શંખ કાદવના જીવ ખાતું હિંસક પ્રાણી છે
શંખનાદ કરવા વપરાતા કવચ શંખ ખરાખર તો દરિયાના હિંસક પ્રાણી છે.
રહેઠાણ : મૃદુકાય સમુદાયનાં પ્રાણીઓ અપર લીટોરલ , મીડ લીટોરલ , સબ લીટોરલ ફ્રિન્જ , સબલીટોરલ તેમજ બેન્થીક રિજિયનમાં કાં તો પથ્થર સાથે ચોટેલ અથવા મુક્તપણે વિહરતા જોવા મળે છે . પવિત્ર શંખ રેતાળ અને કાદવયુક્ત તળિયાવાળા વિસ્તારો કે જ્યાં પોલીકિટ વોર્મ્સનું સારું એવું પ્રમાણ હોય ત્યાં જોવા મળે...
દ્વારકામાં રૂપાણી સરકારનાં ભ્રષ્ટાચારની હોળી ખેડૂતોએ કેમ કરી ?
સાની ડેમ કાંઠા પર ખેડૂતોએ હોળી કરી પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો
દ્વારકા, 9 માર્ચ 2020
હોળીનાં દિવસે સાની બંધની નહેરોની સિંચાઇ યોજનાનો લાભ મેળવતા ગામોના ખેડૂતો પોત પોતાના ઘરેથી છાણા લાવી ખેડૂતોએ સાની બંધકાંઠા પર હોળી કરી પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. 7 હજાર હેક્ટરમાં સિંચાઈ 4 વર્ષ સુધી બંધ રહેશે. રૂ.10 કરોડના ખર્ચે બંધ 1974માં બનાવનું શર...
ભાજપના નેતા પબુની ધમકી છતાં રૂપાણીએ કોઈ પગલાં ન ભર્યા
દ્વારકામાં ભ્રષ્ટાચાર મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુ માણેકે ધમકી આપવા અને તેની સાથે કૃષ્ણ નગરી દ્વારકામાં ભ્રષ્ટાચાર અંગે જિલ્લા કલેક્ટર કે પોલીસ વડા દ્વારા કોઈ પગલાં ન ભરાયા પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે પક્ષ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ કોઈ પગલાં ભર્યા નથી. સુરજકરડી ગામમાં એક ખાત મુહુર્ત કાર્યક્રમમાં પબુ માણેકે હાજરી આપતી હતી ત્યારે જાહેરમાં માહિતી ...
જાનુબેન ગોળા, બરછી, હેમર ફેંકમાં ગુજરાતમાં 3 વર્ષથી પ્રથમ
ગુજરાત રાજયની 7મી માસ્ટર્સ એથ્લેટિકની સ્પર્ધા જૂનાગઢ મુકામે યોજાયેલી હતી. ગુજરાત રાજયના તમામ જિલ્લાના રમતવીરોએ ભાગ લીધેલો હતો. જેમાં જામનગરમાંથી જાનુબેન બારડએ ગોળા ફેંકમાં પ્રથમ બરછી ફેંકમાં પ્રથમ તેમજ હેમર થ્રોમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યા છે.
સતત ત્રણ વર્ષથી ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધી પ્રાપ્ત કરી છે. તેમની આ સફળતા પાછળ ત...
છઠ્ઠી નવેમ્બરે ગુજરાતના દરિયાકાંઠે મહા ટકરાય તેવી સંભાવના
દ્વારકા,તા.03
વાવાઝોડા મહાની ગુજરાતના દરિયાકાંઠા પર પોતાની અસર વર્તાવાનું શરૂ કરી દીધું છે. વિકરાળ વાવાઝોડુ રવિવાર બપોર સુધી 550 કિલોમીટર વેરાવળમાં દરિયાથી દૂર હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. જેની તિવ્રતા વધતી રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું. સોમવાર બાદ તેની સ્થિતિ અને ચાલ બદલાય તેવી સંભાવના છે. આગામી દિવસોમાં દિવ અને દ્વારકાની વચ...
