આવ્યા છે અને ત્રણ વ્યક્તિમાંથી 1ની હાલત ગંભીર હોવાનું ડૉક્ટર જણાવી રહ્યા છે.  નાથ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં કોઈ કારણોસર ગેસ ગળતરની ઘટના બનવા...

જીવાદોરી નર્મદા ઝેરી અને સૂકી બની, શું કારણ છે  ?

નર્મદાની પરિક્રમા – દિલીપ પટેલ – ખાસ અહેવાલ GWSSBએ છોટા ઉદેપુર અને વડોદરામાં નર્મદા કેનાલમાંથી અપાતું પાણીના પૂરવઠામાં સલ્ફાઈડનું પ્રમાણ વધારે છે. બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટમાં સેમ્પલ નિષ્ફળ રહ્યા છે. પાણી સીધું વાપરી શકાય તેમ નથી. પાણીને શુદ્ધ કરવું જરૂરી છે, કોઈ કંપનીએ કચરાનો નિકાલ કર્યો હોવાથી પાણીમાં સલ્ફાઈડનું પ્રમાણ વધી ગયું છે.  ગયા અઠવાડિયે ...

પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના ચેલાએ દારૂબંધી દૂર કરવા કહ્યું

દારૂબંધીના ચૂસ્ત આગ્રહી હતા તે હવે દારૂબંધીમાં છુટ આપવાની વાત કરી રહ્યાં છે. એવા ખુમાનસિંહ વાંસીયાએ ધોરણ ૩માં ખાદીના વસ્ત્રો ધારણ કર્યા ત્યારે મોરારજી દેસાઈએ તેમને ખોળામાં બેસાડી શાબાશી આપેલી હતી. તેમની શાળામાં મોરાજીભાઈ આવવાના હતા ત્યારે સ્કૂલમાંથી તેમને મોરારજી દેસાઈની સભામાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે કોઈકે કહેલુ કે આ નાનો છોકરો ખાદી પહેરે છે. ...

દાહોદ જિલ્લાને રૂા.2041 કરોડના કામો કર્નીયાનો દાવો પણ પ્રજા પરેશાન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 8 જુન 2017માં અંબાજી થી ઉંમરગામ સુધી આદિજાતિ વિસ્તારોમાં પાયાની અને માળખાગત સુવિધાઓ સાથે પીવાના શુધ્ધ પાણી અને સિંચાઇનું પાણી પહોંચાડવા માટે વચનો આપ્યા હતા. તેમ છતાં આજે પાણી મળતું નથી. આદિજાતિ વિસ્તારોમાં વીજળી, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ રાજય સરકાર પુરી પાડશે એવું કહ્યું પણ રસ્તાના ઠેકાણા નથી એવી અનુભ...

અહેમદ પટેલની ચઢતી પડતી

ચઢતી-પડતી - દિલીપ પટેલ – રાજકીય વિશ્લેષણ પોતાના વતન અંકલેશ્વરના પિરાણા ગામ ખાતે લોકસભાની ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરતી વેળાએ કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલે કોંગ્રેસના કાર્યકરોને કહ્યું હતું કે, અત્યાર સુધી એક જ નામનો ઠરાવ કરીને ભરૂચ જિલ્લા કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર નક્કી કરીને નામ મોકલતી હતી. અહેમદ પટેલ કહે એટલે હા ભણીને તેના નામ પર મહોર લગાવવામાં...

રાક્ષસી પ્રાણી અષ્ટ્પગો નર્મદાના મુખ પ્રદેશમાં પ્રથમ વખત મળી આવ્યો

રાક્ષસી પ્રાણી અષ્ટ્પગો (ઓક્ટોપસ) કચ્છના અખાતમાં ટાપુ પર જોવા મળે છે પણ હવે તે નર્મદા નદીમાં વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યો છે. વિશ્વની 7 મોટી નદી પૈકીની એક એવી નર્મદા નદી સરદાર સરોવરના કારણે આ વર્ષે સુકાઈ ગઈ છે. તેથી નદી ખારી બની ગઈ છે. તેથી હવે દરિયાના પ્રાણીઓ નર્મદા નદીમાં આવીને પોતાનું અસ્તિત્વ બતાવી નવા વિસ્તારોમાં આવી રહ્યા હોવાનું તે પ્રમાણ માનવામાં...

ભરૂચ પાસે નર્મદા બેટ પર કોણ કબજો જમાવી રહ્યું છે ?

વિશ્વની 7 મોટી નદીઓ પૈકીની એક નર્મદા નદી સૂકાઈ ગયા બાદ ભરૂચના નિલકંઠેશ્વર મંદિર પાસે આલીયા બેટ પર 200 હેક્ટર (20,00,000 ચોરસ મીટર) જમીન પર વ્યક્તિગત રીતે ભવ્ય ટાપુ બનાવવામાં આવી રહ્યો છે. ઝાડેશ્વર પંચાયતમાં આવતાં આ ટાપુ પર વૃક્ષોનું નિકંદન કાઢીને ટાપુ બનાવી ત્યાં રહેવા માટેની સુવિધા ઊભી કરવામાં આવી રહ્યો છે. ટાપુ નિર્માણ માટે બિલ્ડીંગ મટીરીયલ લઈ જવ...