જુઓ વીડીયો: દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટામાં આભ ફાટ્ય...
- એક જ કલાકમાં અનરાધાર વરસાદ ખાબક્યો
- ગામમાં ક્યારેય પાણી આવતું નહિ પણ એક કલાકમાં પડેલા વરસાદના કારણે ગામની બજારોમાં નદી વહેતી થઈ
- ખેડૂતોના ગાડાં તણાઈ ગયા બજારમાં રાખેલા વાહનો પણ તણાયા
- ભેંસો, બાઈક, મોટરકાર તણાયા
- આહીર સમાજ વાળી ની દીવાલ પણ ધરાયશી
- ગામમાં લોકોના ઘરમાં દુકાનોમાં પાણી ભરાયા
https://youtu.be/ZvEe9eUg7kY
ખતરનાક એવો બ્રુસેલા તાવ સૌરાષ્ટ્રમાં લોકોને આવવા લાગ્યો છે.
બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી થતો રોગ છે. ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર
આપવામાં આવતા બાળકી આજે સંપૂર્ણ તંદુરસ્ત છે. બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી થતો રોગ છે. ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર...
દેવભૂમિ દ્વારકામાં કાચા કોલસાના એશીયાના સૌથી મોટા જથ્થામાં ચોરી છતાં દ...
ગુજરાત વિધાનસભા કોîગ્રેસ પક્ષના માનનીય ધારાસભ્યોએ તા. ૧૧-૭-૨૦૧૯ના રોજ
માન. મુખ્યમંત્રી (ખાણ-ખનિજ)ને ફલાઈંગ સ્કવોડ, ગાંધીનગર દ્વારા દરોડા પાડી ખાણો/લીઝોનું કરવામાં આવેલ ચેકીંગ અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી આ પ્રમાણે છે.
રાજયના ૧૪ જીલ્લામાં બે વર્ષમાં ખાણ ખનિજ વિભાગના ફલાઈંગ સ્કવોડ ગાંધીનગર દ્વારા એક પણ વખત દરોડો પાડવામાં આવ્યો નથી. દરોડા ન પા...
22 ટાપુ પર જવા પ્રતિબંધ પણ 10 બંદરના દરવાજા ત્રાસવાદીઓ માટે ખૂલ્લા
ત્રાસવાદીઓના ભયના પગલે દ્વારકાનાં 22 ટાપુ પર જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો સરહદ પર આવેલો છે. દ્વારકા જિલ્લાલમાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુઓ બેટ અને અજાન પર જનજીવન છે.
22 ટાપુઓ માનવ વસતી નથી. તે નોમેન્સ લેન્ડ છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો છે. હોવાથી ધાર્મિક પ્રસંગોએ શ્રધ્ધાજળુઓ જતાં હોય છે. આ ટાપુ પ...
દ્વારકાના દરિયાની લાખો ટન સોનેરી રેતી ઉપાડી મરઘાના ખોરાકમાં વાપરી નાંખ...
દ્વારકાનાં દરિયાકાંઠા વિસ્તારમાં રેતીચોરીનું મોટું કૌભાંડ 10 વર્ષથી ચાલી રહ્યું છે. જેમાં લાખો ટન રેતી કાઢી લેવામાં આવી છે. આ રેતી મરઘા અને બતકાના ખોરાકમાં આપવા માટે કાઢવામાં આવે છે. અહીં કોઈ નદી ન હોવાથી દરિયામાં કાંપ ઠલવાતો નથી તેથી રેતી સોનેરી રંગની સ્વચ્છ હોય છે. દરિયાકાંઠાને સમાંતર 36 કિ.મી. સુધી રેતી કાઢી લેવામાં આવી છે. રાતના સમયે ટ્રેક્ટર, ...
દરિયાના કાચબા સામે દ્વારકામાં જોખમ
જામનગરથી દ્વારકાનાં દરિયા કાંઠા પર ઓખા મઢી બીચ પર કાચબા ઉછેર કેન્દ્રમાંથી 2012થી 2019 સુધી 45 હજાર જેટલા દરિયાઈ કાચબાઓને ઉછેરીને દરિયામાં છોડવામાં આવ્યા છે. 10થી 7 કરોડ વર્ષ પહેલાના યનાસોર યુગથી કાચબા ઈંડા મૂકવા આવે છે. લાખો કાચવાના બચ્ચાને જામનગરથી પોરબંદર સુધીના દરિયા કાંઠે ઉછેર પામે છે. હવે તેમના પર જોખમ આવીને ઊભું છે. ખનીજ માફિયાઓ કાંઠાની રેતી...
દ્વારકાના લોકોનું અડધુ પાણી એસ્સર કંપનીને ભાજપ સરકાર આપી દે છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લઈ અછતગ્રસ્તનો વાસ્તવિક ચિતાર રજુ કર્યો હતો. 1 ડિસેમ્બર 2018થી કલ્યાણપુર અને દ્વારકા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરેલો છે તેમ છતા 6 મહિના પસાર થઈ ગયા પછી પણ અને સામે ચોમાસુ એક મહિના પછી શરૂ થવાનું છે ત્યારે અછતગ્રસ્તોને સરકારે ઓછી મદદ કરી છે.
અછતગ્રસ્ત વિ...
હું જીવું છું, મારા મોતનો દાખલો કેમ નિકળે, પતિએ કરી છેતરપીંડી
દ્વારકામાં રહેતા રૂડીબેન નામના મહિલાનું તેના પતિ નાથાલાલ સાથે SBIમાં સંયુક્ત ખાતુ હતું અને ખાતામાં રૂડીબેને તેમના છોકરાઓના સારા ભવિષ્ય માટે પૈસા જમા કરાવતા હતા. ખાતામાં જમા થયેલા પૈસા પર રૂડીબેનના પતિ નાથાભાઈની નજર બગડી અને તેણે તમામ પૈસા ઉપાડી લેવાનું નક્કી કર્યું હતું.
જો પૈસા ઉપાડવા હોય તો પત્નીનું નામ સંયુક્ત બેંક ખાતામાંથી કઢાવવું પડે તો જ ...
મીઠાપુરનું ટાટાનું હવાઈ મથક છે, છતાં નથી, કેમ ?
ગુજરાત સરકાર અને ભારત સરકારે જાહેર કર્યું છે કે, મીઠાપુર એક હવાઈ પટ્ટી છે અને તેને વિમાની મથક તરીકે વિકસાવવામાં આવશે. પણ ખરેખર તો મીઠાપુરમાં હાલ ખાનગી એરપોર્ટ કામ કરી રહ્યું હોવાનું અને ત્યાં બિઝનેસ જેટ ઉતરતાં હોવાનું ગુજરાત સ્ટેટ એવિએશન કંપનીએ જાહેર કરેલું છે. તેમની યાદીમાં ગુજરાતમાં બે ખાનગી વિમાની મથકો છે તેમાં મુંદ્રામાં અદાણી અને મીઠા પુરનું છ...
ગુજરાતનો શ્રેષ્ઠ અને સલામત શિવરાજ બીચ વોટર સ્પોર્સ માટે પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં આવેલા શિવરાજપુર બીચને બ્લુ ફલેગ સર્ટિફીકેટ આપેલું છે. આ બીચ પર 300 મીટર વિસ્તાર કે જેને લાલ અને કેસરી ધ્વજથી ઘેરી લેવામાં આવ્યું છે. સૌથી સલામત તરણ માટે સ્વર્ગ એટલે કે “સેફ સ્વીમ હેવન” તરીકે જાહેર કરેલા છે. “સેફ સ્વીમ હેવન” વિસ્તારમાં માત્ર ન્હાવા તથા તરવાના હેતુ માટે જ ઉપયોગ કરવા માટે જ અનામત રાખેલો છે. વ...